Ayurveda Times
No Result
View All Result
  • Login
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
No Result
View All Result
Ayurveda Times
No Result
View All Result
Home આરોગ્ય

ગરમીની સીજનમાં કરો આ 5 વસ્તુનું સેવન, ક્યારેય નહિ થાય ડિહાઈડ્રેશનની સમસ્યા

Editorial Team by Editorial Team
March 29, 2022
Reading Time: 1 min read
0
ગરમીની સીજનમાં કરો આ 5 વસ્તુનું સેવન, ક્યારેય નહિ થાય ડિહાઈડ્રેશનની સમસ્યા
Share on FacebookShare on Twitter

ગરમીની સીજન ચાલુ થઇ ગઈ છે, એવામાં ગરમીને ધ્યાનમાં રાખીને ફળો, શાકભાજી, ખાણીપીણીનું સેવન કરવાથી શરીરને અનેક બીમારીઓ દુર રાખી શકાય છે. ગરમીની સીજનમાં ખાનપાનનું ધ્યાન રાખવાની ખુબ જ જરૂર પડે છે. આ સીજનમાં યોગ્ય માત્રામાં પાણી પીવું જરૂરી છે સાથે સાથે શરીરમાં પાણીની માત્રા જાળવી રાખે તેવા ફળોનું સેવન પણ અત્યંત જરૂરી છે.

RELATED POSTS

5 મહારોગ નુ દુશ્મન છે આ ફળ, કોઈ દિવસ આ પાંચ રોગો નહિ થાય

કોરોનાને લઇ 1 જાન્યુઆરી 2023થી દેશમાં ફરજિયાત લાગુ પડશે આ નિયમ

આ બે નિયમ આજથી પાળવાનું શરુ કરી દ્યો તમારી 80 ટકા બીમારીઓ થઇ જશે ગાયબ

ખરેખર કેટલીક બીમારીઓ છે જે મોસમ પ્રમાણે જ આવે છે જેમાં ગરમીની સીજનમાં ડિહાઈડ્રેશન, ડાયરિયા, ફૂડ પોયજનિંગ, થવાની શક્યતા ખૂબ વધી જાય છે. એટલું જ નહીં આ મોસમામ જ તીવ્ર તડકો અને પરસેવાના કારણથી હીટ સ્ટોક, ડિહાઈડ્રેશનથી પણ લોકો બીમાર પડે છે. એવામાં આ ફળોના સેવનથી શરીરની ઘણી બધી બીમારીઓ ભાગશે દુર. આ મોસમમાં થોડી પણ બેદરકારી રાખી તો સ્વાસ્થ્ય પર ભારી પડી શકે છે. ચાલો જાણીએ ગરમીની સીજનમાં આ ફળોનું સેવન કરવાથી થતા ફાયદા વિષે.

નારિયેળ : ગરમીની સીજનમાં નારીયેળ પાણી અમૃત સમાન ગણાય છે, નારિયેળ પાણીના સેવનથી શરીરમાં પાણીનું સ્તર જળવાઈ રહેશે અને વજન ઘટાડવામાં પણ મદદ કરે છે. માટે ઉનાળામાં દરરોજ નારિયેળ પાણી પીવું આવશ્યક છે. નારિયેળ પાણી શરીરને ઉર્જાવાન રાખવાની સાથે પેટની સમસ્યાને દુર કરવામાં પણ મદદ કરે છે. નારિયેળ પાણીમાં અનેક પ્રકારના બાયોએક્ટીવ એન્ઝાઈમ હોય છે જે કોલેસ્ટ્રોલના પાચનમાં મદદ કરે છે. નારિયેળ પાણીના સેવનથી હાઈ બ્લડપ્રેશરને કંટ્રોલ કરે છે અને માઈગ્રેનની સમસ્યામ પણ રાહત આપે છે. ઉનાળામાં નારિયેળ પાણી સૌથી વધુ ફાયદાકારક સાબિત થાય છે.

