Ayurveda Times
No Result
View All Result
  • Login
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
No Result
View All Result
Ayurveda Times
No Result
View All Result
Home આરોગ્ય

કબજીયાતનો ઘરેલું ઉપાય : માત્ર 5 જ મીનીટમાં જ તમારું પેટ થઇ જશે સાફ અને બધો જ મળ અને કચરો નીકળી જશે

Editorial Team by Editorial Team
March 29, 2022
Reading Time: 1 min read
0
કબજીયાતનો ઘરેલું ઉપાય : માત્ર 5 જ મીનીટમાં જ તમારું પેટ થઇ જશે સાફ અને બધો જ મળ અને કચરો નીકળી જશે
Share on FacebookShare on Twitter

નમસ્કાર મિત્રો, આજના આર્ટીકલમાં અમે વાત કરવાના છીએ પેટને સાફ કરવાની અને કબજીયાતની સમસ્યાથી છુટકારો મેળવવાની. આજના માણસ સમયના અભાવે અને વ્યસ્તતા ભરેલા જીવનના કારણે ઈચ્છીને પણ પોતાના આરોગ્યનું ધ્યાન નથી રાખી શકતા અને અનેક બીમારીઓથી ઝપેટમાં આવી જાય છે. અનિયમિત ભોજન અને ખરાબ ખાણી-પીણીના કારણે પેટનો દુખાવો, પેટ બરાબર સાફ ન થવું, સતત કબજીયાત રહેવી આ સમસ્યા ઘણા લોકોને રહે છે. આ સમસ્યા અવારનવાર કોઈને કોઈ વ્યક્તિઓમાં ઘણી વાર જોવા મળે છે.

RELATED POSTS

5 મહારોગ નુ દુશ્મન છે આ ફળ, કોઈ દિવસ આ પાંચ રોગો નહિ થાય

કોરોનાને લઇ 1 જાન્યુઆરી 2023થી દેશમાં ફરજિયાત લાગુ પડશે આ નિયમ

આ બે નિયમ આજથી પાળવાનું શરુ કરી દ્યો તમારી 80 ટકા બીમારીઓ થઇ જશે ગાયબ

ઘણા લોકો સવારે પેટ બરાબર સાફ ન થવાની સમસ્યા જોવા મળે છે, અને થોડી વાર પછી ફરી વખત હાજતે જવું પડે છે. જયારે અમુક લોકોને તો સતત આખો દિવસ મળત્યાગ માટે જવું પડતું હોય છે. આ એક પ્રકારની કબજિયાત હોય છે. આ સમસ્યામાં મળ છે તે સખત થઈ જાય છે, જેથી મળત્યાગ વખતે પણ ઘણી મુશ્કેલી પડતી હોય છે. જેને આપણે કબજિયાત તરીકે ઓળખીએ છીએ. અનિયમિત ખાણી-પીણી અને ખરાબ આદતોના કારણે આ સમસ્યા પેદા થતી જોવા મળે છે.

કબજીયાતની સમસ્યામાં નિયમિત મળશુદ્ધિ થતી નથી, આ સમસ્યાથી ઘણા લોકો પરેશાન હોય છે. આ કબજીયાતનો કોઈ ઈલાજ ન કરવામાં આવે અને લાંબા સમય સુધી રહે તો એક ગંભીર બીમારીનું સ્વરૂપ લઇ શકે છે. જો આ લાંબો સમય રહે ઓ તમારું શરીર રોગોનું ઘર બની જાય છે. એક પ્રકારે શરીરમાં આવતી અને લાગુ પડતી બીમારીને શરીરમાં લાવી શકે છે. માટે આ સમસ્યાનો સમયસર ઈલાજ કરી લેવો ખુબ જ જરૂરી છે. ચાલો જાણીએ કબજીયાતને દુર કરવાના ઘરેલું ઉપાયો વિષે.

કબજીયાતનો અસરકારક ઘરેલું ઉપાય : કબજીયાતની સમસ્યા થવા પર આટલું કરો. જે લોકોને કાયમી કબજીયાતની સમસ્યા છે તેવા લોકોએ આ ઉપાય કરવા માટે સૌપ્રથમ એક ગ્લાસ પાણી ગરમ લેવું. ત્યારબાદ આ ગરમ પાણીમાં માત્ર અડધી ચમચી જેટલું એરંડિયું નાખવું. જેને આપણે દીવેલ તરીકે પણ ઓળખીએ છીએ. ત્યારબાદ આ પાણીને પીવું, આ એરંડિયાનો ઉપયોગ કરવાથી પેટ એકદમ સાફ થઇ જાય છે.

