Ayurveda Times
No Result
View All Result
  • Login
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
No Result
View All Result
Ayurveda Times
No Result
View All Result
Home આરોગ્ય

જો દવાખાનામાં જવું ન હોય તો મહિનામાં માત્ર બે થી ત્રણ વાર જરૂર કરો આ ફળનું સેવન

Editorial Team by Editorial Team
March 29, 2022
Reading Time: 1 min read
0
જો દવાખાનામાં જવું ન હોય તો મહિનામાં માત્ર બે થી ત્રણ વાર જરૂર કરો આ ફળનું સેવન
Share on FacebookShare on Twitter

અંજીર એક એવું ફળ છે જેને ફળ અને ડ્રાયફ્રુટ બંને સ્વરૂપે ખાઈ શકાય છે. અંજીરનું ફળ તો ઘણા ઓછા લોકોએ જોયું હશે, પરંતુ ડ્રાયફ્રુટ નામે તમે જરૂર ખાધું હશે. અંજીર એ સ્વાદમાં ટેસ્ટી અને પોષક તત્વોથી ભરપુર ફળ છે. અંજીરએ ખુબ જ મીઠું ફળ છે, જેમાં નેચરલ સુગર માત્ર વધારે હોય છે. અંજીરમાં ભરપુર માત્રામાં વિટામીન-A, વિટામીન-C, વિટામીન-B અને વિટામીન-K હોય છે સાથે પોટેશિયમ, મેગ્નેશિયમ, ઝીંક, કોપર, આયર્ન અને કેલ્શિયમ હોય છે.

RELATED POSTS

કોરોનાને લઇ 1 જાન્યુઆરી 2023થી દેશમાં ફરજિયાત લાગુ પડશે આ નિયમ

આ બે નિયમ આજથી પાળવાનું શરુ કરી દ્યો તમારી 80 ટકા બીમારીઓ થઇ જશે ગાયબ

લીવરને 100 વર્ષ સુધી તંદુરસ્ત રાખવું હોય તો આ 7 વસ્તુ આજ થી જ ખાવાનું બંધ કરી દેજો

અંજીરએ એન્ટીઓક્સીડેન્ટ નો બેસ્ટ સોર્સ છે. અંજીરએ ફાયબર, વિટામીન અને મિનરલ્સનો ખુબ જ મોટો સ્ત્રોત હોવાથી લોકો વર્ષોથી પોતાના ડાયટ પ્લાનમાં આનો સમાવેશ કરે છે. અંજીર એ એક એવું ફળ છે જે ફળના રૂપમાં ખવાય છે અને સુકાયા બાદ તે સ્વાથ્ય માટે ખુબ જ ગુણકારી હોય છે. અંજીરને ફળ અને ડ્રાયફ્રુટ બને રીતે ખાઈ શકાય છે. આજના આ આર્ટીકલમાં અમે તમને અંજીર ખાવાથી થતા અનેક ફાયદા વિષે જણાવીશું.

અંજીરનું સેવન લોહીના શુદ્ધીકરણ અને લોહીનીવૃદ્ધિ માટે ઉત્તમ માનવામાં આવે છે. રોજરાત્રે ત્રણ નંગ અંજીર અને કાળી દ્રાક્ષ લઈને, એક ગ્લાસ દુધમાં ઉકાળીને દૂધ પી જવું અને અંજીર, દ્રાક્ષ ખાઈ જવા. આમ કરવાથી લોહીનીશુદ્ધિ થાય છે. અંજીરને લોહી વધારનાર પણ માનવામાં આવે છે.

અંજીરનું સેવન કરવાથી હાર્ટ માટે ફાયદાકારક બને છે. શરીરમાં ફ્રી–રેડિકલ્સ બનવાની સાથે હદયની કોરોનરી ધમનીઓ જામ થઇ જાય છે, જેથી હદયને લગતી બીમારીઓ થાય છે. અંજીરમાં મળતા આ એન્ટીઓક્સીડેન્ટના ગુણ ફ્રી–રેડિકલ્સને ખતમ કરીને હાર્ટને સુરક્ષિત રાખે છે. સાથે જ અંજીરમાં ઓમેગા-3 અને ઓમેગા-6 ફેટી એસિડના ગુણ હોય છે જે હાર્ટને હેલ્થી રાખવામાં મદદ કરે છે અને બીજી અનેક બીમારીઓ દુર કરે છે.

અંજીરનો મળતો ફાયબર ગુણ એ પાચનતંત્ર માંથી પણ એક્સ્ટ્રા કોલેસ્ટ્રોલને દુર કરે છે. અંજીરમાં પેક્ટીન નામનું સોલ્યુબલ ફાયબર હોય છે જે કોલેસ્ટ્રોલના લેવલને ઓછુ કરવામાં મદદ કરે છે અને શરીમાં કોલેસ્ટ્રોલનું પ્રમાણ ઘટાડે છે. જેનાથી હૃદયના રોગોનું જોખમ ઘણું ઓછુ થાય છે. અંજીરના સેવનથી બ્લડપ્રેશર કંટ્રોલ રાખી શકાય છે. અંજીરમાં હાજર પોટેશિયમ અને ફાયબર બંને હાય બ્લડપ્રેશરને કંટ્રોલ કરવામાં મદદ કરે છે.