તરબૂચ : તરબૂચ એ એક એવું ફળ છે જે ફેટ ફ્રી અને હાઇડ્રેઇટીંગ છે, સાથે જ શરીરમાં લોહીની ઉણપ દૂર કરે તથા આંખો અને વાળનું રક્ષણ કરે છે. તરબૂચ 92 ટકા પાણી હોય છે જે ખાવાથી શરીરનું તાપમાન અને પાણીની માત્રા બરાબર રહે છે, સાથે જ શરીર હાઈડ્રેટ રહે છે.

સ્વાદિષ્ટ અને મીઠા તરબૂચમાં લાઈકોપિન, એન્ટીઓક્સીડન્ટ અને ભરપુર માત્રામાં વિટામીન -A, વિટામીન- C અને વિટામીન-B6 હોય છે. તરબુચમાં ભરપુર માત્રામાં પોટેશિયમ હોય છે જે હૃદય માટે ખુબ જ ફાયદાકારક માનવામાં આવે છે. તરબૂચમાંના સેવનથી શરીરમાં લોહીનો પ્રવાહ નિયમિત રહે છે.

નારંગી : ગરમીની સીજનમાં નારંગી એક બેસ્ટ ફળ છે. નારંગીમાં ભરપુર પ્રમાણમાં પોટેશિયમ, ફાયબર, કેલ્શિયમ, મેગ્નેશિયમ, વિટામીન-C, વિટામીન-E અને વિટામીન-A હોય છે. નારંગીના સેવનથી વારવાર થતી શરદી દુર થાય છે સાથે શરીરની ઈમ્યુનીટી મજબુત થાય છે અને શરીરનું વજન ઘટે છે.

સીજનલ બીમારીઓથી બચવા માટે નારંગીનું સેવન ઉત્તમ માનવામાં આવે છે. નારંગીમાં કેરોટીનોઈડ તત્વ હોય છે જે લીવર સંબધિત સમસ્યાઓથી બચાવવામાં મદદ કરે છે. નારંગીમાં રહેલું પોટેશિયમ તત્વ હદયને સ્વસ્થ રાખે છે. નારંગીમાં રહેલું વિટામીન-C કોલેસ્ટ્રોલના લેવલને નિયંત્રણમાં રાખે છે અને હાર્ટની બીમારીઓથી બચાવે છે. માટે જ નારંગીનું સેવન શરીર માટે ઉત્તમ સાબિત થાય છે.

કેરી : કેરીને આમ જ ફળોનો રાજા કહેવામાં નથી આવતી, કેરીમાં એવા તત્વો હોય છે જે ત્વચાનો રંગને શુદ્ધ કરે છે. કેરીમાં વિટામીન-C, વિટામીન-K અને વિટામીન-A, ફાઈબર, કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન ઉપરાંત સોડીયમ, પોટેશિયમ, કેલ્શિયમ, આયર્ન, કોપર વગેરે જેવા જરૂરી તત્વો હોય છે. પરંતુ કેરી ખાતા પહેલા તેને થોડા કલાક પાણીમાં રાખો પછી જ ખાવી ફાયદાકારક છે.

કેરી ખાવાથી શરીરની રોગપ્રતિકારક ક્ષમતા મજબુત થાય છે સાથે જ તમારા પાચને પણ મજબૂત કરે છે. કેરીના સેવનથી શરીરમાં બેડ કોલેસ્ટ્રોના લેવલને ઘટે છે. માટે જ ફળોનો રાજા કેરીની તો વાત જ કઈક ઓર જ છે. ઉનાળામાં કરી ખાવી સૌને ખુબ જ પસંદ હોય છે.

શક્કરટેટી : ઉનાળામાં શક્કરટેટી ખાવી બધાને ખુબ જ પસંદ હોય છે. શરીરને હાઇડ્રેઇટીંગ રાખવા શક્કરટેટી પણ એક સારો વિકલ્પ છે. ગરમીની સીજનમાં શક્કરટેટી ખાવાથી શરીરમાં પુરતા પ્રમાણમાં પાણી રહે છે અને શરીર હાઇડ્રેઇટીંગ રહે છે. શક્કરટેટીમાં પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ, આયર્ન, વિટામીન ભરપુર માત્રામાં હોય છે જેથી સ્વાથ્ય માટે ખુબ જ ફાયદાકારક છે.

