Ayurveda Times
No Result
View All Result
  • Login
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
No Result
View All Result
Ayurveda Times
No Result
View All Result
Home આરોગ્ય

પરિવારમાં કોઈને આ સાત બીમારી માંથી હોય તો AC માં ન રહેવું જોઈએ

Deep Charaniya by Deep Charaniya
April 18, 2022
Reading Time: 1 min read
0
પરિવારમાં કોઈને આ સાત બીમારી માંથી હોય તો એ.સી માં ન રહેવું જોઈએ

પરિવારમાં કોઈને આ સાત બીમારી માંથી હોય તો એ.સી માં ન રહેવું જોઈએ

Share on FacebookShare on Twitter

ઘણા રોગો એવા હોય છે વાતાવરણ પર અને આબોહવા પર આધારિત હોય છે. જે રોગમાં આબોહવા અને જીવનશૈલીમાં ફેરફાર ન કરવામાં આવે તો આ રોગનો પ્રભાવ વધતો જાય છે અને તે ગંભીર થઈને જીવલેણ પણ થઇ શકે છે. અમુક રોગો થયા હોય તો પ્રમાણે કાળજી રાખવી જોઈએ.

RELATED POSTS

ખાલી આનું જ્યુસ પીય લ્યો ડાયાલીસીસ કરાવાની કોઈ દિવસ નહિ પડે જરૂર

આખો ચૈત્ર મહિનો આ એક વસ્તુ ખાઈ લેશો તો આખું વર્ષ બીમારી નહિ પડો

ઘેર ઘેર ચાલી રહેલો વાયરસ નો તાવ, શરદી,ગળુ, ખાસી, માથું ઉભી પૂછડીએ ભાગી જશે

પરંતુ આધુનિક સમયમાં ગરમી સામે રક્ષણ મેળવવા માટે નાનકડા ગામડાઓમાં પણ ઘરે ઘરે એશીનો ઉપયોગ થવા લાગ્યો છે. ઠંડા વાતાવરણમાં શરીરની કાર્ય કરવાની ક્ષમતામાં વધારો થઈ શકે છે. પરંતુ આ ઠંડી કુદરતી હોવી જોઈએ. જયારે એસીમાંથી નીકળતી ઠંડી કુત્રિમ છે. જે શરીરને ઘણી બધી રીતે નુકશાન કરી શકે છે.

શરીરમાં નાની મોટી બીમારી ઘણા પ્રકારની બીમારી હોય છે, જેમાંથી અમે આ આઠ બીમારીઓ વિશે બતાવી રહ્યા છીએ એ હોય તો તમારે એસીમાં રહેવું જોઈએ નહિ. આવી બીમારીમાં એસીનો ઉપયોગ ટાળવો જોઈએ. જો આ સમયે કાળજી રાખવામાં ન આવે તો વધારે તકલીફ થઇ શકે છે.

જે લોકોને વારંવાર માથાના દુખાવાની ફરિયાદ રહેતી હોય તો આવા લોકોએ એસીનો ઉપયોગ એકદમ નહીવત કરવો જોઈએ. માથાના દુખાવા વાળા વધારે સમય એસીમાં રહે તો આ લોકોને માથું ભારે ભારે થવા લાગે છે. ઘણી વખત અકળામણ થાય છે ધીરે ધીરે માથાનો દુખાવો કાયમી સમસ્યા બની જાય છે. જેમાંથી બીજી ગંભીર સમસ્યા પણ થઇ શકે છે.

જે લોકોને સાંધાનો દુખાવો થતો હોય, સાંધાની તકલીફ રહેતી હોય, શરીરમાં વાયુનું પ્રમાણ વધુ હોય તો આવા લોકોને સાંધાનો દુખાવો થતો હોય છે. તો આવા લોકોએ પણ એસીનો ઉપયોગ ન કરવો. ઘણી વખત આ ખુબ જ મુશ્કેલી ઉભી કરી શકે છે.

જે લોકોને વારંવાર શરદી કે કાયમી શરદી રહેતી હોય, આવા લોકોએ પણ એસીનો ઉપયોગ ન કરવો જોઈએ. કારણ કે જે લોકોને કાયમી શરદી સમસ્યા રહેતી હોય આવા લોકો જો સતત એસીમાં રહેવાની પસંદ કરે તો આવા લોકોને સાયનસની ગંભીર સમસ્યા થઇ શકે છે. જેમાં સાયનસની સમસ્યા ખુબ જ મુશ્કેલી ઉભી કરતી સમસ્યા છે.

જે લોકો વારંવાર બીમાર પડી જતા હોય, કે જેમને વારંવાર શરદી અને ઉધરસ થઇ જતા હોય. આવા લોકોએ પ એસી છોડી દેવું જોઈએ. એસીમાં રહેવાથી શરીરની રોગ પ્રતિકારક શક્તિમાં ઘટાડો થાય છે. શિયાળામાં જે ગુલાબી ઠંડી હોય છે તેમાં ઠંડા વાતાવરણમાં રહેવાથી શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધે છે. પરંતુ એ ઠંડી કુદરતી હોવી જોઈએ. એસીની ઠંડીમાં રહેવાથી શરીરની રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થાય છે. માટે તમે જો વારંવાર બીમાર પડતા હોય તો એસીનો ત્યાગ કરી દેવો જોઈએ.

