Ayurveda Times
No Result
View All Result
  • Login
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
No Result
View All Result
Ayurveda Times
No Result
View All Result
Home આરોગ્ય

શરદી-ખાંસી, કફ, નાક વહેવું, જેવા લક્ષણનો રામબાણ ઈલાજ છે આ ઘરેલું ઉપચાર, 100 ટકા મળશે રાહત

Editorial Team by Editorial Team
March 29, 2022
Reading Time: 1 min read
0
શરદી-ખાંસી, કફ, નાક વહેવું, જેવા લક્ષણનો રામબાણ ઈલાજ છે આ ઘરેલું ઉપચાર, 100 ટકા મળશે રાહત
Share on FacebookShare on Twitter

ઘણી વાર ઋતુ પરિવર્તનના કારણે શરદી-ખાંસી થવી એ સામાન્ય વાત છે. શરદી-ખાંસી સામાન્ય રીતે કોઈપણ ઋતુમાં થાય છે. આ સ્થિતિમાં શરદી-ખાંસીથી બચવા આપણે હંમેશા પોતાની ખાણી-પીણીને ઋતુ અનુકૂળ લેવી પડે છે. શરદી-ખાંસી એક પ્રકારનું સંક્રમણ છે, જે અનેક પ્રકારના વાયરસનું કારણ હોય છે. સામાન્ય રીતે શરદી-ખાંસી ઘરેલું ઉપાયો દ્વારા મટાડી શકાય છે.

RELATED POSTS

5 મહારોગ નુ દુશ્મન છે આ ફળ, કોઈ દિવસ આ પાંચ રોગો નહિ થાય

કોરોનાને લઇ 1 જાન્યુઆરી 2023થી દેશમાં ફરજિયાત લાગુ પડશે આ નિયમ

આ બે નિયમ આજથી પાળવાનું શરુ કરી દ્યો તમારી 80 ટકા બીમારીઓ થઇ જશે ગાયબ

શરદી-ખાંસીના કેટલાક સામાન્ય કારણ જેવા, માથામાં દુખાવો થવો, નાક વહેવું, તીવ્ર તાવ, કફ, આંખમાં ખંજવાળ આવવી, ગળામાં ખરાશ, વગેરે છે. જરૂરી છે કે આપણે શરદી-ખાંસીનો ઈલાજ જલ્દીથી જલ્દી કરી લઈએ, કારણ કે આથી અન્ય ઘણાં પ્રકારના સંક્રમણ પેદા થઈ શકે છે, જેમ કે ગળું ખરાબ, બ્રોંકાઈટિલ અને ન્યુમોનિયા વગેરે. શરદી-ખાંસીના લક્ષણોને મટાડવા માટે તમે અનેક આવા અસરકારક ઘરેલુ ઉપચારનો ઉપયોગ કરી શકો છો.

લસણ :  1-2 લસણની કળી અને 1 ચમચી મધ લો, સૌથી પહેલા લસણને ફોલી પછી તેને મધ સાથે લગાવીને ખાવ. લસણનો ઉપયોગ અઠવાડિયા બે વાર જરૂર કરો, લસણ રસોડામાં હાજર એક સામાન્ય સામગ્રી છે જેમાં અનેક લાભદાયી ગુણ હાજર હોય છે. રિસર્ચ પ્રમાણે, લસણના ઉપયોગથી ખૂબ જલ્દી આરામ મળે છે. તેમાં એન્ટીમાઈક્રોબિયલ અને એન્ટીવાયરલ ગુણ પણ હોય છે જે શરદી-ખાંસી કરનારા વાયરસને મારે છે અને લક્ષણોથી રાહત આપવામાં મદદ કરે છે.

મધ : મધમાં એન્ટીવાઈરસ ગુણ હાજર હોય છે. આ ખાંસી અને ખરાશનો ઈલાજ કરવા માટે ઉત્તમ પ્રભાવી ઉપાય છે. તેના એન્ટીઓક્સીડેન્ટ ગુણ રોગપ્રતિકારક ક્ષમતાને વાયરસથી લડવામાં મદદ કરે છે. અથવા શરદી-ઉધરસ કરનારા બેક્ટેરીયાના ખતમ કરે છે. સારૂ પરિણામ મેળવવા માટે કાચુ અથવા ઓર્ગેનિક મધનો ઉપયોગ કરી શકાય છે.

આદુ અને મધ : સૌથી પહેલા આદુના ટુકડા ક્રશ કરી લો અને તેને થોડી મિનીટ માટે ગરમ પાણીમાં નાંખી દો. હવે પાણી ગાળી લો અને પછી તેમાં મધ સરખી રીતે મિક્સ કરી લો. યોગ્ય ભેજળવી લીધા પછી મિશ્રણ પી જાવ તમે આદુની પેસ્ટ અથવા કટ કરેલા આદુને સૂપમાં નાંખીને પણ પી શકો છો. આખા દિવસમાં 1-2 વાર આદુની ચા પીવી.

