Ayurveda Times
No Result
View All Result
  • Login
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
No Result
View All Result
Ayurveda Times
No Result
View All Result
Home આરોગ્ય

કેન્સરથી લઈને 100 થી વધુ બીમારીઓના ઈલાજ માટે ઉપયોગી છે આ પાવડર, જાણો આ પાવડર બનાવવાની રીત વિષે

Editorial Team by Editorial Team
January 25, 2023
Reading Time: 1 min read
0
કેન્સરથી લઈને 100 થી વધુ બીમારીઓના ઈલાજ માટે ઉપયોગી છે આ પાવડર, જાણો આ પાવડર બનાવવાની રીત વિષે
Share on FacebookShare on Twitter

આજના આર્ટીકલમાં અમે વાત કરવાના છીએ સરગવાના અમૃત સમાન ગુણો વિષે. સરગવાના ઔષધીય ગુણોવિષે વાત કરીએ તો શરીરના તમામ અંગોના સ્વાથ્ય માટે ઉપયોગી છે. સરગવમાં રહેલા પોષક તત્વોની વાત કરીએ તો ભરપુર માત્રામાં પ્રોટીન, એમીનો એસીડ, કેલ્શિયમ, પોટેશિયમ, મેગ્નેશિયમ, આયર્ન, કાર્બોહાઈડ્રેટ, વિટામીન-A, વિટામીન-C અને વિટામીન-B હોય છે. સરગવામાં રહેલા તેના આ ઔષધીય ગુણોને કારણે અનેક બીમારીઓના ઇલાજમાં ખુબ જ ઉપયોગી સાબિત થાય છે.

RELATED POSTS

5 મહારોગ નુ દુશ્મન છે આ ફળ, કોઈ દિવસ આ પાંચ રોગો નહિ થાય

કોરોનાને લઇ 1 જાન્યુઆરી 2023થી દેશમાં ફરજિયાત લાગુ પડશે આ નિયમ

આ બે નિયમ આજથી પાળવાનું શરુ કરી દ્યો તમારી 80 ટકા બીમારીઓ થઇ જશે ગાયબ

સરગવો એક એવું વૃક્ષ  છે જેના દરેક અંગો જેમ કે છાલ, પાન, મૂળ, ગુંદર ઔષધીય ગુણોથી ભરપુર હોય છે. સરગવો તેના ઔષધીય ગુણોને કારણે હાલના સમયમાં ખુબ જ લોકપ્રિય બની રહ્યો છે. સરગવાના સેવનથી થતા અદભુત ફાયદા જાણીને તમે પણ રહી જશો દંગ.

સરગવાના પાનનો પાવડર બનાવવાની રીત : સરગવાના પાન અને શીંગ બંનેનો પાવડર બનાવી શકાય છે, સરગવાના પાનાનો પાવડર બનાવવા માટે સરગવાના પાનને બરાબર સાફ કરીને સુકવી લો, ત્યારબાદ બરાબર ક્રશ કરીને પાવડર બનાવી લો. આ પાવડરને કાચના વાસણમાં ભરીને મૂકી દો. આ પાવડરને પાણી કે દૂધ સાથે પીવાથી ખુવ ફાયદો થાય છે. ચાલો જાણીએ સરગવાના પાવડરના સેવનથી થતા ફાયદા વિષે.

રોગપ્રતિકાર ક્ષમતા મજબુત કરે : સરગવામાં રહેલા આ પોષક તત્વોના કારણે તેનું સેવન કરવાથી શરીરીની ઈમ્યુંનીટી વધે છે. સરગવાના પાન અને તેની શિંગોનો પાવડર કરીને પાણી સાથે સેવન કરવાથી શરીરની રોગપ્રતિકાર ક્ષમતા મજબુત થાય છે. સરગવાની છાલને પાણીમાં ઘસીને તેને એક-બે ટીપા નાકમાં નાખવાથી તથા તેનું સેવન કરવથી ટાઈફોડ તાવ ઉતરે છે.