જે લોકોને એલેર્જીક શરદીની સમસ્યા રહેતી હોય, એલેર્જીથી શરદીની સમસ્યા રહેતી હોય, તો આવા લોકોએ પણ એસીનો ઉપયોગ છોડી દેવો જોઈએ. વારંવાર શરદી રહે છે તે લોકોએ સતત એસીના ઠંડા વાતાવરણમાં રહેવાથી ન્યુમોનિયા જેવી ગંભીર અને ઘાતક બીમારીઓ પણ થઇ શકે છે. જે ખુબ જ મુશ્કેલી ઉભી કરી શકે છે.

જે લોકોને વધારે વજનની સમસ્યા રહેતી હોય, વજન વધારાની ફરિયાદ રહેતી હોય, શરીરમાં શરદી વધી જવાની તકલીફ હોય. આવા લોકોએ પણ એસીનો ઉપયોગ ઓછો કરી દેવો જોઈએ. કારણ કે એસમાં સતત રહેવાથી શરીરમાં ખુબ જ વધારો થાય છે. કારણ તમે એસીના ઠંડા વાતાવરણમાં રહેતા ઓય તો શરીરમાં જે પરસેવો વળવો જોઈએ એ વળતો નથી. જેના લીધે ચરબીમાં વધારો થઇ શકે છે.

જે લોકોને દમ અને અસ્થમાની સમસ્યા હોય તેવા લોકોએ પણ એસીમાં ન રહેવું. કારણ કે દમ અને અસ્થમાના દર્દીઓ જો એસીમાં સતત રહ્યા કરે, એસીનો ઉપયોગ કર્યા કરે તો આવા લોકોને ખુબ જ ગંભીર અને ઘાતક સમસ્યા થઈ શકે છે. દમ અને અસ્થમાની સમસ્યા હોય છે જેમાં વધારો થઈને મોટું સ્વરૂપ ધારણ કરી શકે છે.

ચામડીની સમસ્યા હોય તેવા લોકો માટે પણ એસીની હવા નુકશાન કારક છે. જે લોકોને ચામડી સમસ્યા હોય જેવી કે ખસ, ખંજવાળ, ધાધર, ખરજવું વગેરે જેવી વારંવાર સમસ્યા થતી હોય, શરીર પર ચામઠા પડવાની સમસ્યા થતી હોય આવા લોકોએ એસીને સમયસર છોડી દેવું જોઈએ. કારણ કે એસીનું વાતાવરણ કુદરતી ઠંડું વાતાવરણ નહિ હોવાથી, કુત્રિમ ઠંડું વાતાવરણ હોવાથી ચામડીને તકલીફ કરે છે. માટે જે લોકોને વારંવાર ચામડીની સમસ્યા થતી હોય કે ચામડીની એલેર્જી થતી હોય. તો આવા લોકોએ એસી છોડી દેવું જોઈએ.

આમ, આ આઠ પ્રકારની બીમારી હોય તો આવા લોકોએ એસીનો ત્યાગ કરી દેવો જોઈએ. એસીનું ઠંડું વાતાવરણ કુત્રિમ ઠંડક શરીરને ઘણી બધી રીતે નુકશાન કરી શકે છે. માટે બની શકે તો કુદરતી તાપમાન અને વાતાવરણમાં જ રહેવાનો પ્રયાસ કરવો જોઈએ. અમે આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ખુબ જ ઉપયોગી થાય.

ShareTweetPin
Deep Charaniya

Deep Charaniya

લેટેસ્ટ ગુજરાતી સમાચાર, બીઝનેસ, આરોગ્ય તેમજ ટેકનોલોજી અપડેટ માટે અમારી સાથે જોડાયેલા રહો.

Related Posts

ખાલી આનું જ્યુસ પીય લ્યો ડાયાલીસીસ કરાવાની કોઈ દિવસ નહિ પડે જરૂર
ઘરેલું ઉપચાર

ખાલી આનું જ્યુસ પીય લ્યો ડાયાલીસીસ કરાવાની કોઈ દિવસ નહિ પડે જરૂર

April 1, 2023
આખો ચૈત્ર મહિનો આ એક વસ્તુ ખાઈ લેશો તો આખું વર્ષ બીમારી નહિ પડો
ઘરેલું ઉપચાર

આખો ચૈત્ર મહિનો આ એક વસ્તુ ખાઈ લેશો તો આખું વર્ષ બીમારી નહિ પડો

March 28, 2023
ઘેર ઘેર ચાલી રહેલો વાયરસ નો તાવ, શરદી,ગળુ, ખાસી, માથું ઉભી પૂછડીએ ભાગી જશે
ઘરેલું ઉપચાર

