Ayurveda Times
No Result
View All Result
  • Login
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
No Result
View All Result
Ayurveda Times
No Result
View All Result
Home

ગૌમાતાના આ 6 ઉપાય જીવનના તમામ દુઃખોનો લાવશે અંત, જાણો શું છે આખી રીત

Editorial Team by Editorial Team
March 31, 2022
Reading Time: 1 min read
0
ગૌમાતાના આ 6 ઉપાય જીવનના તમામ દુઃખોનો લાવશે અંત, જાણો શું છે આખી રીત
Share on FacebookShare on Twitter

હિન્દુ ધર્મમાં ગાયને માતાનો દરજ્જો આપવામાં આવ્યો છે. કહેવાય છે કે ગાયમાં 33 કોટિના દેવી-દેવતાઓ નિવાસ કરે છે. એવું માનવામાં આવે છે કે ગાયની સેવા કરવી એ ભગવાનની સેવા સમાન છે. તેનાથી દેવતાઓ પ્રસન્ન થાય છે અને દુ:ખ દૂર થાય છે. કુંડળી અને પિતૃદોષ પણ ગાયની સેવાથી દૂર થાય છે. તો ચાલો જાણીએ ગૌમાતા સાથે જોડાયેલા કેટલાક કામ.

RELATED POSTS

નસોમાં જામી ગયેલા ખરાબ કોલેસ્ટ્રોલને બહાર કાઢી ફેંકશે આ એક વસ્તુ

આ છે ભાવનગરના રાજકુમાર તેઓ સ્ટાઈલમાં મોટા મોટા અભિનેતાઓને પણ પાછળ મૂકી દે છે

એલચીની છાલમાંથી બનાવો એક ખાસ પાવડર, તેનું સેવન કરવાથી એસિડિટી, ઉબકા અને કબજિયાત થશે દુર

સુખ અને સંપત્તિ માટે : આપણે ગાયને જે પણ ખવડાવીએ છીએ, તે સીધું દેવતાઓ પાસે જાય છે. આ જ કારણ છે કે શાસ્ત્રોમાં પહેલી રોટલી ગાયના નામ પર બનાવવાની સલાહ આપવામાં આવી છે. ઘરમાં બનેલી પહેલી રોટલી ગાયને આપવાથી જીવનની તમામ સમસ્યાઓ દૂર થઈ જાય છે. ઘરમાં સુખ-સમૃદ્ધિ બની રહે છે.

પિતૃ દોષ દૂર કરવા માટે : કુંડળીમાં પિતૃ દોષ હોય તો કામમાં અનેક અવરોધો આવે છે. તેનાથી બચવા માટે અમાવાસ્યાના દિવસે ગાયને રોટલી, ગોળ, લીલો ચારો ખવડાવવો જોઈએ. દરરોજ ગાયની સેવા કરવી જોઈએ. આમ કરવાથી પિતૃદોષ દૂર થાય છે.

બુધ દોષ દૂર કરવા : કુંડળીમાં બુધ ગ્રહ નબળો હોય તો બુધવારે ગાયને લીલો ચારો ખવડાવો. આમ કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. તેનાથી બુધ ગ્રહ સંબંધિત તમામ અશુભ પ્રભાવો દૂર થાય છે. તમામ સમસ્યાઓનું સમાધાન પણ થાય છે.

શનિ સંબંધિત દોષોને દૂર કરવા : જો તમને શનિ સંબંધિત કોઈ સમસ્યા હોય તો કાળા રંગની ગાયની સેવા કરવાનું શરૂ કરો. જો શક્ય હોય તો, કાળા રંગની ગાય બ્રાહ્મણને દાન કરો. તેનાથી તમારા જીવનની તમામ સમસ્યાઓનો અંત આવશે.

