Ayurveda Times
No Result
View All Result
  • Login
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
No Result
View All Result
Ayurveda Times
No Result
View All Result
Home આરોગ્ય

આ ફળમાં છે શરીરની દરેક સમસ્યાનું સમાધાન, આયુર્વેદિક દવાઓમાં થાય છે તેનો ખુબ જ ઉપયોગ

Editorial Team by Editorial Team
March 29, 2022
Reading Time: 1 min read
0
આ ફળમાં છે શરીરની દરેક સમસ્યાનું સમાધાન, આયુર્વેદિક દવાઓમાં થાય છે તેનો ખુબ જ ઉપયોગ
Share on FacebookShare on Twitter

આજના આર્ટીકલમાં અમે વાત કરવાના છીએ બહેડા ફળના આયુર્વેદિક ફાયદા વિષે. વસંત ઋતુમાં બહેડાના ઝાડમાંથી પાંદડા પડ્યા પછી તેના ઉપર નવી ડાળીઓ બહાર આવે છે. ઉનાળાની ઋતુના આગમન સુધી આ ડાળી સાથે ફૂલો ખીલે છે. તેના ફળ વસંત ઋતુના પહેલા સુધીમાં પાકે છે. બહેડાના ફળોની છાલ કફનાશક હોય છે. તે ગળા અને શ્વાસની નળીને લગતા રોગોમાં ખૂબ અસર કરે છે. બહેડા એ ત્રિફળાનો એક ભાગ છે. બહેડા શરીરના ત્રણ રોગ જેમ કે વાત, પિત્ત અને કફને સંતુલિક કરવામાં ખુબ જ સહાયક છે.

RELATED POSTS

5 મહારોગ નુ દુશ્મન છે આ ફળ, કોઈ દિવસ આ પાંચ રોગો નહિ થાય

કોરોનાને લઇ 1 જાન્યુઆરી 2023થી દેશમાં ફરજિયાત લાગુ પડશે આ નિયમ

આ બે નિયમ આજથી પાળવાનું શરુ કરી દ્યો તમારી 80 ટકા બીમારીઓ થઇ જશે ગાયબ

બહેડા એ આયુર્વેદની ખાસ ઔષધી છે. જે કબજિયાત, ઝાડાથી લઈને તાવને મટાવામાં મદદરૂપ થઈ શકે છે. આયુર્વેદમાં આ જડી-બુટ્ટીનો પ્રયોગ સદીઓથી થઈ રહ્યો છે. જાણકારી માટે તમને જણાવી દઈએ કે બહેડા આયુર્વેદિક જડી-બુટ્ટી ત્રિફળાનો મુખ્ય અવયવોમાંથી એક છે, જ્યારે અન્ય બેમાં આંમળા અને હરડે સામેલ છે. ચાલો જાણીએ બહેડાના અગણિત ફાયદા વિશે.

બહેડા પેટને લગતી તમામ પ્રકારની સમસ્યાઓ દૂર કરવામાં લાભદાયી છે. આયુર્વેદમાં બહેડાને તમામ પ્રકારની હેલ્થને લગતી તકલીફો દૂર કરવા માટે કારગર માનવામાં આવે છે. ભારતમાં પણ ડાયરિયાના દર્દી પર તેનું અધ્યયન કરવામાં આવ્યું છે અને અસરકારક માનવામાં આવ્યું છે. બહેડાનું ફળ પેટનો દુખાવો, અપચો, ઉલટી, ઝાડા, કબજિયાત અને સોજાને ઘટાડવામાં મદદરૂ જણાવવામાં આવ્યું છે. પરંપરાગત રીતે તેનો ઉપયોગ ગેસ્ટ્રિક અલ્સરની સારસંભાળમાં કરવામાં આવ્યો છે.

બ્લડ શુગર લેવલને નિયંત્રિત કરે છે. બહેડા ફળનું અર્ક ઈન્સુલિનના સ્તરમાં સુધારો કરે છે.  પ્રાણીઓ પર કરવામાં આવેલા એક અભ્યાસ દ્વારા જાણવા મળ્યું છે કે બહેડા ડાયાબિટીસના દર્દીઓ માટે પણ અસરકારક માનવામાં આવે છે. તેનો ઉપયોગ અલ્સર માટે એક કુદરતી ઉપાય તરીકે પણ કરી શકાય છે. વજન ઘટાડવું અને રોગપ્રતિકારક શક્તિ વધારવામાં પણ મદદગાર છે.

