Ayurveda Times
No Result
View All Result
  • Login
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
No Result
View All Result
Ayurveda Times
No Result
View All Result
Home આરોગ્ય

માત્ર 10 દિવસમાં ચરબી ઓગાળીને વજન પણ ઘટશે, જો આ રીતે લીંબુપાણી બનાવીને પીશો તો…

Editorial Team by Editorial Team
May 4, 2022
Reading Time: 1 min read
0
માત્ર 10 દિવસમાં ચરબી ઓગાળીને વજન પણ ઘટશે, જો આ રીતે લીંબુપાણી બનાવીને પીશો તો…
Share on FacebookShare on Twitter

લીંબુ પાણીમાં ઘણા પ્રકારના પોષક તત્વો હોય છે, જે શરીરને સ્વસ્થ અને એનેર્જેટીક રાખવામાં મદદ કરે છે. ગરમીની સીજનમાં મોટા ભાગના લોકોને લીંબુ પાણી પીવાનું ખુબ જ પસંદ હોય છે. લીંબુ પાણી શરીરને ઠંડક આપવાની સાથે શરીરની ચરબી અને વજન ઘટાડવામાં મદદ કરે છે. લીંબુ પાણી માત્ર વજન ઘટાડવા જ નહી પરંતુ પાચન સંબધિત સમસ્યા અને બીમારીને દુર કરવા માટે પણ ફાયદાકારક સાબિત થાય છે.

RELATED POSTS

કોરોનાને લઇ 1 જાન્યુઆરી 2023થી દેશમાં ફરજિયાત લાગુ પડશે આ નિયમ

આ બે નિયમ આજથી પાળવાનું શરુ કરી દ્યો તમારી 80 ટકા બીમારીઓ થઇ જશે ગાયબ

લીવરને 100 વર્ષ સુધી તંદુરસ્ત રાખવું હોય તો આ 7 વસ્તુ આજ થી જ ખાવાનું બંધ કરી દેજો

લીંબુમાં રહેલા પોષક તત્વોની વાત કરીએ તો તેમાં વિટામીન-C, સીટ્રીક એસીડ અને મિનરલ્સ વધારે પ્રમાણમાં હોય છે. શરીરનું વજન ઘટાડવા માટે ઘણા લોકો લીંબુ પાણીનું સેવન કરતા હોય છે. લીંબુ પાણીમાં રહેલું પેક્ટીન ફાયબર શરીરમાં ભૂખ મટાડે છે, જેના કારણે વ્યક્તિ ભોજન અને નાસ્તા પર અંકુશ રાખી શકે છે ને વજનને નિયત્રણ કરી શકે છે.

લીંબુ પાણીનું સેવન સવારે કરવાથી શરીરનું વજન ઘટાડી શકાય છે. ઘણા લોકો લીંબુ પાણીમાં ખાંડ અને મધ મિક્સ કરીને પિતા હોય છે તો ઘણા લોકો ગરમ પાણીમાં લીંબુ નાખીને પીવાનું પસંદ કરતા હોય છે, પરંતુ વજનમાં ઘટાડો થતો નથી. પરંતુ તમારું વજન ત્યાં સુધી નહી ઘટે જ્યાં સુધી તમે લીંબુ પાણીનું સેવન સાચી રીતે નહિ કરો, ચાલો જાણીએ લીંબુ પાણી બનાવવાની સાચી રીતે વિષે.

લીંબુ પાણી બનાવતી વખતે ક્યારેય ન કરો આ ભૂલો : લીંબુ પાણીબનાવતી વખતે અમુક બાબતોનું ખાસ ધ્યાન રાખો જેમ કે લીંબુ પાણી બનાવતી વખતે સ્વાદ માટે તમે ખાંડ ઉમેરતા હોવ છો, પરંતુ ખાંડ સ્વાદ વધારવાની સાથે લીંબુની અસર ઘટાડે છે અને જેના પરિણામ સ્વરૂપે વજનમાં ઘટાડો થવાને બદલે વધારો થવાની શક્યતા રહે છે. તમે ખાંડની જગ્યાએ મધનો ઉપયોગ પણ કરી શકો છો.

લીંબુ પાણીમાં મધ ઉમેરતી વખતે એ વાતનું ધ્યાન રાખો કે ગરમ પાણીમાં મધ ક્યારેય મિક્સ ન કરવું, પાણી ઠંડુ પડી જાય ત્યારબાદ જ મધ ઉમેરવું જોઈએ અને પછી જ લીંબુ નો રસ ઉમેરવો, આમ કરવાથી જરૂર ફાયદો થશે. પાણી ઠંડુ પડ્યા પછી ક્યારેય ફરીવાર ગરમ કરવું નહી એ વાતનું પણ ધ્યાન રાખવું જરૂરી છે.