આદુ એક અન્ય કિચન સામગ્રી છે. જે શરદી-ખાંસીના લક્ષણોથી ટૂંક જ સમયમાં આરામ આપવામાં મદદ કરે છે. આદુ ઠંડીને દૂર કરે છે અને શરીરને ગરમ કરે છે. તેની સુગંધ તમારા નાકને ખોલે છે. આ ઉપરાંત આદુ સૂજનરોધી ગુણ માટે પણ ઓળખાય છે. તેનું કુદરતી તેજ પ્રભાવ બંધ નાકના કફને સાફ કરે છે.

ડુંગળી : સૌથી પહેલા ડુંગળીને ફોલી લો પછી તેને નાના નાના ટુકડામાં કાપી લો. હવે તેમાં મધને ઉમેરો. હવે આ મિશ્રણને એક બોટલમાં બંધ કરીને રાતભર માટે આમ જ છોડી દો. રોજ સવારે એક અથવા બે મધથી મિશ્રિત ડુંગળીના ટુકડાને ખાવ. આખા દિવસમાં એક બે મધથી મિશ્રિત ડુંગળીના ટુકડાને ખાવ.

ડુંગળીમાં સૂજનરોધી, એન્ડીમાઈક્રોબિયલ અને એક્સપેક્ટોરૈન્ટસ ગુણ હોય છે, તેની મદદથી તમારી છાતીમાં જમા કફને નીકાળવામાં મદદ કરે છે. વાયરસથી થનારી શરદી-ખાંસીને પણ ખતમ કરે છે.

કાળા મરી : સૌથી પહેલા કાળા મરીનું પાઉડર લો અને તેને પાણીમાં નાંખી દો. પાણીમાં નાંખ્યા પછી સરખી રીતે મિક્સ કરી લો. હવે આ મિશ્રણને પી જાવ. જ્યારે જ્યારે જરૂર પડે આ મિશ્રણને થોડી કલાક માટે પીતા રહો. કાળા મરીનુ મિશ્રણ પીવાથી કફ નીકળી જશે અને છીંકને પણ રોકવામાં મદદ મળશે. તેની મદદથી તમને ગળાની પીડા અને કફથી પણ રાહત મળશે.

હળદર વાળું દૂધ : સૌથી પહેલા દૂધમાં હળદર મિક્સ કરો અને દૂધને સરખી રીતે મિક્સ કરી લો. રાત્રે સુતા પહેલા આ મિશ્રણને પી લો. જ્યા સુધી શરદી મટી ન જાય ત્યાં સુઘી દૂધને આ રીતે રાત્રે સુતા પહેલા પીવું. હળદરમાં કરક્યૂમિન હોય છે જેમાં એન્ટીબાયોટિક અને એન્ટીઓક્સીડન્ટના ગુણ સામેલ હોય છે. ગરમ દૂધને હળદર સાથે પીવાથી શરદી-ખાંસી અને કફથી આરામ મળે છે.

આમ, આ ઘરેલું ઉપાયો દ્વારા તમે ઘરે બેઠા જ શરદી-ખાંસી, કફ, નાક વહેવું જેવી સમસ્યાને દુર કરી શકો છો. આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ઉપયોગી થાય અને તમારી બીમારીમાં રાહત આપે. આ ઉપયોગી માહિતીને જરૂર શેર કરવા વિનંતી.

Tags: coughHome Remedies of Cold-coughrunny noseશરદી-ખાંસી ઘરેલું ઉપાયો
ShareTweetPin
Editorial Team

Editorial Team

udaantimesnews.com એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે. ડિજિટલ માધ્યમથી ગુજરાત અને વિદેશમાં વસતા લોકો માટે હકારાત્મક વિચાર અને દેશ પ્રત્યેની સાચી ઓળખ પહોંચાડવા Gujaratime.com લોકોના માધ્યમ તરીકે આગળ વધી રહ્યું છે.

Related Posts

5 મહારોગ નુ દુશ્મન છે આ ફળ, કોઈ દિવસ આ પાંચ રોગો નહિ થાય
ઘરેલું ઉપચાર

5 મહારોગ નુ દુશ્મન છે આ ફળ, કોઈ દિવસ આ પાંચ રોગો નહિ થાય

February 3, 2023
કોરોનાને લઇ 1 જાન્યુઆરી 2023થી દેશમાં ફરજિયાત લાગુ પડશે આ નિયમ
આરોગ્ય

કોરોનાને લઇ 1 જાન્યુઆરી 2023થી દેશમાં ફરજિયાત લાગુ પડશે આ નિયમ

December 29, 2022
આ બે નિયમ આજથી પાળવાનું શરુ કરી દ્યો તમારી 80 ટકા બીમારીઓ થઇ જશે ગાયબ
ઘરેલું ઉપચાર