બહેડાના બીજનું તેલ ગઠિયા વામાં અસરકારક હોવાનું ગણાય છે. આ સિવાય એક અધ્યયનમાં એ પણ જાણવા મળી આવ્યું છે કે બહેડા કિડનીની પથરીની સારવારમાં અસરકારક છે અને તે કિડનીના બધા કાર્યમાં સુધારો કરી શકે છે.

શ્વાસની સમસ્યા સૌથી વધું કફ વધવાને લીધે થાય છે જેમાં શ્વાસ નળીમાં કફ એકઠો થવાનું શરૂ થાય છે. બહેડામાં કફ શામક ગુણ મળી આવે છે. સાથે જ તે ગરમ હોવાના કારણે આ કફને ઓગાળીને આરામ આપવામાં મદદરૂપ થાય છે. બહેડાને થોડા ઘીમાં પકાવીને ખાવાથી ગળામાં દુખાવો અથવા ગળા જેવા રોગો મટે છે.

સફેદ વાળની ​​સમસ્યા બહેડા દ્વારા દૂર કરી શકાય છે. આ સિવાય તે હૃદય અને લીવર માટે ફાયદાકારક હોવાનું પણ કહેવામાં આવે છે. આ ફળની મીંગી મોતિયાને દૂર કરવામાં મદદગાર છે જ્યારે તેની છાલ એનિમિયા, કમળો અને રક્તની ઉઁણપ માટે ફાયદાકારક હોવાનું કહેવાય છે.

બહેડાની છાલને ખાંડ, કેન્ડી અથવા મધ સાથે લેવાથી આંખોની રોશની સુધરે છે. જ્યારે પણ તમને તમારી આંખોમાં દુખાવો થાય છે ત્યારે તમે તેને પી શકો છો. બહેડાના બીજને પીસીને પાણી સાથે પીવાથી હાથ-પગની બળતરામાં રાહત મળે છે. બહેડાના પાવડર અને પેસ્ટ બનાવીને વાળના મૂળમાં લગાવવાથી વાળ કાળા થાય છે.

આમ બહેડા ખુબ જ ઉપયોગી આયુર્વેદિક ઔષધી છે. તેના ઉપયોગથી ઘણી બધી બીમારીને દુર રાખી શકાય છે. આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ઉપયોગી સાબિત થાય અને તમારી બીમારી દુર થાય. આ ઉપયોગી માહિતીને જરૂર શેર કરવા વિનંતી.

Tags: Health Benefits of Baheda
ShareTweetPin
Editorial Team

Editorial Team

udaantimesnews.com એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે. ડિજિટલ માધ્યમથી ગુજરાત અને વિદેશમાં વસતા લોકો માટે હકારાત્મક વિચાર અને દેશ પ્રત્યેની સાચી ઓળખ પહોંચાડવા Gujaratime.com લોકોના માધ્યમ તરીકે આગળ વધી રહ્યું છે.

Related Posts

5 મહારોગ નુ દુશ્મન છે આ ફળ, કોઈ દિવસ આ પાંચ રોગો નહિ થાય
ઘરેલું ઉપચાર

5 મહારોગ નુ દુશ્મન છે આ ફળ, કોઈ દિવસ આ પાંચ રોગો નહિ થાય

February 3, 2023
કોરોનાને લઇ 1 જાન્યુઆરી 2023થી દેશમાં ફરજિયાત લાગુ પડશે આ નિયમ
આરોગ્ય

કોરોનાને લઇ 1 જાન્યુઆરી 2023થી દેશમાં ફરજિયાત લાગુ પડશે આ નિયમ

December 29, 2022
આ બે નિયમ આજથી પાળવાનું શરુ કરી દ્યો તમારી 80 ટકા બીમારીઓ થઇ જશે ગાયબ
ઘરેલું ઉપચાર

આ બે નિયમ આજથી પાળવાનું શરુ કરી દ્યો તમારી 80 ટકા બીમારીઓ થઇ જશે ગાયબ

December 29, 2022
લીવરને 100 વર્ષ સુધી તંદુરસ્ત રાખવું હોય તો આ 7 વસ્તુ આજ થી જ ખાવાનું બંધ કરી દેજો
આરોગ્ય