લીંબુ પાણી બનાવવાની સાચી રીત : લીંબુ પાણી બનાવવાની સાચી વાતને જાણ્યા પછી તમે પણ હેરાન થઇ જશો કે લીંબુપાણી સાથે લીંબુની છાલ પણ વજન ઘટાડવા માટે ખુબ જ ઉપયોગી સાબિત થાય છે. લીંબુની જેમ લીબુની છાલ પણ વજન ઘટાડવા માટે ઉપયોગી સાબિત થાય છે. ઘણા બધા લોકો લીંબુનો રસ કાઢીને છાલને ફેકી દેતા હોય છે, પરંતુ લીંબુની છાલ જ વજન ઘટાડવા માટે કેટલી આવશ્યક સાબિત થાય છે. ચાલો જાણીએ લીંબુની છાલ કેટલી ઉપયોગી સાબિત થાય.

સૌપ્રથમ લીંબુને કાપતા પહેલા લીંબુની છાલને બરાબર છીણી નાખો, આવું કરવા માટે જાડી છાલ વાળા લીંબુ પસંદ કરો જેથી છાલનો ભાગ વધારે મળે. લીંબુની છાલમાં રહેલું ઓઈલ જ વજન ઘટાડવા માટે ઉપયોગી સાબિત થાય છે. લીંબુ છીણતી વખતે એ વાતનું ધ્યાન રાખો કે લીંબુ ઉપર રહેલી પીળા કલરની છાલને જ છીણવાની છે સફેદ પરતને છીણવાણી નથી. કારણ કે પીળા રંગની છાલમાં જ ઓઈલ રહેલું હોય છે.

લીંબુની છાલને છીણ્યા પછી તેલે લગભગ 250 ML પાણીમાં નાખી ગરમ કરો, ત્યારબાદ ગરમ પાણીને અલગ વાસણમાં લઈને તેમાં લીંબુની છાલનું છીણ ઉમેરી દો. ત્યારબાદ તેને ઢાંકીને થોડી વાર ઠંડુ થવા દેવું. આ પાણી ઠંડુ પડ્યા બાદ તેમાં અડધા લીંબુનો રસ ઉમેરી બરાબર મિક્સ કરીને તેનું સેવન કરો, જો જરૂર જણાય તો તેમાં સ્વાદ અનુસાર મધ પણ ભેળવી શકો છો.

આ રીતે બનાવેલું લીંબુ પાણીનું સેવન નિયમિત સવારે ખાલી પેટ કરવાથી વધારે ફાયદો થાય છે. લીંબુ પાણી તો વજન ઘટાડવા માટે ઉપયોગી સાબિત થાય છે પરંતુ લીંબુ પાણી કરતા તેની છાલ વાળું પાણીના સેવનથી વજન ઘટાડવા માટે વધારે ફાયદાકારક સાબિત થાય છે. નિયમિત સવારે આ રીતે બનાવેલું લીંબુ પાણીનું સેવન કરવાથી શરૂઆતના 10 દિવસમાં જ તમારા શરીરમાં અસર જોવા મળશે.

આમ આ રીતે બનાવેલું લીંબુ પાણીનું સેવન કરવાથી ઘટાડવા ખુબ જ ફાયદો થાય છે, આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ઉપયોગી સાબિત થાય અને તમને ફાયદાકારક બને. એક વાતનું ધ્યાન રાખવું કે જો તમને બીજી કોઈ બીમારી હોય તો તમારા ફેમિલી ડોકટરની સલાહ એક વાર જરૂર લેવી અને પછી જ આ અપનાવવું. આ ઉપયોગી માહિતીને જરૂર શેર કરવા વિનંતી.

ShareTweetPin
Editorial Team

Editorial Team

udaantimesnews.com એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે. ડિજિટલ માધ્યમથી ગુજરાત અને વિદેશમાં વસતા લોકો માટે હકારાત્મક વિચાર અને દેશ પ્રત્યેની સાચી ઓળખ પહોંચાડવા Gujaratime.com લોકોના માધ્યમ તરીકે આગળ વધી રહ્યું છે.