કેન્સર : સરગવાના પાનમાં પોલીફેનોલ્સ અને પોલીફલોનોઈડસ હોય છે જે એન્ટી કેન્સર અને એન્ટી ટ્યુમર ગુણ હોય છે જે કેન્સરની જીવલેણ બીમારીમાં રાહત આપે છે, સરગવાના પાઉડરના સેવનથી કેન્સર જેવી બીમારીને દુર કરી શકાય છે. લીવર કેન્સરની બીમારીમાં સરગવાની છાલનો ઉકાળો બનાવીને પીવાથી રાહત થાય છે.

એનીમીયા : સરગવામાં આયર્નનું પ્રમાણ સારું એવું હોય છે, માટે તેનું સેવન કરવાથી શરીરમાં હિમોગ્લોબીનની ઉણપ દુર થાય છે, સાથે શરીરમાં નવું લોહી બને છે. સરગવાની છાલ અથવા તેના પાનના પાવડરનું સેવન કરવાથી એનીમીયાની સમસ્યા દુર થાય છે.

શરીરનું વજન ઘટાડે : સરગવાની શીંગનો ઉકાળો કરીને સેવન કરવાથી શરીરમાં જામેલી ચરબીને દુર કરી શકાય છે. સરગવાની શિંગોના નાના ટુકડા કરીને એક ગ્લાસ પાણીમાં નાખી ધીમા તાપે ગરમ કરીને, જ્યાં સુધી પાણી અડધું રહે ત્યાં સુધી ઉકાળો. ત્યારબાદ તેમાં ધાણાજીરું અને હળદર નાખો. આ ઉકાળાને નિયમિત સવારે ખાલી પેટ પીવાથી શરીરનું વજન ઘટાડી શકાય છે.

હાડકાને મજબુત બનાવે : સરગવાનું નિયમિત સેવન કરવાથી શરીરના હાડકાને મજબુત બનાવી શકાય છે. સરગવામાં કેલ્શિયમ, મેગ્નેશીયમ અને ફોસ્ફરસ વધારે માત્રામાં મળી આવે છે. જે હાડકા માટે ખુબ જ જરૂરી પોષક તત્વો માનવામાં આવે છે.

સાંધાના દુખાવામાં : સાંધાના દુખાવામાં સરગવાનું સેવન ખુબ જ લાભદાયી સાબિત થાય છે. સરગવાની શીંગોના બીજના તેલનો માલીશ કરવાથી સાંધાના દુખાવામાં રાહત થાય છે. સરગવાની છાલના ઉપયોગથી વાની સમસ્યા અને યકૃતના રોગોમાં ફાયદાકારક થાય છે. સરગવાના ગુંદરનો લેપ કરવાથી ગઠીયો મટે છે.

ડાયાબીટીસ : સરગવામાં એન્ટી ડાયાબીટીક ગુણ હોય છે જે લોહીમાં શુગરના લેવલને નિયંત્રણમાં રાખે છે. માટે જ સરગવાના સેવનથી ડાયાબીટીસની સમસ્યામાં રાહત આપે છે.

આંખોની દ્રષ્ટી વધારે : સરગવાનું સેવન કરવાથી આંખોની સમસ્યામાં ફાયદો થાય છે. સરગવામાં બીટા કેરોટીનનું પ્રમાણ હોય છે જે અન્ખોની દ્રષ્ટી વધારે છે. જે લોકોને આંખોની દ્રષ્ટી નબળી હોય તેમના માટે સરગવો લાભદાયી બને છે.

હાઈ બ્લડપ્રેશર : સરગવામાં વધારે પ્રમાણમાં પોટેશિયમની માત્રા મળી આવે છે જે હાઈ બ્લડપ્રેશરની સમસ્યાને નિયંત્રણમાં રાખે છે. હાઈ બ્લડપ્રેશરની સમસ્યા વાળા લોકોએ ખોરાકમાં સરગવાનો સમાવેશ કરવો જોઈએ. સવાર-સાંજ એક નાની વાટકી સરગવાનો રસ પીવાથી પણ હાઈ બ્લડપ્રેશરની સમયમાં ફાયદો થાય છે.

