Ayurveda Times
No Result
View All Result
  • Login
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
No Result
View All Result
Ayurveda Times
No Result
View All Result
Home

ચૈત્ર નવરાત્રી પર આ વાસ્તુ ટિપ્સ અજમાવો, ઘરમાં આવશે સુખ-સમૃદ્ધિ અને ધંધામાં મળશે નફો

Editorial Team by Editorial Team
March 29, 2022
Reading Time: 1 min read
0
ચૈત્ર નવરાત્રી પર આ વાસ્તુ ટિપ્સ અજમાવો, ઘરમાં આવશે સુખ-સમૃદ્ધિ અને ધંધામાં મળશે નફો
Share on FacebookShare on Twitter

ચૈત્ર નવરાત્રીનો તહેવાર દેશભરમાં ધામધૂમથી ઉજવવામાં આવે છે અને આ 9 દિવસો માતા દુર્ગાની ઘરે ઘરે પૂજા કરવામાં આવે છે. તમને જણાવી દઈએ કે આ વર્ષે ચૈત્ર નવરાત્રી 2જી એપ્રિલથી શરૂ થઈ રહી છે અને આ તહેવાર 11મી એપ્રિલ સુધી મનાવવામાં આવશે. પરંતુ શું તમે જાણો છો કે નવરાત્રીનો તહેવાર વ્રત-પૂજા-અર્ચનાની સાથે વાસ્તુ દોષોને દૂર કરવાની દ્રષ્ટિએ પણ મહત્વપૂર્ણ છે. એવું માનવામાં આવે છે કે જો આ દિવસોમાં વાસ્તુના ઉપાય કરવામાં આવે તો ઘરમાં સુખ-સમૃદ્ધિ વધે છે. ચાલો જાણીએ આ વાસ્તુ ઉપાયો વિશે…

RELATED POSTS

એલચીની છાલમાંથી બનાવો એક ખાસ પાવડર, તેનું સેવન કરવાથી એસિડિટી, ઉબકા અને કબજિયાત થશે દુર

સાંજે સુતી વખતે નાભિમાં લગાવો માત્ર 2-3 ટીપાં આ તેલના, થશે અઢળક ફાયદાઓ

ભૂખ્યા પેટ ક્યારેય ન ખાવી જોઈએ આ 8 વસ્તુઓ, બની શકે છે જીવલેણ

ઇશાન ખૂણામાં ઘટ સ્થાપના કરો : નવરાત્રીના પહેલા દિવસે ઈશાન દિશામાં ઘટની સ્થાપના કરવી જોઈએ. ઈશાન ખૂણો ઉત્તર-પૂર્વ દિશાને માનવામાં આવે છે. આ દિશાના શાસક દેવતા એટલે કે દિગ્પાલ ભગવાન શિવ છે. શિવને ઈશાન પણ કહેવામાં આવે છે, તેથી આ દિશાને ઈશાન કોણ પણ કહેવામાં આવે છે. આ દિશાના શાસક ગ્રહ ગુરુ ગ્રહ પણ છે. તેથી આ દિશામાં ઘટની સ્થાપના કરવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ વધે છે. આ સાથે આર્થિકમાં મજબૂતી પણ આવે છે.

અખંડ જ્યોતને અગ્નિની દિશામાં પ્રગટાવો : નવરાત્રીમાં નવદુર્ગાની સામે અગ્નિ કોણમાં અખંડ જ્યોત પ્રગટાવવી જોઈએ. તમને જણાવી દઈએ કે દક્ષિણ-પૂર્વના મધ્ય ભાગને અગ્નિ કોણ કહેવાય છે. આ દિશામાં અગ્નિદેવનું શાસન છે, જ્યારે આ દિશાનો સ્વામી ગ્રહ શુક્ર છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર અખંડ જ્યોત પ્રગટાવવાથી ઘરમાંથી નકારાત્મકતા દૂર થાય છે. તેની સાથે સભ્યોના રોગો દૂર થાય છે અને શત્રુઓ પર વિજય મળે છે.

મુખ્ય પ્રવેશદ્વાર પર આ ચિહ્નો બનાવો : વાસ્તુશાસ્ત્ર અનુસાર નવરાત્રીના 9 દિવસો દરમિયાન દરરોજ ઘરના મુખ્ય દ્વાર પર અંદરની તરફ આવતી દેવી લક્ષ્મીજીના ચરણો લગાવો. આમ કરવાથી તમને મા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થશે. તેની સાથે ધન-સંપત્તિમાં વધારો થશે અને આર્થિક સ્થિતિ સારી રહેશે.