જે લોકોને કાયમી કબજીયાતની સમસ્યા રહેતી હોય તેવા લોકોએ આ ઉપાય ખાસ કરીને રાત્રે સૂતી વખતે કરવો. આ ઉપાય રાત્રે ન કરો તેમ હોય તો તમારે સવારે વહેલા ઉઠીને પ્રથમ એક ગ્લાસ ગરમ પાણીની અંદર અડધી ચમચી એરંડીયુ નાખીને પીવું. આ ઉપાય કરવાથી તમારા શરીરમાં અડધી કલાક બાદ પ્રેસર આવશે અને મળત્યાગ થશે. જયારે શરીરમાં પ્રેસર આવે અને તમે તમે બાથરૂમ જશો એટલે માત્ર પાંચ જ મીનીટમાં તમારું પેટ સાફ થઇ જશે. પેટમાંથી બધો જ મળ અને કચરો નીકળી જાય છે અને પેટ સાફ થઇ જશે.

જે લોકોને કાયમી આ પ્રોબ્લેમ રહેતો હોય છે. કાયમી આવી સમસ્યા રહેતી હોય, પેટ સાફ ન થતું હોય કે કબજીયાતની તકલીફ રહેતી હોય તો આ કાયમી સમસ્યા પણ આ ઉપાય કરવાથી હલ થઇ જાય છે. આ માટે તમારે કેવી રીતે ઉપાય કરવો તે સમજી લેવું જોઈએ. આ કબજીયાત જો લાંબો સમય તમારા શરીરમાં રહે તો ઘણા બધા રોગોને ઉત્પન્ન કરી શકે છે. આ સમસ્યામાં તમારું શરીર નિયમિત સાફ થઇ જવું જરૂરી છે. જો તમારું પેટ નિયમિત સાફ થઇ જાય તો  મોટા ભાગની બીમારીઓ તેની મેળે જ દવા લીધા વગર જ દૂર થઈ જાય છે અને મટી જાય છે.

ઘણી વખત કબજીયાતની સમસ્યા ન હોવા છતાં પણ વારંવાર મળત્યાગ માટે જવું પડે છે તેવી સ્થિતિ પણ સર્જાય છે. આ ખુબ જ પરેશાન કરતી અને શરીરમાં બીજા ઘણા પ્રકારના રોગને ઉત્પન્ન કરતી આ સમસ્યાના ઈલાજ માટે અમેં આ આર્ટીકલમાં ઉપાય બતાવી રહ્યા છીએ. આ ઉપાય કરવાથી તમારું પેટ સંપૂર્ણ સાફ થઈ જશે અને તમે માત્ર પાંચ જ મિનીટમાં આખું પેટ ખાલી થઇ જશે તેવો આ અસરકારક ઉપાય છે.

કબજિયાતની સમસ્યામાં આ ઉપાય દ્વારા તમે પેટને સંપૂર્ણ રીતે સાફ રાખી શકો છો, જે લોકોને કાયમી આ સમસ્યા હોય તેવા લોકોએ આ ઉપાય એકાંતરા કરી શકાય છે અને જે લોકોને ક્યારેય કબજિયાત રહેતી હોય તેવા લોકો અઠવાડિયામાં એક વખત આ ઉપાય કરી શકે છે. આ ઉપાય દ્વારા તમે ચોક્કસપણે કબજિયાતની સમસ્યામાં રાહત મળશે.

આમ આ ઉપાય દ્વારા ખુબ જ સરળતાથી કબજીયાતની સમય મટી જાય છે અને પેટ સાફ રહે છે. આ એક અસરકારક ઉપાય છે અને માત્ર અડધા જ કલાકમાં ખુબ જ સારું પરિણામ આપે છે. આ ઉપાય કરતા પછી તમે વારંવાર હાજતે જવાની સમસ્યામાંથી છૂટકારો મેળવી શકશો.

આ ઉપાય શરીરમાં આ રીતે પાચન તંત્રના આ મુખ્ય રોગને દૂર કરીને બીજી બધી જ સમસ્યાઓને ઠીક કરે છે. આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ઉપયોગી સાબિત થાય અને તમારી બીમારીમાં રાહત આપે. આ ઉપયોગી માહિતીને જરૂર શર કરવા વિનંતી.

Tags: constipationHome Remedies for Constipationકબજીયાતકબજીયાતનો અસરકારક ઘરેલું ઉપાય :
ShareTweetPin
Editorial Team

Editorial Team

udaantimesnews.com એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે. ડિજિટલ માધ્યમથી ગુજરાત અને વિદેશમાં વસતા લોકો માટે હકારાત્મક વિચાર અને દેશ પ્રત્યેની સાચી ઓળખ પહોંચાડવા Gujaratime.com લોકોના માધ્યમ તરીકે આગળ વધી રહ્યું છે.