પેટની સમસ્યા : સરગવાના સેવનથી પેટની મોટાભાગની સમસ્યા દુર કરી શકાય છે. સરગવાના પાનને પાણી સાથે વાટીને ગરમ કરી તેનો પેટ ઉપર લેપ કરવાથી પેટનો દુખાવો દુર થાય છે. સરગવાનું શાક બનાવીને ખાવાથી પેટના આંતરડાના કીડા નાશ પામે છે અને પેટની ઘણી બધી સમસ્યાઓ દુર કરે છે.

થાઈરોઈડની  : થાઈરોઈડની સમસ્યામાં પણ સરગવાની શીંગનું સેવન ફાયદાકારક બને છે. જેમની થાઈરોઈડ ગ્લેન્ડ વધારે સક્રિય હોય તેમને સરગવાની શિંગનું સેવન કરવાથી થાઈરોઈડનો સ્ત્રાવ ઓછો થાય છે અને આ સમસ્યામ ફાયદો થાય છે.

સરગવાનું સેવન બાળકો માટે પણ ફાયદાકારક સાબિત થાય છે. ગર્ભવતી મહિલાઓએ પોતાના ભોજનમાં સરગવાનું સેવન કરવાથી જન્મનાર બાળકમાં કેલ્શિયમની માત્ર હોય છે અને બાળક તંદુરસ્ત રહે છે. સરગવાનું સેવન કરવાથી શારીરીક શક્તિની સમસ્યાને દુર કરી શકાય છે. મહિલાઓની માસિક ધર્મની તકલીફ તકલીફને દુર કરવા માટે સરગવાનું સેવન ઉપયોગી થાય છે. સરગવાનું સેવન કરવાથી પુરુષોમાં શુક્રાણુંની સંખ્યા વધે છે. સરગવો શુક્રાણુંની સંખ્યા વધારવાની સાથે તેની ગુણવત્તા પણ સુધારે અને વીર્યને ઘટ્ટ બનાવે છે.

આવી રીતે, સરગવો તથા તેના દરેક અંગો શરીર માટે ખુબ જ ઉપયોગી ઔષધ સમાન છે. તેના ઉપયોગથી ઉપરોક્ત તમામ બીમારીઓ અને બીજી અનેક બીમારીઓ ઠીક થાય છે. આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ખુબ જ ઉપયોગી થાય અને તમારી બીમારીઓમાં રાહત અપાવે. આ ઉપયોગી માહિતીને જરૂર શેર કરવા વિનતી.

ShareTweetPin
Editorial Team

Editorial Team

udaantimesnews.com એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે. ડિજિટલ માધ્યમથી ગુજરાત અને વિદેશમાં વસતા લોકો માટે હકારાત્મક વિચાર અને દેશ પ્રત્યેની સાચી ઓળખ પહોંચાડવા Gujaratime.com લોકોના માધ્યમ તરીકે આગળ વધી રહ્યું છે.

Related Posts

5 મહારોગ નુ દુશ્મન છે આ ફળ, કોઈ દિવસ આ પાંચ રોગો નહિ થાય
ઘરેલું ઉપચાર

5 મહારોગ નુ દુશ્મન છે આ ફળ, કોઈ દિવસ આ પાંચ રોગો નહિ થાય

February 3, 2023
કોરોનાને લઇ 1 જાન્યુઆરી 2023થી દેશમાં ફરજિયાત લાગુ પડશે આ નિયમ
આરોગ્ય

કોરોનાને લઇ 1 જાન્યુઆરી 2023થી દેશમાં ફરજિયાત લાગુ પડશે આ નિયમ

December 29, 2022
આ બે નિયમ આજથી પાળવાનું શરુ કરી દ્યો તમારી 80 ટકા બીમારીઓ થઇ જશે ગાયબ
ઘરેલું ઉપચાર

આ બે નિયમ આજથી પાળવાનું શરુ કરી દ્યો તમારી 80 ટકા બીમારીઓ થઇ જશે ગાયબ

December 29, 2022
લીવરને 100 વર્ષ સુધી તંદુરસ્ત રાખવું હોય તો આ 7 વસ્તુ આજ થી જ ખાવાનું બંધ કરી દેજો
આરોગ્ય

