Ayurveda Times
No Result
View All Result
  • Login
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
No Result
View All Result
Ayurveda Times
No Result
View All Result
Home ઘરેલું ઉપચાર

સાંજે એક મુઠી પલાળી ને સવારે ખાલી પેટે પીઈ લેવું, નખમાં પણ રોગ નહિ રહે

Deep Charaniya by Deep Charaniya
April 16, 2022
Reading Time: 1 min read
0
સાંજે એક મુઠી પલાળી ને સવારે ખાલી પેટે પીઈ લેવું

સાંજે એક મુઠી પલાળી ને સવારે ખાલી પેટે પીઈ લેવું

Share on FacebookShare on Twitter

આપણે દરરોજ ભોજનમાં નાખીને કોથમીરનો ઉપયોગ કરતા હોઈએ છીએ. જે શરીરમાં પાચનથી લઈને હ્રદય તેમજ આંખો, લીવર અને લોહીં માટે ઉપયોગી છે. પરંતુ આ કોથમીર પાકી જાય અને તેના જે બીજ હોય છે. જે પણ ખુબ ઉપયોગો ધરાવે છે.

RELATED POSTS

5 મહારોગ નુ દુશ્મન છે આ ફળ, કોઈ દિવસ આ પાંચ રોગો નહિ થાય

તમારાં ઘરમાં આવા લોટની રોટલી બને છે ? બનતી હોય તો આજથી જ ખાવાનું બંધ કરી દો

સવારે ઉઠીને આટલું કરશો તો ક્યારેય આંખોમાં નંબર નહિ આવે

જેનો મસાલાઓમાં પણ ઉપયોગ થાય છે, તેમજ તેનો ભગત, જેવી પડીકીમાં પણ સાફ કરેલા ધાણા ખાવામાં ઉપયોગી થાય છે. આ આખા ધાણા એક ગુણકારી ઔષધ છે. જે અનેક રોગોથી બચાવે છે તેમજ ગંભીર રોગોમાં રામબાણ ઔષધનું કાર્ય કરે છે.

ધાણા શરીરને માટે ખુબ જ ઉપયોગી છે. આખા ધાણાને ધાણાજીરુંમાં ઉપયોગ કરવામાં આવે છે. જે પાચન માટે ઉપયોગી છે. જયારે આખા ધાણા પણ સ્વાસ્થ્ય માટે ઘણા જ ફાયદાકારક છે. સુકા ધાણામાં પોટેશિયમ, કેલ્શિયમ, વિટામીન સી અને મેગ્નેશિયમ જેવા તત્વો ભરપૂર માત્રામાં હોય છે. જે અનેક બીમારી સામે રક્ષણ  આપે છે.

આ સુકા આખા ધાણાનું પાણી કરીને પીવાથી પણ સ્વાસ્થ્ય માટે ફાયદો કરે છે.  જેમાં રહેલા તત્વોને લીધે તે લીવર અને હાર્ટ માટે હેલ્ધી છે તેમજ ટાઈફોડ જેવા તાવને પણ મટાડે છે.  જે એક રોગ પ્રતિકારક શક્તિ ધરાવે છે. જેથી તે અનેક નાના મોટા રોગો સામે રક્ષણ આપે છે. આ ધાણા એન્ટી -ઓક્સીડેન્ટ ગુણ ધરાવતા હોય છે.

આખા ધાણાનાં ઉપયોગો જોવામાં આવે તો તે આયર્ન ધરાવે છે, એટલે કે તે શરીરમાં લોહીના નિર્માણમાં ઉપયોગી છે. તેમાં વિટામીન સી અને ફોલિક એસીડ ધરાવે છે. જેથી લોહી વધારવામાં ઉપયોગી છે.

લીવરની સફાઈની સફાઈ માટે ઉપયોગી છે. જે લીવરને હેલ્ધી રાખે છે. લીવરને સાફ કરે છે. જે હ્ર્દયને સ્વસ્થ રાખવામાં પણ ઉપયોગી છે. કોલેસ્ટ્રોલને ઘટાડે છે. લોહીમાં રહેલા સુગરના પ્રમાણને ઘટાડે છે જેના લીધે ડાયાબીટીસ નાં દર્દીઓ માટે પણ ફાયદો કરે છે.

આખા ધાણામાં વિટામીન હોય છે, જે ચામડીના સ્વાસ્થ્ય માટે ઉપયોગી છે. જેનો નિયમિત ઉપયોગ કરવાથ ચામડીની સુંદરતા અને ચહેરાની ચમક વધારે છે. આ ધાણામાં ડોડેનલની નામનું તત્વ હોય છે, જે ટાઈફોડ ના બેક્ટેરિયાનો નાશ કરે છે.

આમ, આખા ધાણા શરીરના સ્વાસ્થ્ય માટે ખુબ જ ઉપયોગીં છે. જેનો સવારે ખાલી પેટ ઉપયોગ કરવાથી ખુબ જ ફાયદો થાય છે. આ પાણી બનાવવા માટે આ ધાણાને 2 કપ પાણીમાં પલાળી દેવા. આ પછી તેમાંથી સવારે આ પાણીને ઉકાળી લેવું. જયારે પાણી ઉકાળતા તેમાંથી અડધુ પાણી વધે ત્યારે તેનું સેવન કરવું. આ સેવન કર્યા પછી થોડા સમય સુધી બીજી કોઈ વસ્તુનું સેવન ન કરવું. આમ તે શરીરમાં ખુબ જ લાભ આપે છે. અમે આશા રાખીએ કે માહિતી તમારા માટે ખુબ જ ઉપયોગી થાય.  જેથી તમે શરીરમાં આવનારા રોગોથી બચી શકો.

