Ayurveda Times
No Result
View All Result
  • Login
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
No Result
View All Result
Ayurveda Times
No Result
View All Result
Home

મહાશિવરાત્રી શા માટે ઉજવવામાં આવે છે? જાણો આ પાવન પર્વ સાથે જોડાયેલી ત્રણ અલૌકિક દંતકથાઓ

Editorial Team by Editorial Team
March 29, 2022
Reading Time: 1 min read
0
મહાશિવરાત્રી શા માટે ઉજવવામાં આવે છે? જાણો આ પાવન પર્વ સાથે જોડાયેલી ત્રણ અલૌકિક દંતકથાઓ
Share on FacebookShare on Twitter

હિંદુ ધર્મ અનુસાર મહાશિવરાત્રીનું વિશેષ મહત્વ છે. તે દેશભરમાં ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ તહેવાર ફાગણ મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિએ આવે છે, આ વખતે મંગળવાર, 1 માર્ચ 2022ના રોજ ઉજવવામાં આવશે. એવું માનવામાં આવે છે કે આ દિવસે દેવી પાર્વતી અને ભગવાન શિવની પૂજા કરવાથી અને વ્રત રાખવાથી શુભ ફળ મળે છે. પરંતુ શું તમે જાણો છો કે આ શુભ તહેવારની ઉજવણી સાથે ઘણી માન્યતાઓ જોડાયેલી છે. આવો જાણીએ તેમના વિશે…

RELATED POSTS

એલચીની છાલમાંથી બનાવો એક ખાસ પાવડર, તેનું સેવન કરવાથી એસિડિટી, ઉબકા અને કબજિયાત થશે દુર

સાંજે સુતી વખતે નાભિમાં લગાવો માત્ર 2-3 ટીપાં આ તેલના, થશે અઢળક ફાયદાઓ

ભૂખ્યા પેટ ક્યારેય ન ખાવી જોઈએ આ 8 વસ્તુઓ, બની શકે છે જીવલેણ

ભોળાનાથ મહાશિવરાત્રીના દિવસે પ્રગટ થયા હતાં
શિવપુરાણ અનુસાર, મહાશિવરાત્રીના દિવસે ભગવાન શિવ જ્યોતિર્લિંગ એટલે કે અગ્નિના શિવલિંગના રૂપમાં પ્રગટ થયા હતા. કહેવાય છે કે શિવલિંગની ન તો શરૂઆત હતી અને ન તો અંત. કહેવાય છે કે શિવલિંગની શરૂઆત અને અંત જાણવા માટે બ્રહ્માજીએ એકવાર હંસનું રૂપ ધારણ કર્યું અને ઉડવા લાગ્યા. ઘણા વર્ષો પછી પણ તેઓ શિવલિંગનો ઉપરનો ભાગ મેળવી શક્યા નથી. બીજી તરફ ભગવાન વિષ્ણુ વરાહનું રૂપ ધારણ કરીને શિવલિંગની શરૂઆત શોધવા નીચે ગયા. પરંતુ તેઓ પણ શિવલિંગનો આધાર શોધી શક્યા ન હતા. આ ઘટના પછી શિવ સ્વયં દેખાયા. ત્યાર બાદ બ્રહ્માજી અને વિષ્ણુજી દ્વારા ભગવાન શિવની પરબ્રહ્મ સ્વરૂપે પૂજા કરવામાં આવી હતી.

મહાશિવરાત્રી પર 64 જ્યોતિર્લિંગ પ્રગટ થયા હતાં
મહાશિવરાત્રી પર્વની ઉજવણી પાછળ એક અન્ય દંતકથા છે. કહેવાય છે કે આ શુભ દિવસે 64 શિવલિંગ એક સાથે અલગ-અલગ જગ્યાએ પ્રગટ થયા હતા. પરંતુ આમાંથી મોટાભાગના લોકો માત્ર 12 જ્યોતિર્લિંગ વિશે જ જાણે છે. આ 12 જ્યોતિર્લિંગોના નામ છે- સોમનાથ જ્યોતિર્લિંગ, મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ, કેદારનાથ જ્યોતિર્લિંગ, મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગ, ભીમાશંકર જ્યોતિર્લિંગ, વિશ્વનાથ જ્યોતિર્લિંગ, ત્ર્યંબકેશ્વર જ્યોતિર્લિંગ, વૈદ્યનાથ જ્યોતિર્લિંગ, નાથેશ્વર જ્યોતિર્લિંગ, ઓંકારેશ્વર જ્યોતિર્લિંગ અને ધૃષ્ણેશ્વર જ્યોતિર્લિંગ છે. દર વર્ષે મહાશિવરાત્રી પર આ જ્યોતિર્લિંગો પર વિશેષ ઉત્સવ ઉજવવામાં આવે છે. આ સાથે મહાશિવરાત્રીના દિવસે ભક્તો મહાકાલેશ્વર મંદિરે આવે છે અને દીપસ્તંભ લગાવે છે. તેમની પાછળનું કારણ અગ્નિવાળી અંનત લિંગનો અનુભવ કરવાનું છે. તમને જણાવી દઈએ કે, આ જ્યોતિર્લિંગો સાથે અલગ-અલગ કથાઓ પણ જોડાયેલી છે. પરંતુ તેમ છતાં દરેકનો અર્થ એ છે કે જેમ શિવ અનંત છે તેમ તેમની દંથકથાઓ પણ અનંત છે.