Related Posts

કોરોનાને લઇ 1 જાન્યુઆરી 2023થી દેશમાં ફરજિયાત લાગુ પડશે આ નિયમ
આરોગ્ય

કોરોનાને લઇ 1 જાન્યુઆરી 2023થી દેશમાં ફરજિયાત લાગુ પડશે આ નિયમ

December 29, 2022
આ બે નિયમ આજથી પાળવાનું શરુ કરી દ્યો તમારી 80 ટકા બીમારીઓ થઇ જશે ગાયબ
ઘરેલું ઉપચાર

આ બે નિયમ આજથી પાળવાનું શરુ કરી દ્યો તમારી 80 ટકા બીમારીઓ થઇ જશે ગાયબ

December 29, 2022
લીવરને 100 વર્ષ સુધી તંદુરસ્ત રાખવું હોય તો આ 7 વસ્તુ આજ થી જ ખાવાનું બંધ કરી દેજો
આરોગ્ય

લીવરને 100 વર્ષ સુધી તંદુરસ્ત રાખવું હોય તો આ 7 વસ્તુ આજ થી જ ખાવાનું બંધ કરી દેજો

December 27, 2022
બાળકો અને યુવાનો ને 100 વર્ષ સુધી આંખોના નંબર નહી આવે
ઘરેલું ઉપચાર

બાળકો અને યુવાનો ને 100 વર્ષ સુધી આંખોના નંબર નહી આવે

December 27, 2022
બહાર જમવાના શોખીન હોવ તો આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ
ઘરેલું ઉપચાર

બહાર જમવાના શોખીન હોવ તો આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

December 26, 2022
કબજિયાત માટે એક્યુપ્રેશર પદ્ધતિ
ઘરેલું ઉપચાર

ટોઇલેટમાં આ બે પોઈન્ટ દબાવી રાખો આંતરડામાંથી બધો જ કચરો નીકળી જશે બહાર

December 26, 2022
Next Post
સાવ સામાન્ય લાગતા આ ઘાસના ફાયદા જાણીને તમે પણ રહી જશો દંગ, તમારા આરોગ્ય માટે ખુબ જ ઉપયોગી

સાવ સામાન્ય લાગતા આ ઘાસના ફાયદા જાણીને તમે પણ રહી જશો દંગ, તમારા આરોગ્ય માટે ખુબ જ ઉપયોગી

રક્તદાન કરવાથી થતા આ ફાયદા જાણીને તમે પણ રહી જશો દંગ, આજ સુધી તમે પણ નહી જાણતા હોવ

રક્તદાન કરવાથી થતા આ ફાયદા જાણીને તમે પણ રહી જશો દંગ, આજ સુધી તમે પણ નહી જાણતા હોવ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

પુરુષોની આ 10 ટેવને મહિલાઓ કરે છે સખત નફરત, તેની આ ટેવથી સ્ત્રીઓ ભાગે છે દૂર

પુરુષોની આ 10 ટેવને મહિલાઓ કરે છે સખત નફરત, તેની આ ટેવથી સ્ત્રીઓ ભાગે છે દૂર

September 4, 2022
fire

આગની બદલાતી રીતથી વિશ્વની 4400 કરતા વધુ પ્રજાતિ લુપ્ત થવાના આરે

November 27, 2020
disappoint

જીવનમાં બીજા વ્યક્તિઓ ઉપર આધાર રાખતા હોય તો ચેતી જજો, હમેશા નિરાશા જ મળશે

October 10, 2020

Popular Stories

  • આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    મરી જાવ તો પણ આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    0 shares
    Share 0 Tweet 0
  • સવારે નરણે કોઠે બાળકો અને યુવાનો આ પીઓ 100 વર્ષ સુધી આંખોના નંબર નહી આવે

    0 shares
    Share 0 Tweet 0
  • ટોઇલેટમાં આ બે પોઈન્ટ દબાવી રાખો આંતરડામાંથી બધો જ કચરો નીકળી જશે બહાર

    0 shares
    Share 0 Tweet 0
  • જો તમારા શરીરમાં આવા અમુક લક્ષણો દેખાય તો તમારે સમજી જવું કે તમારું લીવર ખરાબ થઇ રહ્યું છે

    0 shares
    Share 0 Tweet 0
  • ભવિષ્યમાં કેન્સરથી બચવું હોય તો આ 3 શાકભાજી ને અવશ્ય વિચારીને ખાજો

    0 shares
    Share 0 Tweet 0
Ayurveda Times

Ayurveda Times એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

More »

Recent Posts

  • વિટામીન B-12 ની ઉણપ હોય તો ઘરે જ બનાવો આ દેશી દવા આજીવન તકલીફ નહિ થાય
  • આજે વસંત પંચમી ભૂલથી પણ ન કરવા જોઈએ આ ચાર કામ, નહીંતર જીવનભર રહેશે પસ્તાવો
  • કયા અનાજનો લોટ ખાવો આપડા સ્વાસ્થ્ય માટે છે ફાયદાકારક

Categories

  • Cooking
  • Lifestyle
  • Travel
  • Uncategorized
  • આરોગ્ય
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ધર્મ દર્શન
  • ફિટનેસ
  • સમાચાર
  • સ્માર્ટ ગૃહિણી

Important Links

  • About US
  • Contact US
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

No Result
View All Result
  • Home
  • આરોગ્ય

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In