લીવરને 100 વર્ષ સુધી તંદુરસ્ત રાખવું હોય તો આ 7 વસ્તુ આજ થી જ ખાવાનું બંધ કરી દેજો

December 27, 2022
બાળકો અને યુવાનો ને 100 વર્ષ સુધી આંખોના નંબર નહી આવે
ઘરેલું ઉપચાર

બાળકો અને યુવાનો ને 100 વર્ષ સુધી આંખોના નંબર નહી આવે

December 27, 2022
બહાર જમવાના શોખીન હોવ તો આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ
ઘરેલું ઉપચાર

બહાર જમવાના શોખીન હોવ તો આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

December 26, 2022
Next Post
આ રીતે તમે વાંસની ખેતીથી લાખોની કમાણી કરી શકો છો, સરકાર પણ આપે છે સબસિડી

આ રીતે તમે વાંસની ખેતીથી લાખોની કમાણી કરી શકો છો, સરકાર પણ આપે છે સબસિડી

કિડની ખરાબ થવાને કારણે શરીરમાં જોવા મળે છે આ 5 સંકેત

કિડની ખરાબ થવાને કારણે શરીરમાં જોવા મળે છે આ 5 સંકેત

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

શ્રાદ્ધમાં કાગડા ને જ દૂધ અને ખીર શા માટે ખવડાવામાં આવે છે બીજા કોઈને કેમ નહિ

શ્રાદ્ધમાં કાગડા ને જ દૂધ અને ખીર શા માટે ખવડાવામાં આવે છે બીજા કોઈને કેમ નહિ

September 15, 2022
ખેડૂતોને ડુંગળીની ઉપજ સારી થાય તેને ધ્યાનમાં રાખીને કૃષિ વૈજ્ઞાનિકોએ ડુંગળીની ખેતી માટે આપી આ ખાસ ટિપ્સ

ખેડૂતોને ડુંગળીની ઉપજ સારી થાય તેને ધ્યાનમાં રાખીને કૃષિ વૈજ્ઞાનિકોએ ડુંગળીની ખેતી માટે આપી આ ખાસ ટિપ્સ

January 29, 2022
મોગલમાંના આશીર્વાદથી આટલી રાશી ધરાવતા લોકોના ઘરે વધશે સુખ

મોગલમાંના આશીર્વાદથી આટલી રાશી ધરાવતા લોકોના ઘરે વધશે સુખ, ધન અને સંપતિ

August 30, 2022

Popular Stories

  • આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    મરી જાવ તો પણ આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    0 shares
    Share 0 Tweet 0
  • સવારે નરણે કોઠે બાળકો અને યુવાનો આ પીઓ 100 વર્ષ સુધી આંખોના નંબર નહી આવે

    0 shares
    Share 0 Tweet 0
  • ટોઇલેટમાં આ બે પોઈન્ટ દબાવી રાખો આંતરડામાંથી બધો જ કચરો નીકળી જશે બહાર

    0 shares
    Share 0 Tweet 0
  • જો તમારા શરીરમાં આવા અમુક લક્ષણો દેખાય તો તમારે સમજી જવું કે તમારું લીવર ખરાબ થઇ રહ્યું છે

    0 shares
    Share 0 Tweet 0
  • ભવિષ્યમાં કેન્સરથી બચવું હોય તો આ 3 શાકભાજી ને અવશ્ય વિચારીને ખાજો

    0 shares
    Share 0 Tweet 0
Ayurveda Times

Ayurveda Times એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

More »

Recent Posts

  • 5 મહારોગ નુ દુશ્મન છે આ ફળ, કોઈ દિવસ આ પાંચ રોગો નહિ થાય
  • તમારાં ઘરમાં આવા લોટની રોટલી બને છે ? બનતી હોય તો આજથી જ ખાવાનું બંધ કરી દો
  • સવારે ઉઠીને આટલું કરશો તો ક્યારેય આંખોમાં નંબર નહિ આવે

Categories

  • Cooking
  • Lifestyle
  • Travel
  • Uncategorized
  • આરોગ્ય
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ધર્મ દર્શન
  • ફિટનેસ
  • સમાચાર
  • સ્માર્ટ ગૃહિણી

Important Links

  • About US
  • Contact US
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

No Result
View All Result
  • Home
  • આરોગ્ય

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In