ભગવાન શિવ અને શક્તિનું મિલન
મહાશિવરાત્રીના પવિત્ર તહેવારને ઉજવવા પાછળ પણ એક અલગ માન્યતા છે. પૌરાણિક કથાઓ અનુસાર, આ શુભ દિવસે ભગવાન શિવ અને માતા પાર્વતીના લગ્ન થયા હતા. આ દિવસને શિવ અને શક્તિ, પ્રકૃતિ અને પુરૂષના મિલન તરીકે પણ ઓળખવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ શુભ દિવસે શિવ અને શક્તિનું મિલન થયું હતું. મહાશિવરાત્રીના દિવસે દેવી પાર્વતીએ ભગવાન શિવને તેમના પતિ તરીકે પ્રાપ્ત કર્યા હતાં. ધાર્મિક માન્યતાઓ અનુસાર, માતા પાર્વતીએ શિવને તેમના પતિ તરીકે મેળવવા માટે કઠોર તપસ્યા કરી હતી. પરિણામે બંનેના લગ્ન કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિએ થયા હતા. આ દિવસથી શિવે વૈરાગ્યનું જીવન ત્યજીને ગૃહસ્થ જીવનમાં પ્રવેશ કર્યો હતો.

Tags: Maha ShivratriWhy Celebrate Mahashivratri Festivalભોળાનાથમહાશિવરાત્રીશિવ જ્યોતિર્લિંગ
ShareTweetPin
Editorial Team

Editorial Team

udaantimesnews.com એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે. ડિજિટલ માધ્યમથી ગુજરાત અને વિદેશમાં વસતા લોકો માટે હકારાત્મક વિચાર અને દેશ પ્રત્યેની સાચી ઓળખ પહોંચાડવા Gujaratime.com લોકોના માધ્યમ તરીકે આગળ વધી રહ્યું છે.

Related Posts

એલચીની છાલમાંથી બનાવો એક ખાસ પાવડર, તેનું સેવન કરવાથી એસિડિટી, ઉબકા અને કબજિયાત થશે દુર
ઘરેલું ઉપચાર

એલચીની છાલમાંથી બનાવો એક ખાસ પાવડર, તેનું સેવન કરવાથી એસિડિટી, ઉબકા અને કબજિયાત થશે દુર

September 9, 2022
સાંજે સુતી વખતે નાભિમાં લગાવો માત્ર 2-3 ટીપાં આ તેલના, થશે અઢળક ફાયદાઓ
ઘરેલું ઉપચાર

સાંજે સુતી વખતે નાભિમાં લગાવો માત્ર 2-3 ટીપાં આ તેલના, થશે અઢળક ફાયદાઓ

August 29, 2022
ભૂખ્યા પેટ ક્યારેય ન ખાવી જોઈએ આ 8  વસ્તુઓ, બની શકે છે જીવલેણ
આરોગ્ય

ભૂખ્યા પેટ ક્યારેય ન ખાવી જોઈએ આ 8 વસ્તુઓ, બની શકે છે જીવલેણ

May 4, 2022
આ રીતે બનવેલો એક લાડુ ખાઇને કરો તમારા ઘુંટણમાં થતો દુખાવો દૂર
આરોગ્ય

આ રીતે બનવેલો એક લાડુ ખાઇને કરો તમારા ઘુંટણમાં થતો દુખાવો દૂર

April 9, 2022
આતંકવાદીઓએ કાશ્મીરી પંડિતને ગોળી મારી, આ પંડિત 30 વર્ષથી લોકોને ડર્યા વગર દવાઓ આપતા

