Ayurveda Times
No Result
View All Result
  • Login
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
No Result
View All Result
Ayurveda Times
No Result
View All Result
Home આરોગ્ય

પરિવારમાં કોઈને આ સાત બીમારી માંથી હોય તો AC માં ન રહેવું જોઈએ

Deep Charaniya by Deep Charaniya
April 18, 2022
Reading Time: 1 min read
0
પરિવારમાં કોઈને આ સાત બીમારી માંથી હોય તો એ.સી માં ન રહેવું જોઈએ

પરિવારમાં કોઈને આ સાત બીમારી માંથી હોય તો એ.સી માં ન રહેવું જોઈએ

Share on FacebookShare on Twitter

ઘણા રોગો એવા હોય છે વાતાવરણ પર અને આબોહવા પર આધારિત હોય છે. જે રોગમાં આબોહવા અને જીવનશૈલીમાં ફેરફાર ન કરવામાં આવે તો આ રોગનો પ્રભાવ વધતો જાય છે અને તે ગંભીર થઈને જીવલેણ પણ થઇ શકે છે. અમુક રોગો થયા હોય તો પ્રમાણે કાળજી રાખવી જોઈએ.

RELATED POSTS

5 મહારોગ નુ દુશ્મન છે આ ફળ, કોઈ દિવસ આ પાંચ રોગો નહિ થાય

તમારાં ઘરમાં આવા લોટની રોટલી બને છે ? બનતી હોય તો આજથી જ ખાવાનું બંધ કરી દો

સવારે ઉઠીને આટલું કરશો તો ક્યારેય આંખોમાં નંબર નહિ આવે

પરંતુ આધુનિક સમયમાં ગરમી સામે રક્ષણ મેળવવા માટે નાનકડા ગામડાઓમાં પણ ઘરે ઘરે એશીનો ઉપયોગ થવા લાગ્યો છે. ઠંડા વાતાવરણમાં શરીરની કાર્ય કરવાની ક્ષમતામાં વધારો થઈ શકે છે. પરંતુ આ ઠંડી કુદરતી હોવી જોઈએ. જયારે એસીમાંથી નીકળતી ઠંડી કુત્રિમ છે. જે શરીરને ઘણી બધી રીતે નુકશાન કરી શકે છે.

શરીરમાં નાની મોટી બીમારી ઘણા પ્રકારની બીમારી હોય છે, જેમાંથી અમે આ આઠ બીમારીઓ વિશે બતાવી રહ્યા છીએ એ હોય તો તમારે એસીમાં રહેવું જોઈએ નહિ. આવી બીમારીમાં એસીનો ઉપયોગ ટાળવો જોઈએ. જો આ સમયે કાળજી રાખવામાં ન આવે તો વધારે તકલીફ થઇ શકે છે.

જે લોકોને વારંવાર માથાના દુખાવાની ફરિયાદ રહેતી હોય તો આવા લોકોએ એસીનો ઉપયોગ એકદમ નહીવત કરવો જોઈએ. માથાના દુખાવા વાળા વધારે સમય એસીમાં રહે તો આ લોકોને માથું ભારે ભારે થવા લાગે છે. ઘણી વખત અકળામણ થાય છે ધીરે ધીરે માથાનો દુખાવો કાયમી સમસ્યા બની જાય છે. જેમાંથી બીજી ગંભીર સમસ્યા પણ થઇ શકે છે.

જે લોકોને સાંધાનો દુખાવો થતો હોય, સાંધાની તકલીફ રહેતી હોય, શરીરમાં વાયુનું પ્રમાણ વધુ હોય તો આવા લોકોને સાંધાનો દુખાવો થતો હોય છે. તો આવા લોકોએ પણ એસીનો ઉપયોગ ન કરવો. ઘણી વખત આ ખુબ જ મુશ્કેલી ઉભી કરી શકે છે.

જે લોકોને વારંવાર શરદી કે કાયમી શરદી રહેતી હોય, આવા લોકોએ પણ એસીનો ઉપયોગ ન કરવો જોઈએ. કારણ કે જે લોકોને કાયમી શરદી સમસ્યા રહેતી હોય આવા લોકો જો સતત એસીમાં રહેવાની પસંદ કરે તો આવા લોકોને સાયનસની ગંભીર સમસ્યા થઇ શકે છે. જેમાં સાયનસની સમસ્યા ખુબ જ મુશ્કેલી ઉભી કરતી સમસ્યા છે.