Related Posts

5 મહારોગ નુ દુશ્મન છે આ ફળ, કોઈ દિવસ આ પાંચ રોગો નહિ થાય
ઘરેલું ઉપચાર

5 મહારોગ નુ દુશ્મન છે આ ફળ, કોઈ દિવસ આ પાંચ રોગો નહિ થાય

February 3, 2023
કોરોનાને લઇ 1 જાન્યુઆરી 2023થી દેશમાં ફરજિયાત લાગુ પડશે આ નિયમ
આરોગ્ય

કોરોનાને લઇ 1 જાન્યુઆરી 2023થી દેશમાં ફરજિયાત લાગુ પડશે આ નિયમ

December 29, 2022
આ બે નિયમ આજથી પાળવાનું શરુ કરી દ્યો તમારી 80 ટકા બીમારીઓ થઇ જશે ગાયબ
ઘરેલું ઉપચાર

આ બે નિયમ આજથી પાળવાનું શરુ કરી દ્યો તમારી 80 ટકા બીમારીઓ થઇ જશે ગાયબ

December 29, 2022
લીવરને 100 વર્ષ સુધી તંદુરસ્ત રાખવું હોય તો આ 7 વસ્તુ આજ થી જ ખાવાનું બંધ કરી દેજો
આરોગ્ય

લીવરને 100 વર્ષ સુધી તંદુરસ્ત રાખવું હોય તો આ 7 વસ્તુ આજ થી જ ખાવાનું બંધ કરી દેજો

December 27, 2022
બાળકો અને યુવાનો ને 100 વર્ષ સુધી આંખોના નંબર નહી આવે
ઘરેલું ઉપચાર

બાળકો અને યુવાનો ને 100 વર્ષ સુધી આંખોના નંબર નહી આવે

December 27, 2022
બહાર જમવાના શોખીન હોવ તો આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ
ઘરેલું ઉપચાર

બહાર જમવાના શોખીન હોવ તો આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

December 26, 2022
Next Post
કેન્સરથી લઈને 100 થી વધુ બીમારીઓના ઈલાજ માટે ઉપયોગી છે આ પાવડર, જાણો આ પાવડર બનાવવાની રીત વિષે

કેન્સરથી લઈને 100 થી વધુ બીમારીઓના ઈલાજ માટે ઉપયોગી છે આ પાવડર, જાણો આ પાવડર બનાવવાની રીત વિષે

મહિલા દિવસ પર મહિલાઓને આપી ભેટ, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે 29 મહિલાઓને નારી શક્તિ પુરસ્કાર આપ્યો

મહિલા દિવસ પર મહિલાઓને આપી ભેટ, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે 29 મહિલાઓને નારી શક્તિ પુરસ્કાર આપ્યો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

ગરમીમાં કેમ થાય છે શરદી અને ઉધરસ, જાણો આ સમસ્યા થવાનું કારણ, ઈલાજ અને ઘરેલું ઉપાયો વિષે

ગરમીમાં કેમ થાય છે શરદી અને ઉધરસ, જાણો આ સમસ્યા થવાનું કારણ, ઈલાજ અને ઘરેલું ઉપાયો વિષે

May 12, 2022
corona online marriage

કોરોના કાળમાં લગ્નો પણ ઓનલાઈન, મહેમાનોને લિંક અને પાસવર્ડ આપીને લાઈવ લગ્ન અને ભોજનની પણ હોમ ડીલીવરી

November 26, 2020
રડવાનું મન થાય તો રડી લેવું જોઈએ, કારણ કે આંસુ રોકવાથી સ્વાસ્થ્યને થઈ શકે છે આટલા નુકસાન

રડવાનું મન થાય તો રડી લેવું જોઈએ, કારણ કે આંસુ રોકવાથી સ્વાસ્થ્યને થઈ શકે છે આટલા નુકસાન

September 7, 2022

Popular Stories

  • આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    મરી જાવ તો પણ આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    0 shares
    Share 0 Tweet 0
  • સવારે નરણે કોઠે બાળકો અને યુવાનો આ પીઓ 100 વર્ષ સુધી આંખોના નંબર નહી આવે

    0 shares
    Share 0 Tweet 0
  • ટોઇલેટમાં આ બે પોઈન્ટ દબાવી રાખો આંતરડામાંથી બધો જ કચરો નીકળી જશે બહાર

    0 shares
    Share 0 Tweet 0
  • જો તમારા શરીરમાં આવા અમુક લક્ષણો દેખાય તો તમારે સમજી જવું કે તમારું લીવર ખરાબ થઇ રહ્યું છે

    0 shares
    Share 0 Tweet 0
  • ભવિષ્યમાં કેન્સરથી બચવું હોય તો આ 3 શાકભાજી ને અવશ્ય વિચારીને ખાજો

    0 shares
    Share 0 Tweet 0
Ayurveda Times

Ayurveda Times એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

More »

Recent Posts

  • 5 મહારોગ નુ દુશ્મન છે આ ફળ, કોઈ દિવસ આ પાંચ રોગો નહિ થાય
  • તમારાં ઘરમાં આવા લોટની રોટલી બને છે ? બનતી હોય તો આજથી જ ખાવાનું બંધ કરી દો
  • સવારે ઉઠીને આટલું કરશો તો ક્યારેય આંખોમાં નંબર નહિ આવે

Categories

  • Cooking
  • Lifestyle
  • Travel
  • Uncategorized
  • આરોગ્ય
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ધર્મ દર્શન
  • ફિટનેસ
  • સમાચાર
  • સ્માર્ટ ગૃહિણી

Important Links

  • About US
  • Contact US
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

No Result
View All Result
  • Home
  • આરોગ્ય

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In