મંગળ સંબંધિત દોષોને દૂર કરવા : જો કુંડળીમાં મંગળ દોષ હોય તો જીવનમાં અનેક સમસ્યાઓ ઉભી થાય છે. આવી સ્થિતિમાં લાલ રંગની ગાયની સેવા કરવી ફાયદાકારક છે. બીજી તરફ મંગળવારે ગાયની પૂજા કરીને તેને ગોળ અને ચણા ખવડાવવાથી મંગલ દોષ દૂર થાય છે.

ગુરુ સાથે જોડાયેલા દોષોને દૂર કરવા : જો ગુરુ દોષ હોય તો લગ્ન અને શિક્ષણમાં અવરોધ આવે છે. આવી સ્થિતિમાં ગુરુવારે ગાયને હળદરનું તિલક લગાવો. કણકનો બોલ બનાવો અને તેમાં ગોળ, ચણાની દાળ અને ચપટી હળદર ઉમેરો. હવે તેને ગાયને ખવડાવો. ગુરુ દોષ દૂર થશે.

મિત્રો, આવી રીતે ગૌમાતાની પૂજા કરવાથી જીવનના તમામ દુખોને દુર કરી શકાય છે, આ ઉપયોગી માહિતી તમને જરૂર પસંદ આવી હશે, આવી જ રસપ્રદ, પ્રેરણાત્મક, ધાર્મિક, જીવન ઉપયોગી માહિતી મેળવવા જોડાયેલા રહો અમારા પેજ સાથે.

Tags: ગૌમાતા
ShareTweetPin
Editorial Team

Editorial Team

udaantimesnews.com એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે. ડિજિટલ માધ્યમથી ગુજરાત અને વિદેશમાં વસતા લોકો માટે હકારાત્મક વિચાર અને દેશ પ્રત્યેની સાચી ઓળખ પહોંચાડવા Gujaratime.com લોકોના માધ્યમ તરીકે આગળ વધી રહ્યું છે.

Related Posts

નસોમાં જામી ગયેલા ખરાબ કોલેસ્ટ્રોલને બહાર કાઢી ફેંકશે આ એક વસ્તુ
ઘરેલું ઉપચાર

નસોમાં જામી ગયેલા ખરાબ કોલેસ્ટ્રોલને બહાર કાઢી ફેંકશે આ એક વસ્તુ

February 14, 2023
આ છે ભાવનગરના રાજકુમાર તેઓ સ્ટાઈલમાં મોટા મોટા અભિનેતાઓને પણ પાછળ મૂકી દે છે
સમાચાર

આ છે ભાવનગરના રાજકુમાર તેઓ સ્ટાઈલમાં મોટા મોટા અભિનેતાઓને પણ પાછળ મૂકી દે છે

February 10, 2023
એલચીની છાલમાંથી બનાવો એક ખાસ પાવડર, તેનું સેવન કરવાથી એસિડિટી, ઉબકા અને કબજિયાત થશે દુર
ઘરેલું ઉપચાર

એલચીની છાલમાંથી બનાવો એક ખાસ પાવડર, તેનું સેવન કરવાથી એસિડિટી, ઉબકા અને કબજિયાત થશે દુર

September 9, 2022
સાંજે સુતી વખતે નાભિમાં લગાવો માત્ર 2-3 ટીપાં આ તેલના, થશે અઢળક ફાયદાઓ
ઘરેલું ઉપચાર

સાંજે સુતી વખતે નાભિમાં લગાવો માત્ર 2-3 ટીપાં આ તેલના, થશે અઢળક ફાયદાઓ

August 29, 2022
ભૂખ્યા પેટ ક્યારેય ન ખાવી જોઈએ આ 8  વસ્તુઓ, બની શકે છે જીવલેણ
આરોગ્ય