જે લોકો વારંવાર બીમાર પડી જતા હોય, કે જેમને વારંવાર શરદી અને ઉધરસ થઇ જતા હોય. આવા લોકોએ પ એસી છોડી દેવું જોઈએ. એસીમાં રહેવાથી શરીરની રોગ પ્રતિકારક શક્તિમાં ઘટાડો થાય છે. શિયાળામાં જે ગુલાબી ઠંડી હોય છે તેમાં ઠંડા વાતાવરણમાં રહેવાથી શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધે છે. પરંતુ એ ઠંડી કુદરતી હોવી જોઈએ. એસીની ઠંડીમાં રહેવાથી શરીરની રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થાય છે. માટે તમે જો વારંવાર બીમાર પડતા હોય તો એસીનો ત્યાગ કરી દેવો જોઈએ.

જે લોકોને એલેર્જીક શરદીની સમસ્યા રહેતી હોય, એલેર્જીથી શરદીની સમસ્યા રહેતી હોય, તો આવા લોકોએ પણ એસીનો ઉપયોગ છોડી દેવો જોઈએ. વારંવાર શરદી રહે છે તે લોકોએ સતત એસીના ઠંડા વાતાવરણમાં રહેવાથી ન્યુમોનિયા જેવી ગંભીર અને ઘાતક બીમારીઓ પણ થઇ શકે છે. જે ખુબ જ મુશ્કેલી ઉભી કરી શકે છે.

જે લોકોને વધારે વજનની સમસ્યા રહેતી હોય, વજન વધારાની ફરિયાદ રહેતી હોય, શરીરમાં શરદી વધી જવાની તકલીફ હોય. આવા લોકોએ પણ એસીનો ઉપયોગ ઓછો કરી દેવો જોઈએ. કારણ કે એસમાં સતત રહેવાથી શરીરમાં ખુબ જ વધારો થાય છે. કારણ તમે એસીના ઠંડા વાતાવરણમાં રહેતા ઓય તો શરીરમાં જે પરસેવો વળવો જોઈએ એ વળતો નથી. જેના લીધે ચરબીમાં વધારો થઇ શકે છે.

જે લોકોને દમ અને અસ્થમાની સમસ્યા હોય તેવા લોકોએ પણ એસીમાં ન રહેવું. કારણ કે દમ અને અસ્થમાના દર્દીઓ જો એસીમાં સતત રહ્યા કરે, એસીનો ઉપયોગ કર્યા કરે તો આવા લોકોને ખુબ જ ગંભીર અને ઘાતક સમસ્યા થઈ શકે છે. દમ અને અસ્થમાની સમસ્યા હોય છે જેમાં વધારો થઈને મોટું સ્વરૂપ ધારણ કરી શકે છે.

ચામડીની સમસ્યા હોય તેવા લોકો માટે પણ એસીની હવા નુકશાન કારક છે. જે લોકોને ચામડી સમસ્યા હોય જેવી કે ખસ, ખંજવાળ, ધાધર, ખરજવું વગેરે જેવી વારંવાર સમસ્યા થતી હોય, શરીર પર ચામઠા પડવાની સમસ્યા થતી હોય આવા લોકોએ એસીને સમયસર છોડી દેવું જોઈએ. કારણ કે એસીનું વાતાવરણ કુદરતી ઠંડું વાતાવરણ નહિ હોવાથી, કુત્રિમ ઠંડું વાતાવરણ હોવાથી ચામડીને તકલીફ કરે છે. માટે જે લોકોને વારંવાર ચામડીની સમસ્યા થતી હોય કે ચામડીની એલેર્જી થતી હોય. તો આવા લોકોએ એસી છોડી દેવું જોઈએ.

આમ, આ આઠ પ્રકારની બીમારી હોય તો આવા લોકોએ એસીનો ત્યાગ કરી દેવો જોઈએ. એસીનું ઠંડું વાતાવરણ કુત્રિમ ઠંડક શરીરને ઘણી બધી રીતે નુકશાન કરી શકે છે. માટે બની શકે તો કુદરતી તાપમાન અને વાતાવરણમાં જ રહેવાનો પ્રયાસ કરવો જોઈએ. અમે આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ખુબ જ ઉપયોગી થાય.

ShareTweetPin
Deep Charaniya

Deep Charaniya

લેટેસ્ટ ગુજરાતી સમાચાર, બીઝનેસ, આરોગ્ય તેમજ ટેકનોલોજી અપડેટ માટે અમારી સાથે જોડાયેલા રહો.