શક્કરટેટીના સ્વાદિષ્ટ હોવાની સાથે તે બ્લડપ્રેશર, આંખોની તકલીફ, અસ્થમા, શરીરના સોજા વગેરે જેવા અનેક રોગો માટે તે ઉપયોગી સાબિત થાય છે. શક્કરટેટીના પલ્પને માથામાં લગાવવાથી તે કુદરતી હેર-કન્ડીશનરનું કામ કરે છે. શક્કરટેટીના બીજના ફાયદાની વાત કરીએ તો હૃદય રોગ, વજન ઓછું કરવા, પાચન માટે ફાયદો પહોચાડે છે. શક્કરટેટીને પણ થોડા કલાક પાણીમાં ઠંડી કરીને ખાવી સારું માનવામાં આવે છે.

કાકડી : કાકડીનું સેવન પણ ગરમીની સીજનમાં ફાયદાકારક સાબિત થાય છે. કાકડીના સેવનથી શરીરમાં પાણીના સ્તરને જાળવવામાં મદદરૂપ થઇ શકે છે કારણ કે કાકડીમાં કુદરતી પ્રમાણમાં પાણી હોય છે. કાકડીમાં એક ખાસ પ્રકારનું એન્ઝાઈમ પણ હોય છે જે આંતરડાનું આરોગ્ય જાળવે છે. કાકડીના સેવનથી ત્વચા પણ તંદુરસ્ત રહે છે. માટે જ તમે કકડીને સલાડના રૂપમાં ખાઈ શકો છો.

આવી રીતે, ગરમીની સીજનમાં ઉપર જણાવેલા ફળોનું સેવન કરવાથી ડિહાઈડ્રેશન અને શરીરના બીજા રોગોને દુર કરી શકાય છે. રાખીએ કે આ માહિતી તમારા માટે ખુબ જ ઉપયોગી થાય અને તમારી બીમારીઓમાં રાહત અપાવે, આ ઉપયોગી માહિતીને જરૂર શેર કરવા વિનંતી.

Tags: Consume these 5 things in summer seasonDehydration Home Remediesડિહાઈડ્રેશનની સમસ્યા
ShareTweetPin
Editorial Team

Editorial Team

udaantimesnews.com એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે. ડિજિટલ માધ્યમથી ગુજરાત અને વિદેશમાં વસતા લોકો માટે હકારાત્મક વિચાર અને દેશ પ્રત્યેની સાચી ઓળખ પહોંચાડવા Gujaratime.com લોકોના માધ્યમ તરીકે આગળ વધી રહ્યું છે.

Related Posts

5 મહારોગ નુ દુશ્મન છે આ ફળ, કોઈ દિવસ આ પાંચ રોગો નહિ થાય
ઘરેલું ઉપચાર

5 મહારોગ નુ દુશ્મન છે આ ફળ, કોઈ દિવસ આ પાંચ રોગો નહિ થાય

February 3, 2023
કોરોનાને લઇ 1 જાન્યુઆરી 2023થી દેશમાં ફરજિયાત લાગુ પડશે આ નિયમ
આરોગ્ય

કોરોનાને લઇ 1 જાન્યુઆરી 2023થી દેશમાં ફરજિયાત લાગુ પડશે આ નિયમ

December 29, 2022
આ બે નિયમ આજથી પાળવાનું શરુ કરી દ્યો તમારી 80 ટકા બીમારીઓ થઇ જશે ગાયબ
ઘરેલું ઉપચાર

આ બે નિયમ આજથી પાળવાનું શરુ કરી દ્યો તમારી 80 ટકા બીમારીઓ થઇ જશે ગાયબ

December 29, 2022
લીવરને 100 વર્ષ સુધી તંદુરસ્ત રાખવું હોય તો આ 7 વસ્તુ આજ થી જ ખાવાનું બંધ કરી દેજો
આરોગ્ય

લીવરને 100 વર્ષ સુધી તંદુરસ્ત રાખવું હોય તો આ 7 વસ્તુ આજ થી જ ખાવાનું બંધ કરી દેજો