ઘરના મુખ્ય દ્વાર પર સ્વતિક બનાવો : ઘરના મુખ્ય દ્વાર પર સ્વતિક બનાવવું ખુબ જ શુભ માનવામાં આવે છે. ઘરના દ્વાર પર સ્વસ્તિક બનાવવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર સ્વસ્તિક બનાવવા માટે હળદર અને ચોખાનો ઉપયોગ કરી શકો છો, આમ કરવાથી તમારા ઘરમાં સુખ-સમૃદ્ધિ, અને ધનની વૃદ્ધિ થશે. સ્વસ્તિક ઘરમાં સકારાત્મકતા લાવે છે.

ઘરના મુખ્ય દ્વાર પર આંબાના પાનું તોરણ બાંધવું : ઘરના દ્વાર પર આંબાનું તોરણ બાંધવું વાસ્તુ નિષ્ણાતોના મતે ખુબ જ શુભ માનવામાં આવે છે. ચૈત્ર નવરાત્રીના તહેવાર પર ઘરના મુખ્ય દ્વાર પર આંબાના પાનનું તોરણ જરૂર બાંધવું, પૂજા દરમિયાન પણ આંબાના પાનનો ઉપયોગ કરવો શુભ માનવામાં આવે છે.

ઘરના આંગણે તુલસીનો છોડ લગાવો : ઘરના આંગણે તુલસીનો છોડ હોવો શુભ મનાય છે. નવરાત્રી દરમિયાન ઘરમાં તુલસીના છોડનું વાવેતર કરવું ખુભ મનાય છે. ઘરમાં તુલસીના છોડને ઉત્તર-પૂર્વ દિશામાં રાખવો જોઈએ. તુસીનો છોડ રોગો અને દોષોને દુર રાખવામાં ફાયદાકારક બને છે અને પરિવારમાં ખુશીઓ લાવે છે.

વ્યવસાયમાં વૃદ્ધિ : ચૈત્ર નવરાત્રી દરમિયાન, વેપારીઓએ તેમની ઓફિસ-દુકાનના મુખ્ય દ્વાર પર પાણીથી વાસણ ભરીને તેને પૂર્વ અથવા ઉત્તર દિશામાં રાખવું જોઈએ. પાણીમાં લાલ અને પીળા ફૂલ પણ નાખો. આમ કરવાથી વેપારમાં સારી સફળતા મળે છે અને વેપારમાં સારો નફો પણ થઈ શકે છે.

આમ, ચૈત્ર નવરાત્રી પર આ વાસ્તુશાસ્ત્ર પ્રમાણે ઘરમાં ઉપર જણાવેલ વસ્તુ કરવાથી ઘરમાં આવશે સુખ-સમૃદ્ધિ અને ધંધામાં જરૂર સફળતા મળશે અને માં દુર્ગાના આશીર્વાદ તમારી સાથે રહેશે. આ માહિતીને જરૂર શેર કરવા વિનંતી.

Tags: ચૈત્ર નવરાત્રીમમા દુર્ગાના આશીર્વાદવાસ્તુશાસ્ત્ર
ShareTweetPin
Editorial Team

Editorial Team

udaantimesnews.com એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે. ડિજિટલ માધ્યમથી ગુજરાત અને વિદેશમાં વસતા લોકો માટે હકારાત્મક વિચાર અને દેશ પ્રત્યેની સાચી ઓળખ પહોંચાડવા Gujaratime.com લોકોના માધ્યમ તરીકે આગળ વધી રહ્યું છે.

Related Posts

એલચીની છાલમાંથી બનાવો એક ખાસ પાવડર, તેનું સેવન કરવાથી એસિડિટી, ઉબકા અને કબજિયાત થશે દુર
ઘરેલું ઉપચાર

એલચીની છાલમાંથી બનાવો એક ખાસ પાવડર, તેનું સેવન કરવાથી એસિડિટી, ઉબકા અને કબજિયાત થશે દુર

September 9, 2022
સાંજે સુતી વખતે નાભિમાં લગાવો માત્ર 2-3 ટીપાં આ તેલના, થશે અઢળક ફાયદાઓ
ઘરેલું ઉપચાર

સાંજે સુતી વખતે નાભિમાં લગાવો માત્ર 2-3 ટીપાં આ તેલના, થશે અઢળક ફાયદાઓ

August 29, 2022
ભૂખ્યા પેટ ક્યારેય ન ખાવી જોઈએ આ 8  વસ્તુઓ, બની શકે છે જીવલેણ
આરોગ્ય