આ બે નિયમ આજથી પાળવાનું શરુ કરી દ્યો તમારી 80 ટકા બીમારીઓ થઇ જશે ગાયબ

December 29, 2022
લીવરને 100 વર્ષ સુધી તંદુરસ્ત રાખવું હોય તો આ 7 વસ્તુ આજ થી જ ખાવાનું બંધ કરી દેજો
આરોગ્ય

લીવરને 100 વર્ષ સુધી તંદુરસ્ત રાખવું હોય તો આ 7 વસ્તુ આજ થી જ ખાવાનું બંધ કરી દેજો

December 27, 2022
બાળકો અને યુવાનો ને 100 વર્ષ સુધી આંખોના નંબર નહી આવે
ઘરેલું ઉપચાર

બાળકો અને યુવાનો ને 100 વર્ષ સુધી આંખોના નંબર નહી આવે

December 27, 2022
બહાર જમવાના શોખીન હોવ તો આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ
ઘરેલું ઉપચાર

બહાર જમવાના શોખીન હોવ તો આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

December 26, 2022
Next Post
શારીરિક પરેશાનીઓમાં કમાલ કરે છે આ 5 એક્યુપ્રેશરની મહત્વની ટીપ્સ

શારીરિક પરેશાનીઓમાં કમાલ કરે છે આ 5 એક્યુપ્રેશરની મહત્વની ટીપ્સ

ગરમીની સીજનમાં કરો આ 5 વસ્તુનું સેવન, ક્યારેય નહિ થાય ડિહાઈડ્રેશનની સમસ્યા

ગરમીની સીજનમાં કરો આ 5 વસ્તુનું સેવન, ક્યારેય નહિ થાય ડિહાઈડ્રેશનની સમસ્યા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

કોલેસ્ટ્રોલ, નસ બ્લોકેજ, સાંધાનો દુખાવો, ડાયાબીટીસ, હાડકા, હાર્ટએટેક નો ઉપાય છે આ પાવડર

કોલેસ્ટ્રોલ, નસ બ્લોકેજ, સાંધાનો દુખાવો, ડાયાબીટીસ, હાડકા, હાર્ટએટેક નો ઉપાય છે આ પાવડર

October 1, 2022
બોક્સ ઓફિસ પર તારાની જેમ ચમકી RRR ફિલ્મ, બીજા દિવસે કમાણીમાં થયો આટલો મોટો ઉછાળો

બોક્સ ઓફિસ પર તારાની જેમ ચમકી RRR ફિલ્મ, બીજા દિવસે કમાણીમાં થયો આટલો મોટો ઉછાળો

March 29, 2022
આ ફળની છાલને તમે કચરો સમજીને ફેકી દેતા હોવ તો ફેકશો નહિ તે છે અખૂટ ગુણોનો ભંડાર

આ ફળની છાલને તમે કચરો સમજીને ફેકી દેતા હોવ તો ફેકશો નહિ તે છે અખૂટ ગુણોનો ભંડાર

December 4, 2022

Popular Stories

  • આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    મરી જાવ તો પણ આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    0 shares
    Share 0 Tweet 0
  • સવારે નરણે કોઠે બાળકો અને યુવાનો આ પીઓ 100 વર્ષ સુધી આંખોના નંબર નહી આવે

    0 shares
    Share 0 Tweet 0
  • ટોઇલેટમાં આ બે પોઈન્ટ દબાવી રાખો આંતરડામાંથી બધો જ કચરો નીકળી જશે બહાર

    0 shares
    Share 0 Tweet 0
  • જો તમારા શરીરમાં આવા અમુક લક્ષણો દેખાય તો તમારે સમજી જવું કે તમારું લીવર ખરાબ થઇ રહ્યું છે

    0 shares
    Share 0 Tweet 0
  • ભવિષ્યમાં કેન્સરથી બચવું હોય તો આ 3 શાકભાજી ને અવશ્ય વિચારીને ખાજો

    0 shares
    Share 0 Tweet 0
Ayurveda Times

Ayurveda Times એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

More »

Recent Posts

  • 5 મહારોગ નુ દુશ્મન છે આ ફળ, કોઈ દિવસ આ પાંચ રોગો નહિ થાય
  • તમારાં ઘરમાં આવા લોટની રોટલી બને છે ? બનતી હોય તો આજથી જ ખાવાનું બંધ કરી દો
  • સવારે ઉઠીને આટલું કરશો તો ક્યારેય આંખોમાં નંબર નહિ આવે

Categories

  • Cooking
  • Lifestyle
  • Travel
  • Uncategorized
  • આરોગ્ય
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ધર્મ દર્શન
  • ફિટનેસ
  • સમાચાર
  • સ્માર્ટ ગૃહિણી

Important Links

  • About US
  • Contact US
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

No Result
View All Result
  • Home
  • આરોગ્ય

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In