ઘેર ઘેર ચાલી રહેલો વાયરસ નો તાવ, શરદી,ગળુ, ખાસી, માથું ઉભી પૂછડીએ ભાગી જશે

March 21, 2023
વિટામિન B12 વધારવાના 5 રામબાણ શાકાહારી ઈલાજ
ઘરેલું ઉપચાર

વિટામિન B12 વધારવાના 5 રામબાણ શાકાહારી ઈલાજ

March 15, 2023
ઉનાળામાં આ 1 વસ્તુ દેવુ કરી ને પણ પીજો, ગરમી તમારું કઈ નહિ બગાડી શકે
ઘરેલું ઉપચાર

ઉનાળામાં આ 1 વસ્તુ દેવુ કરી ને પણ પીજો, ગરમી તમારું કઈ નહિ બગાડી શકે

March 14, 2023
ઉનાળામાં ભરપુર થતું આ ફળ નોનવેજ કરતા પણ 100 ગણું શક્તિશાળી છે
ઘરેલું ઉપચાર

ઉનાળામાં ભરપુર થતું આ ફળ નોનવેજ કરતા પણ 100 ગણું શક્તિશાળી છે

March 13, 2023
Next Post
ખાલી ૧ રૂપિયામાં આજીવન દાંતની તકલીફમાં થી છુટકારો આપશે આ એક ઉપાય

ખાલી ૧ રૂપિયામાં આજીવન દાંતની તકલીફમાં થી છુટકારો આપશે આ એક ઉપાય

શું તમે જાણો એરંડાના તેલનો આ રીતે ઉપયોગ કરવાથી નાબુદ થાય છે જટિલ બીમારીઓ

શું તમે જાણો એરંડાના તેલનો આ રીતે ઉપયોગ કરવાથી નાબુદ થાય છે જટિલ બીમારીઓ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

ફળ ખાવાનો શ્રેષ્ઠ સમય કયો છે? એક્સપર્ટે જણાવ્યું આ સમયે ફળ ખાવાથી થાય છે સ્વાસ્થ્યને અઢળક ફાયદા

ફળ ખાવાનો શ્રેષ્ઠ સમય કયો છે? એક્સપર્ટે જણાવ્યું આ સમયે ફળ ખાવાથી થાય છે સ્વાસ્થ્યને અઢળક ફાયદા

April 6, 2022
ભાદરવા મહિનામાં આ 4 શાકભાજી મફતમાં મળે તો પણ ખાવા જોઈએ નહિ

ભાદરવા મહિનામાં આ 4 શાકભાજી મફતમાં મળે તો પણ ખાવા જોઈએ નહિ

September 17, 2022
કેરી ખાધા પછી ભૂલથી પણ ન ખાતા આ 6 વસ્તુઓ, નહિતર થઇ જશો હેરાન-પરેશાન

કેરી ખાધા પછી ભૂલથી પણ ન ખાતા આ 6 વસ્તુઓ, નહિતર થઇ જશો હેરાન-પરેશાન

May 19, 2022

Popular Stories

  • આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    મરી જાવ તો પણ આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    0 shares
    Share 0 Tweet 0
  • ટોઇલેટમાં આ બે પોઈન્ટ દબાવી રાખો આંતરડામાંથી બધો જ કચરો નીકળી જશે બહાર

    0 shares
    Share 0 Tweet 0
  • સવારે નરણે કોઠે બાળકો અને યુવાનો આ પીઓ 100 વર્ષ સુધી આંખોના નંબર નહી આવે

    0 shares
    Share 0 Tweet 0
  • ભવિષ્યમાં કેન્સરથી બચવું હોય તો આ 3 શાકભાજી ને અવશ્ય વિચારીને ખાજો

    0 shares
    Share 0 Tweet 0
  • જો તમારા શરીરમાં આવા અમુક લક્ષણો દેખાય તો તમારે સમજી જવું કે તમારું લીવર ખરાબ થઇ રહ્યું છે

    0 shares
    Share 0 Tweet 0
Ayurveda Times

Ayurveda Times એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

More »

Recent Posts

  • ખાલી આનું જ્યુસ પીય લ્યો ડાયાલીસીસ કરાવાની કોઈ દિવસ નહિ પડે જરૂર
  • આખો ચૈત્ર મહિનો આ એક વસ્તુ ખાઈ લેશો તો આખું વર્ષ બીમારી નહિ પડો
  • ઘેર ઘેર ચાલી રહેલો વાયરસ નો તાવ, શરદી,ગળુ, ખાસી, માથું ઉભી પૂછડીએ ભાગી જશે

Categories

  • Cooking
  • Lifestyle
  • Travel
  • Uncategorized
  • આરોગ્ય
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ધર્મ દર્શન
  • ફિટનેસ
  • સમાચાર
  • સ્માર્ટ ગૃહિણી

Important Links

  • About US
  • Contact US
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

No Result
View All Result
  • Home
  • આરોગ્ય

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In