Related Posts

5 મહારોગ નુ દુશ્મન છે આ ફળ, કોઈ દિવસ આ પાંચ રોગો નહિ થાય
ઘરેલું ઉપચાર

5 મહારોગ નુ દુશ્મન છે આ ફળ, કોઈ દિવસ આ પાંચ રોગો નહિ થાય

February 3, 2023
તમારાં ઘરમાં આવા લોટની રોટલી બને છે ? બનતી હોય તો આજથી જ ખાવાનું બંધ કરી દો
ઘરેલું ઉપચાર

તમારાં ઘરમાં આવા લોટની રોટલી બને છે ? બનતી હોય તો આજથી જ ખાવાનું બંધ કરી દો

January 30, 2023
સવારે ઉઠીને આટલું કરશો તો ક્યારેય આંખોમાં નંબર નહિ આવે
ઘરેલું ઉપચાર

સવારે ઉઠીને આટલું કરશો તો ક્યારેય આંખોમાં નંબર નહિ આવે

January 27, 2023
વિટામીન B-12 ની ઉણપ હોય તો ઘરે જ બનાવો આ દેશી દવા આજીવન તકલીફ નહિ થાય
ઘરેલું ઉપચાર

વિટામીન B-12 ની ઉણપ હોય તો ઘરે જ બનાવો આ દેશી દવા આજીવન તકલીફ નહિ થાય

January 27, 2023
કયા અનાજનો લોટ ખાવો આપડા સ્વાસ્થ્ય માટે છે ફાયદાકારક
ઘરેલું ઉપચાર

કયા અનાજનો લોટ ખાવો આપડા સ્વાસ્થ્ય માટે છે ફાયદાકારક

January 25, 2023
સમજ્યા વિના અજમો ફાકે રાખશો તો ફાયદાની જગ્યાએ થશે નુકસાન
ઘરેલું ઉપચાર

સમજ્યા વિના અજમો ફાકે રાખશો તો ફાયદાની જગ્યાએ થશે નુકસાન

January 25, 2023
Next Post
ખાલી ૧ રૂપિયામાં આજીવન દાંતની તકલીફમાં થી છુટકારો આપશે આ એક ઉપાય

ખાલી ૧ રૂપિયામાં આજીવન દાંતની તકલીફમાં થી છુટકારો આપશે આ એક ઉપાય

શું તમે જાણો એરંડાના તેલનો આ રીતે ઉપયોગ કરવાથી નાબુદ થાય છે જટિલ બીમારીઓ

શું તમે જાણો એરંડાના તેલનો આ રીતે ઉપયોગ કરવાથી નાબુદ થાય છે જટિલ બીમારીઓ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

jalpari

સમુદ્રની જળ પરીઓનું રહસ્ય, શું હકીકતમાં જળપરીઓ હોય છે, જાણો હકીકતમાં બનેલી ઘટનાઓ

November 22, 2020
100થી વધુ રોગો ને દૂર કરી નાખે છે આ ઔષધીના પાન નો રસ

100થી વધુ રોગો ને દૂર કરી નાખે છે આ ઔષધીના પાન નો રસ

October 2, 2022
ખાલી 2 જ દિવસમાં ફાટેલી એડી ને કરશે પહેલા જેવી મુલાયમ અને કોમળ

ખાલી 2 જ દિવસમાં ફાટેલી એડી ને કરશે પહેલા જેવી મુલાયમ અને કોમળ

October 22, 2022

Popular Stories

  • આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    મરી જાવ તો પણ આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    0 shares
    Share 0 Tweet 0
  • સવારે નરણે કોઠે બાળકો અને યુવાનો આ પીઓ 100 વર્ષ સુધી આંખોના નંબર નહી આવે

    0 shares
    Share 0 Tweet 0
  • ટોઇલેટમાં આ બે પોઈન્ટ દબાવી રાખો આંતરડામાંથી બધો જ કચરો નીકળી જશે બહાર

    0 shares
    Share 0 Tweet 0
  • જો તમારા શરીરમાં આવા અમુક લક્ષણો દેખાય તો તમારે સમજી જવું કે તમારું લીવર ખરાબ થઇ રહ્યું છે

    0 shares
    Share 0 Tweet 0
  • ભવિષ્યમાં કેન્સરથી બચવું હોય તો આ 3 શાકભાજી ને અવશ્ય વિચારીને ખાજો

    0 shares
    Share 0 Tweet 0
Ayurveda Times

Ayurveda Times એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

More »

Recent Posts

  • 5 મહારોગ નુ દુશ્મન છે આ ફળ, કોઈ દિવસ આ પાંચ રોગો નહિ થાય
  • તમારાં ઘરમાં આવા લોટની રોટલી બને છે ? બનતી હોય તો આજથી જ ખાવાનું બંધ કરી દો
  • સવારે ઉઠીને આટલું કરશો તો ક્યારેય આંખોમાં નંબર નહિ આવે

Categories

  • Cooking
  • Lifestyle
  • Travel
  • Uncategorized
  • આરોગ્ય
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ધર્મ દર્શન
  • ફિટનેસ
  • સમાચાર
  • સ્માર્ટ ગૃહિણી

Important Links

  • About US
  • Contact US
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

No Result
View All Result
  • Home
  • આરોગ્ય

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In