લીવરને 100 વર્ષ સુધી તંદુરસ્ત રાખવું હોય તો આ 7 વસ્તુ આજ થી જ ખાવાનું બંધ કરી દેજો

December 27, 2022
બાળકો અને યુવાનો ને 100 વર્ષ સુધી આંખોના નંબર નહી આવે
ઘરેલું ઉપચાર

બાળકો અને યુવાનો ને 100 વર્ષ સુધી આંખોના નંબર નહી આવે

December 27, 2022
બહાર જમવાના શોખીન હોવ તો આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ
ઘરેલું ઉપચાર

બહાર જમવાના શોખીન હોવ તો આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

December 26, 2022
Next Post
મહિલા દિવસ પર મહિલાઓને આપી ભેટ, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે 29 મહિલાઓને નારી શક્તિ પુરસ્કાર આપ્યો

મહિલા દિવસ પર મહિલાઓને આપી ભેટ, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે 29 મહિલાઓને નારી શક્તિ પુરસ્કાર આપ્યો

માતા-પિતાના આ શબ્દો બાળકનું દિલ તોડી નાખે છે, મોઢું ખોલતા પહેલા જરૂર વિચારજો

માતા-પિતાના આ શબ્દો બાળકનું દિલ તોડી નાખે છે, મોઢું ખોલતા પહેલા જરૂર વિચારજો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

લગ્નમાં આ ઘરેલૂ ઉપાયોથી ચમકાવો ચહેરો અને વાળ, આ છે વેડિંગ સ્પેશ્યલ

લગ્નમાં આ ઘરેલૂ ઉપાયોથી ચમકાવો ચહેરો અને વાળ, આ છે વેડિંગ સ્પેશ્યલ

November 8, 2022
કિડની ખરાબ થવાને કારણે શરીરમાં જોવા મળે છે આ 5 સંકેત

કિડની ખરાબ થવાને કારણે શરીરમાં જોવા મળે છે આ 5 સંકેત

March 29, 2022
Ratan Tata's message

થાળીમાં વધેલું ભોજન છોડતા પહેલા રતન તાતાના આ સંદેશ વિશે જરૂર જાણો

October 9, 2020

Popular Stories

  • આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    મરી જાવ તો પણ આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    0 shares
    Share 0 Tweet 0
  • સવારે નરણે કોઠે બાળકો અને યુવાનો આ પીઓ 100 વર્ષ સુધી આંખોના નંબર નહી આવે

    0 shares
    Share 0 Tweet 0
  • ટોઇલેટમાં આ બે પોઈન્ટ દબાવી રાખો આંતરડામાંથી બધો જ કચરો નીકળી જશે બહાર

    0 shares
    Share 0 Tweet 0
  • જો તમારા શરીરમાં આવા અમુક લક્ષણો દેખાય તો તમારે સમજી જવું કે તમારું લીવર ખરાબ થઇ રહ્યું છે

    0 shares
    Share 0 Tweet 0
  • ભવિષ્યમાં કેન્સરથી બચવું હોય તો આ 3 શાકભાજી ને અવશ્ય વિચારીને ખાજો

    0 shares
    Share 0 Tweet 0
Ayurveda Times

Ayurveda Times એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

More »

Recent Posts

  • 5 મહારોગ નુ દુશ્મન છે આ ફળ, કોઈ દિવસ આ પાંચ રોગો નહિ થાય
  • તમારાં ઘરમાં આવા લોટની રોટલી બને છે ? બનતી હોય તો આજથી જ ખાવાનું બંધ કરી દો
  • સવારે ઉઠીને આટલું કરશો તો ક્યારેય આંખોમાં નંબર નહિ આવે

Categories

  • Cooking
  • Lifestyle
  • Travel
  • Uncategorized
  • આરોગ્ય
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ધર્મ દર્શન
  • ફિટનેસ
  • સમાચાર
  • સ્માર્ટ ગૃહિણી

Important Links

  • About US
  • Contact US
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

No Result
View All Result
  • Home
  • આરોગ્ય

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In