December 27, 2022
બાળકો અને યુવાનો ને 100 વર્ષ સુધી આંખોના નંબર નહી આવે
ઘરેલું ઉપચાર

બાળકો અને યુવાનો ને 100 વર્ષ સુધી આંખોના નંબર નહી આવે

December 27, 2022
બહાર જમવાના શોખીન હોવ તો આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ
ઘરેલું ઉપચાર

બહાર જમવાના શોખીન હોવ તો આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

December 26, 2022
Next Post
માત્ર 10 દિવસમાં ચરબી ઓગાળીને વજન પણ ઘટશે, જો આ રીતે લીંબુપાણી બનાવીને પીશો તો…

માત્ર 10 દિવસમાં ચરબી ઓગાળીને વજન પણ ઘટશે, જો આ રીતે લીંબુપાણી બનાવીને પીશો તો...

સાવ સામાન્ય લાગતા આ ઘાસના ફાયદા જાણીને તમે પણ રહી જશો દંગ, તમારા આરોગ્ય માટે ખુબ જ ઉપયોગી

સાવ સામાન્ય લાગતા આ ઘાસના ફાયદા જાણીને તમે પણ રહી જશો દંગ, તમારા આરોગ્ય માટે ખુબ જ ઉપયોગી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

ઈંડા અને માસ કરતા 10 ગણી શક્તિશાળી છે આ સાત વસ્તુઓ

ઈંડા અને માસ કરતા 10 ગણી શક્તિશાળી છે આ સાત વસ્તુઓ

September 26, 2022
ગધેથડ આશ્રમના લાલબાપુએ આપ્યો લંપી વાયરસ સામે લડવાનો ઉત્તમ ઘરેલું ઉપાય

ગધેથડ આશ્રમના લાલબાપુએ આપ્યો લંપી વાયરસ સામે લડવાનો ઉત્તમ ઘરેલું ઉપાય

August 14, 2022
આ સ્થિતિમાં ક્યારેય વાળમાં તેલ ન નાખવું જોઈએ, નહિતર વાળમાં થશે નુકશાન

આ સ્થિતિમાં ક્યારેય વાળમાં તેલ ન નાખવું જોઈએ, નહિતર વાળમાં થશે નુકશાન

August 29, 2022

Popular Stories

  • આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    મરી જાવ તો પણ આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    0 shares
    Share 0 Tweet 0
  • ટોઇલેટમાં આ બે પોઈન્ટ દબાવી રાખો આંતરડામાંથી બધો જ કચરો નીકળી જશે બહાર

    0 shares
    Share 0 Tweet 0
  • સવારે નરણે કોઠે બાળકો અને યુવાનો આ પીઓ 100 વર્ષ સુધી આંખોના નંબર નહી આવે

    0 shares
    Share 0 Tweet 0
  • ભવિષ્યમાં કેન્સરથી બચવું હોય તો આ 3 શાકભાજી ને અવશ્ય વિચારીને ખાજો

    0 shares
    Share 0 Tweet 0
  • જો તમારા શરીરમાં આવા અમુક લક્ષણો દેખાય તો તમારે સમજી જવું કે તમારું લીવર ખરાબ થઇ રહ્યું છે

    0 shares
    Share 0 Tweet 0
Ayurveda Times

Ayurveda Times એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

More »

Recent Posts

  • ખાલી આનું જ્યુસ પીય લ્યો ડાયાલીસીસ કરાવાની કોઈ દિવસ નહિ પડે જરૂર
  • આખો ચૈત્ર મહિનો આ એક વસ્તુ ખાઈ લેશો તો આખું વર્ષ બીમારી નહિ પડો
  • ઘેર ઘેર ચાલી રહેલો વાયરસ નો તાવ, શરદી,ગળુ, ખાસી, માથું ઉભી પૂછડીએ ભાગી જશે

Categories

  • Cooking
  • Lifestyle
  • Travel
  • Uncategorized
  • આરોગ્ય
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ધર્મ દર્શન
  • ફિટનેસ
  • સમાચાર
  • સ્માર્ટ ગૃહિણી

Important Links

  • About US
  • Contact US
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

No Result
View All Result
  • Home
  • આરોગ્ય

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In