ભૂખ્યા પેટ ક્યારેય ન ખાવી જોઈએ આ 8 વસ્તુઓ, બની શકે છે જીવલેણ

May 4, 2022
આ રીતે બનવેલો એક લાડુ ખાઇને કરો તમારા ઘુંટણમાં થતો દુખાવો દૂર
આરોગ્ય

આ રીતે બનવેલો એક લાડુ ખાઇને કરો તમારા ઘુંટણમાં થતો દુખાવો દૂર

April 9, 2022
Next Post
સરળ નહતું આ અભિનેતા માટે ફિલ્મ RRRમાં ભીમનું પાત્ર ભજવવું, સુપરસ્ટાર્સે ખૂદે કર્યો ચોકાવનારો ખુલાસો

સરળ નહતું આ અભિનેતા માટે ફિલ્મ RRRમાં ભીમનું પાત્ર ભજવવું, સુપરસ્ટાર્સે ખૂદે કર્યો ચોકાવનારો ખુલાસો

મગજ માટે ઝેરની જેમ કામ કરે છે આ 7 વસ્તુ, જો તમે પણ આ વસ્તુનું કરો છો સેવન તો આજે જ બંધ કરી દો

મગજ માટે ઝેરની જેમ કામ કરે છે આ 7 વસ્તુ, જો તમે પણ આ વસ્તુનું કરો છો સેવન તો આજે જ બંધ કરી દો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

મંકીપોક્સ માટે આયુર્વેદમાં આપવામાં આવ્યો છે સચોટ ઉપાય

મંકીપોક્સ માટે આયુર્વેદમાં આપવામાં આવ્યો છે સચોટ ઉપાય જાણો શું કહે છે આયુર્વેદાચાર્ય

July 26, 2022
nitish kumar And tejashwi

બિહાર વિધાન સભામાં મુખ્યમંત્રીનો મગજ છટક્યો, તેજસ્વી યાદવને કહ્યું તને નાયબ મુખ્યમંત્રી કોને બનાવ્યો હતો?

November 28, 2020
દરરોજ આહારમાં સલાડ તરીકે કરો આનું સેવન, ક્યારેય નહિ થાય પેટની સમસ્યા

દરરોજ આહારમાં સલાડ તરીકે કરો આનું સેવન, ક્યારેય નહિ થાય પેટની સમસ્યા

May 31, 2022

Popular Stories

  • આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    મરી જાવ તો પણ આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    0 shares
    Share 0 Tweet 0
  • ટોઇલેટમાં આ બે પોઈન્ટ દબાવી રાખો આંતરડામાંથી બધો જ કચરો નીકળી જશે બહાર

    0 shares
    Share 0 Tweet 0
  • સવારે નરણે કોઠે બાળકો અને યુવાનો આ પીઓ 100 વર્ષ સુધી આંખોના નંબર નહી આવે

    0 shares
    Share 0 Tweet 0
  • ભવિષ્યમાં કેન્સરથી બચવું હોય તો આ 3 શાકભાજી ને અવશ્ય વિચારીને ખાજો

    0 shares
    Share 0 Tweet 0
  • જો તમારા શરીરમાં આવા અમુક લક્ષણો દેખાય તો તમારે સમજી જવું કે તમારું લીવર ખરાબ થઇ રહ્યું છે

    0 shares
    Share 0 Tweet 0
Ayurveda Times

Ayurveda Times એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

More »

Recent Posts

  • ખાલી આનું જ્યુસ પીય લ્યો ડાયાલીસીસ કરાવાની કોઈ દિવસ નહિ પડે જરૂર
  • આખો ચૈત્ર મહિનો આ એક વસ્તુ ખાઈ લેશો તો આખું વર્ષ બીમારી નહિ પડો
  • ઘેર ઘેર ચાલી રહેલો વાયરસ નો તાવ, શરદી,ગળુ, ખાસી, માથું ઉભી પૂછડીએ ભાગી જશે

Categories

  • Cooking
  • Lifestyle
  • Travel
  • Uncategorized
  • આરોગ્ય
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ધર્મ દર્શન
  • ફિટનેસ
  • સમાચાર
  • સ્માર્ટ ગૃહિણી

Important Links

  • About US
  • Contact US
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

No Result
View All Result
  • Home
  • આરોગ્ય

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In