કબજીયાતની સમસ્યામાં અંજીરનું સેવન કરવાથી ફાયદો થાય છે. અંજીરમાં ભરપુર માત્રામાં ડાયટ્રી ફાયબર હોય છે જે પેટ સાફ કરવામાં મદદ કરે છે. 2-3 અંજીરને રાતભર પાણીમાં પલાળી સવારે ખાવાથી પાચનતંત્રન માટે ખુબ જ લાભદાયી બને છે, અને કબજીયાતની સમસ્યા પણ દુર થાય છે.

અન્જીરનું સેવન હાડકાને મજબુત બનાવે છે, અંજીરમાં કેલ્શિયમ,પોટેશિયમ અને મેગ્નેશિયમ ભરપુર માત્રામાં હોય છે. જે હાડકાને મજબુત બનાવવા માટે ખુબ જ જરૂરી છે. કેલ્શિયમથી ભરપુર અંજીર હાડકાને સ્ટ્રોંગ અને મજબુત બનાવે છે.

ક્ષયની બીમારીને ભારતમાં મોટી બીમારી માનવામાં આવે છે. ક્ષયરોગની બીમારી વાળી વ્યક્તિએ નિયમિતપણે 1 અંજીરના સેવનથી ખુબ જ ફાયદો થાય છે.

અજીરમાં પોટેશિયમ અને વીટામીન-C હોય છે જે વાળનો વિકાસ કરે છે અને વાળાને ખરત અટકાવે છે. અંજીરના સેવનથી રક્તનો વાળને પોષણ મળે અને વાળ ચમકીલા કાળા અને મજબુત થાય છે. અંજીર વાળના વિકાસ માટે ખુબ જ ફાયદાકારક છે.

અંજીરમાં રહેલા વિટામીન અને પોષક તત્વો આંખો માટે ખુબ જ ઉપયોગી છે. હેલ્ધી આંખો માટે અંજીરનું સેવન કરવું ખુબ જ ફાયદાકારક છે. અંજીરમાં મળી આવતા પોષક તત્વો આંખોનું તેજ વધારે છે. તાજા અંજીરને ધોઈ અને પીસીને તેની પેસ્ટ બનાવો. આ પેસ્ટ ચેહરા પર લાગવાવથી ચેહરો ખીલી ઉઠે છે. આ પેસ્ટ સ્કાબ જેવું કામ કરે છે અને ચેહરા પરની મૃત દુએ કરે છે અને ચેહરાની રોનક વધારે છે.

નિયમિતપણે અંજીરના સેવનથી શરીરનું વજન ઘટાડી શકાય છે. અંજીરના સેવનથી તમે શરીરની વધારાની ચરબીને દુર કરી વજન ઘટાડી શકો છો. અંજીરમાં ફાયબરનું પ્રમાણ વધારે હોય છે, અને ફાયબરયુક્ત ખોરાક ખાવાથી વજન ઘટાડી શકાય છે. નિયમિત સવારે એક અંજીરના સેવનથી પણ વજન ઘટાડી શકાય છે.

શરીરમાં આયર્નની ઉણપ હોય છે ત્યારે વ્યક્તિને એનીમીયા થાય છે. સુકા અંજીરએ આયર્નનો મુખ્ય સ્ત્રોત છે અને તેના સેવનથી હિમોગ્લોબિનનું સ્તર વધે છે. અંજીર ખાવાથી શરીરમાં આયર્નની માત્ર વધે છે અને એનીમિયા જેવી બીમારીમાં રાહત આપે છે.

આમ, અંજીર સ્વાથ્ય અંતે ખુબ જ ઉપયોગી ફળ છે. આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ખુબ જ ઉપયોગી થાય અને તમારી બીમારીઓમાં રાહત અપાવે. આ ઉપયોગી માહિતીને જરૂર શેર કરવા વિનંતી.

Tags: Health Benefits of Figઅંજીરઅંજીર ખાવાથી થતા અનેક ફાયદા
ShareTweetPin
Editorial Team

Editorial Team

udaantimesnews.com એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે. ડિજિટલ માધ્યમથી ગુજરાત અને વિદેશમાં વસતા લોકો માટે હકારાત્મક વિચાર અને દેશ પ્રત્યેની સાચી ઓળખ પહોંચાડવા Gujaratime.com લોકોના માધ્યમ તરીકે આગળ વધી રહ્યું છે.