ShareTweetPin
Deep Charaniya

Deep Charaniya

લેટેસ્ટ ગુજરાતી સમાચાર, બીઝનેસ, આરોગ્ય તેમજ ટેકનોલોજી અપડેટ માટે અમારી સાથે જોડાયેલા રહો.

Related Posts

5 મહારોગ નુ દુશ્મન છે આ ફળ, કોઈ દિવસ આ પાંચ રોગો નહિ થાય
ઘરેલું ઉપચાર

5 મહારોગ નુ દુશ્મન છે આ ફળ, કોઈ દિવસ આ પાંચ રોગો નહિ થાય

February 3, 2023
તમારાં ઘરમાં આવા લોટની રોટલી બને છે ? બનતી હોય તો આજથી જ ખાવાનું બંધ કરી દો
ઘરેલું ઉપચાર

તમારાં ઘરમાં આવા લોટની રોટલી બને છે ? બનતી હોય તો આજથી જ ખાવાનું બંધ કરી દો

January 30, 2023
સવારે ઉઠીને આટલું કરશો તો ક્યારેય આંખોમાં નંબર નહિ આવે
ઘરેલું ઉપચાર

સવારે ઉઠીને આટલું કરશો તો ક્યારેય આંખોમાં નંબર નહિ આવે

January 27, 2023
વિટામીન B-12 ની ઉણપ હોય તો ઘરે જ બનાવો આ દેશી દવા આજીવન તકલીફ નહિ થાય
ઘરેલું ઉપચાર

વિટામીન B-12 ની ઉણપ હોય તો ઘરે જ બનાવો આ દેશી દવા આજીવન તકલીફ નહિ થાય

January 27, 2023
કયા અનાજનો લોટ ખાવો આપડા સ્વાસ્થ્ય માટે છે ફાયદાકારક
ઘરેલું ઉપચાર

કયા અનાજનો લોટ ખાવો આપડા સ્વાસ્થ્ય માટે છે ફાયદાકારક

January 25, 2023
સમજ્યા વિના અજમો ફાકે રાખશો તો ફાયદાની જગ્યાએ થશે નુકસાન
ઘરેલું ઉપચાર

સમજ્યા વિના અજમો ફાકે રાખશો તો ફાયદાની જગ્યાએ થશે નુકસાન

January 25, 2023
Next Post
વજન વધવા ન દેવું હોય તો ભૂલથી પણ આ 8 વસ્તુઓ ન ખાતા

વજન વધવા ન દેવું હોય તો ભૂલથી પણ આ 8 વસ્તુઓ ન ખાતા

પરિવારમાં કોઈને આ સાત બીમારી માંથી હોય તો એ.સી માં ન રહેવું જોઈએ

પરિવારમાં કોઈને આ સાત બીમારી માંથી હોય તો AC માં ન રહેવું જોઈએ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

કોરોનાને લઇ 1 જાન્યુઆરી 2023થી દેશમાં ફરજિયાત લાગુ પડશે આ નિયમ

કોરોનાને લઇ 1 જાન્યુઆરી 2023થી દેશમાં ફરજિયાત લાગુ પડશે આ નિયમ

December 29, 2022
આનંદ મહિન્દ્રાએ ભંગારમાંથી ગાડી બનાવનાર વ્યક્તિને આપી અનોખી ભેટ, અને આપેલું વચન નિભાવ્યું

આનંદ મહિન્દ્રાએ ભંગારમાંથી ગાડી બનાવનાર વ્યક્તિને આપી અનોખી ભેટ, અને આપેલું વચન નિભાવ્યું

January 27, 2022
ચોખાના ડબ્બામાં મુકી દો આ એક વસ્તુ, ક્યારેય ચોખામાં જીવાત નહીં પડે

ચોખાના ડબ્બામાં મુકી દો આ એક વસ્તુ, ક્યારેય ચોખામાં જીવાત નહીં પડે

August 9, 2022

Popular Stories

  • આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    મરી જાવ તો પણ આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    0 shares
    Share 0 Tweet 0
  • સવારે નરણે કોઠે બાળકો અને યુવાનો આ પીઓ 100 વર્ષ સુધી આંખોના નંબર નહી આવે

    0 shares
    Share 0 Tweet 0
  • ટોઇલેટમાં આ બે પોઈન્ટ દબાવી રાખો આંતરડામાંથી બધો જ કચરો નીકળી જશે બહાર

    0 shares
    Share 0 Tweet 0
  • જો તમારા શરીરમાં આવા અમુક લક્ષણો દેખાય તો તમારે સમજી જવું કે તમારું લીવર ખરાબ થઇ રહ્યું છે

    0 shares
    Share 0 Tweet 0
  • ભવિષ્યમાં કેન્સરથી બચવું હોય તો આ 3 શાકભાજી ને અવશ્ય વિચારીને ખાજો

    0 shares
    Share 0 Tweet 0
Ayurveda Times

Ayurveda Times એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

More »

Recent Posts

  • 5 મહારોગ નુ દુશ્મન છે આ ફળ, કોઈ દિવસ આ પાંચ રોગો નહિ થાય
  • તમારાં ઘરમાં આવા લોટની રોટલી બને છે ? બનતી હોય તો આજથી જ ખાવાનું બંધ કરી દો
  • સવારે ઉઠીને આટલું કરશો તો ક્યારેય આંખોમાં નંબર નહિ આવે

Categories

  • Cooking
  • Lifestyle
  • Travel
  • Uncategorized
  • આરોગ્ય
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ધર્મ દર્શન
  • ફિટનેસ
  • સમાચાર
  • સ્માર્ટ ગૃહિણી

Important Links

  • About US
  • Contact US
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

No Result
View All Result
  • Home
  • આરોગ્ય

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In