આતંકવાદીઓએ કાશ્મીરી પંડિતને ગોળી મારી, આ પંડિત 30 વર્ષથી લોકોને ડર્યા વગર દવાઓ આપતા

April 6, 2022
આ 4 રાશિના જાતકો જલ્દી જ દુ:ખોથી મેળવી શકશે છુટકારો, શનિની કૃપાથી ઘરની તિજોરી ભરાશે

આ 4 રાશિના જાતકો જલ્દી જ દુ:ખોથી મેળવી શકશે છુટકારો, શનિની કૃપાથી ઘરની તિજોરી ભરાશે

April 6, 2022
Next Post
સંકટની ઘડીમાં યુક્રેનને યાદ આવ્યા યુલિયા મેડમ, કોણ છે આ હિંમતવાન મહિલા જેનાથી રશિયા થરથર કાપતું

સંકટની ઘડીમાં યુક્રેનને યાદ આવ્યા યુલિયા મેડમ, કોણ છે આ હિંમતવાન મહિલા જેનાથી રશિયા થરથર કાપતું

શું તમને સારા-ખરાબ વ્યક્તિને પારખવામાં મુશ્કેલી આવે છે, તો આ બાબતોને હંમેશા ધ્યાનમાં રાખો

શું તમને સારા-ખરાબ વ્યક્તિને પારખવામાં મુશ્કેલી આવે છે, તો આ બાબતોને હંમેશા ધ્યાનમાં રાખો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

હરડે

દરરોજ સવારે નરણા કોઠે ખાલી બે ચપટી લેવાથી નાડમાં પણ રોગ નહિ રહે

April 27, 2022
વરસાદની ઋતુમાં રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે પીવો આ જ્યુસ, આ રીતે બનાવો ઇમ્યુનીટી બુસ્ટર જ્યુસ

વરસાદની ઋતુમાં રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે પીવો આ જ્યુસ, આ રીતે બનાવો ઇમ્યુનીટી બુસ્ટર જ્યુસ

September 22, 2021
મચ્છરોના ત્રાસથી કંટાળી ગયા હોવ તો, અપનાવો આ દેશી નુસખો, માત્ર 2 જ મીનીટમાં ઘરના ખૂણે ખૂણેથી મચ્છર ભાગી જશે

મચ્છરોના ત્રાસથી કંટાળી ગયા હોવ તો, અપનાવો આ દેશી નુસખો, માત્ર 2 જ મીનીટમાં ઘરના ખૂણે ખૂણેથી મચ્છર ભાગી જશે

August 13, 2022

Popular Stories

  • આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    મરી જાવ તો પણ આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    0 shares
    Share 0 Tweet 0
  • સવારે નરણે કોઠે બાળકો અને યુવાનો આ પીઓ 100 વર્ષ સુધી આંખોના નંબર નહી આવે

    0 shares
    Share 0 Tweet 0
  • ટોઇલેટમાં આ બે પોઈન્ટ દબાવી રાખો આંતરડામાંથી બધો જ કચરો નીકળી જશે બહાર

    0 shares
    Share 0 Tweet 0
  • જો તમારા શરીરમાં આવા અમુક લક્ષણો દેખાય તો તમારે સમજી જવું કે તમારું લીવર ખરાબ થઇ રહ્યું છે

    0 shares
    Share 0 Tweet 0
  • ભવિષ્યમાં કેન્સરથી બચવું હોય તો આ 3 શાકભાજી ને અવશ્ય વિચારીને ખાજો

    0 shares
    Share 0 Tweet 0
Ayurveda Times

Ayurveda Times એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

More »

Recent Posts

  • વિટામીન B-12 ની ઉણપ હોય તો ઘરે જ બનાવો આ દેશી દવા આજીવન તકલીફ નહિ થાય
  • આજે વસંત પંચમી ભૂલથી પણ ન કરવા જોઈએ આ ચાર કામ, નહીંતર જીવનભર રહેશે પસ્તાવો
  • કયા અનાજનો લોટ ખાવો આપડા સ્વાસ્થ્ય માટે છે ફાયદાકારક

Categories

  • Cooking
  • Lifestyle
  • Travel
  • Uncategorized
  • આરોગ્ય
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ધર્મ દર્શન
  • ફિટનેસ
  • સમાચાર
  • સ્માર્ટ ગૃહિણી

Important Links

  • About US
  • Contact US
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

No Result
View All Result
  • Home
  • આરોગ્ય

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In