Related Posts

કોરોનાને લઇ 1 જાન્યુઆરી 2023થી દેશમાં ફરજિયાત લાગુ પડશે આ નિયમ
આરોગ્ય

કોરોનાને લઇ 1 જાન્યુઆરી 2023થી દેશમાં ફરજિયાત લાગુ પડશે આ નિયમ

December 29, 2022
આ બે નિયમ આજથી પાળવાનું શરુ કરી દ્યો તમારી 80 ટકા બીમારીઓ થઇ જશે ગાયબ
ઘરેલું ઉપચાર

આ બે નિયમ આજથી પાળવાનું શરુ કરી દ્યો તમારી 80 ટકા બીમારીઓ થઇ જશે ગાયબ

December 29, 2022
લીવરને 100 વર્ષ સુધી તંદુરસ્ત રાખવું હોય તો આ 7 વસ્તુ આજ થી જ ખાવાનું બંધ કરી દેજો
આરોગ્ય

લીવરને 100 વર્ષ સુધી તંદુરસ્ત રાખવું હોય તો આ 7 વસ્તુ આજ થી જ ખાવાનું બંધ કરી દેજો

December 27, 2022
બાળકો અને યુવાનો ને 100 વર્ષ સુધી આંખોના નંબર નહી આવે
ઘરેલું ઉપચાર

બાળકો અને યુવાનો ને 100 વર્ષ સુધી આંખોના નંબર નહી આવે

December 27, 2022
બહાર જમવાના શોખીન હોવ તો આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ
ઘરેલું ઉપચાર

બહાર જમવાના શોખીન હોવ તો આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

December 26, 2022
કબજિયાત માટે એક્યુપ્રેશર પદ્ધતિ
ઘરેલું ઉપચાર

ટોઇલેટમાં આ બે પોઈન્ટ દબાવી રાખો આંતરડામાંથી બધો જ કચરો નીકળી જશે બહાર

December 26, 2022
Next Post
ત્રણ ત્રણ સરકારી નોકરી છોડીને સની દેઓલની ફિલ્મ જોઈને પસંદ કર્યું પોતાનું લક્ષ્ય, બન્યો આઈપીએસ અધિકારી

ત્રણ ત્રણ સરકારી નોકરી છોડીને સની દેઓલની ફિલ્મ જોઈને પસંદ કર્યું પોતાનું લક્ષ્ય, બન્યો આઈપીએસ અધિકારી

આયુર્વેદ અનુસાર બપોરે સૂવુ યોગ્ય છે કે અયોગ્ય? જાણો કયા લોકોએ બપોરે ઉંઘ ન લેવી જોઈએ

આયુર્વેદ અનુસાર બપોરે સૂવુ યોગ્ય છે કે અયોગ્ય? જાણો કયા લોકોએ બપોરે ઉંઘ ન લેવી જોઈએ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

જો તમે આ રીતે લીંબુ પાણી બનાવશો તો 2 થી ૩ જ અઠવાડિયામાં 5 કિલો વજન ઘટાડી શકશો

જો તમે આ રીતે લીંબુ પાણી બનાવશો તો 2 થી ૩ જ અઠવાડિયામાં 5 કિલો વજન ઘટાડી શકશો

October 30, 2022
ક્રિસ્પી કોર્ન સમોસા | Crispy Corn Samosa

ક્રિસ્પી કોર્ન સમોસા | Crispy Corn Samosa

July 15, 2021
લીવરને 100 વર્ષ સુધી તંદુરસ્ત રાખવું હોય તો આ 7 વસ્તુ આજ થી જ ખાવાનું બંધ કરી દેજો

લીવરને 100 વર્ષ સુધી તંદુરસ્ત રાખવું હોય તો આ 7 વસ્તુ આજ થી જ ખાવાનું બંધ કરી દેજો

December 27, 2022

Popular Stories

  • આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    મરી જાવ તો પણ આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    0 shares
    Share 0 Tweet 0
  • સવારે નરણે કોઠે બાળકો અને યુવાનો આ પીઓ 100 વર્ષ સુધી આંખોના નંબર નહી આવે

    0 shares
    Share 0 Tweet 0
  • ટોઇલેટમાં આ બે પોઈન્ટ દબાવી રાખો આંતરડામાંથી બધો જ કચરો નીકળી જશે બહાર

    0 shares
    Share 0 Tweet 0
  • જો તમારા શરીરમાં આવા અમુક લક્ષણો દેખાય તો તમારે સમજી જવું કે તમારું લીવર ખરાબ થઇ રહ્યું છે

    0 shares
    Share 0 Tweet 0
  • ભવિષ્યમાં કેન્સરથી બચવું હોય તો આ 3 શાકભાજી ને અવશ્ય વિચારીને ખાજો

    0 shares
    Share 0 Tweet 0
Ayurveda Times

Ayurveda Times એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

More »

Recent Posts

  • સવારે ઉઠીને આટલું કરશો તો ક્યારેય આંખોમાં નંબર નહિ આવે
  • વિટામીન B-12 ની ઉણપ હોય તો ઘરે જ બનાવો આ દેશી દવા આજીવન તકલીફ નહિ થાય
  • આજે વસંત પંચમી ભૂલથી પણ ન કરવા જોઈએ આ ચાર કામ, નહીંતર જીવનભર રહેશે પસ્તાવો

Categories

  • Cooking
  • Lifestyle
  • Travel
  • Uncategorized
  • આરોગ્ય
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ધર્મ દર્શન
  • ફિટનેસ
  • સમાચાર
  • સ્માર્ટ ગૃહિણી

Important Links

  • About US
  • Contact US
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

No Result
View All Result
  • Home
  • આરોગ્ય

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In