ભૂખ્યા પેટ ક્યારેય ન ખાવી જોઈએ આ 8 વસ્તુઓ, બની શકે છે જીવલેણ

May 4, 2022
આ રીતે બનવેલો એક લાડુ ખાઇને કરો તમારા ઘુંટણમાં થતો દુખાવો દૂર
આરોગ્ય

આ રીતે બનવેલો એક લાડુ ખાઇને કરો તમારા ઘુંટણમાં થતો દુખાવો દૂર

April 9, 2022
આતંકવાદીઓએ કાશ્મીરી પંડિતને ગોળી મારી, આ પંડિત 30 વર્ષથી લોકોને ડર્યા વગર દવાઓ આપતા

આતંકવાદીઓએ કાશ્મીરી પંડિતને ગોળી મારી, આ પંડિત 30 વર્ષથી લોકોને ડર્યા વગર દવાઓ આપતા

April 6, 2022
આ 4 રાશિના જાતકો જલ્દી જ દુ:ખોથી મેળવી શકશે છુટકારો, શનિની કૃપાથી ઘરની તિજોરી ભરાશે

આ 4 રાશિના જાતકો જલ્દી જ દુ:ખોથી મેળવી શકશે છુટકારો, શનિની કૃપાથી ઘરની તિજોરી ભરાશે

April 6, 2022
Next Post
ધાધર, ખસ, કોઢ અને ચામડીના રોગોના ઈલાજ માટે અમૃત સમાન છે આ વનસ્પતિ

ધાધર, ખસ, કોઢ અને ચામડીના રોગોના ઈલાજ માટે અમૃત સમાન છે આ વનસ્પતિ

ધન આપનાર શુક્ર કરશે ગોચર, મેષ સહિત આ 4 રાશિઓને થશે જબરદસ્ત ધનલાભ, જાણો કેવું રહેશે તમારા માટે આ અઠવાડિયું

ધન આપનાર શુક્ર કરશે ગોચર, મેષ સહિત આ 4 રાશિઓને થશે જબરદસ્ત ધનલાભ, જાણો કેવું રહેશે તમારા માટે આ અઠવાડિયું

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

હવે શરદપુનમ સુધી આ શાકભાજી મફતમાં મળે તો પણ ખાવુ નહીં

હવે શરદપુનમ સુધી આ શાકભાજી મફતમાં મળે તો પણ ખાવુ નહીં

August 26, 2022
વજન ઓછું કરવા માટે ખુબ જ ફાયદાકારક છે આ લોટ, જાણો તેનાથી થતા અસરકારક ફાયદા વિષે

વજન ઓછું કરવા માટે ખુબ જ ફાયદાકારક છે આ લોટ, જાણો તેનાથી થતા અસરકારક ફાયદા વિષે

August 22, 2022
Modi Serum Institute

મોદીની સીરમ ઇન્સ્ટીટયુટની મુલાકાત બાદ તેના સીઈઓનું નિવેદન, વેક્સીન લોકોના ઉપયોગ માટે વહેલી તકે શરૂ કરવામાં આવશે

November 29, 2020

Popular Stories

  • આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    મરી જાવ તો પણ આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    0 shares
    Share 0 Tweet 0
  • સવારે નરણે કોઠે બાળકો અને યુવાનો આ પીઓ 100 વર્ષ સુધી આંખોના નંબર નહી આવે

    0 shares
    Share 0 Tweet 0
  • ટોઇલેટમાં આ બે પોઈન્ટ દબાવી રાખો આંતરડામાંથી બધો જ કચરો નીકળી જશે બહાર

    0 shares
    Share 0 Tweet 0
  • જો તમારા શરીરમાં આવા અમુક લક્ષણો દેખાય તો તમારે સમજી જવું કે તમારું લીવર ખરાબ થઇ રહ્યું છે

    0 shares
    Share 0 Tweet 0
  • ભવિષ્યમાં કેન્સરથી બચવું હોય તો આ 3 શાકભાજી ને અવશ્ય વિચારીને ખાજો

    0 shares
    Share 0 Tweet 0
Ayurveda Times

Ayurveda Times એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

More »

Recent Posts

  • 5 મહારોગ નુ દુશ્મન છે આ ફળ, કોઈ દિવસ આ પાંચ રોગો નહિ થાય
  • તમારાં ઘરમાં આવા લોટની રોટલી બને છે ? બનતી હોય તો આજથી જ ખાવાનું બંધ કરી દો
  • સવારે ઉઠીને આટલું કરશો તો ક્યારેય આંખોમાં નંબર નહિ આવે

Categories

  • Cooking
  • Lifestyle
  • Travel
  • Uncategorized
  • આરોગ્ય
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ધર્મ દર્શન
  • ફિટનેસ
  • સમાચાર
  • સ્માર્ટ ગૃહિણી

Important Links

  • About US
  • Contact US
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

No Result
View All Result
  • Home
  • આરોગ્ય

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In