Ayurveda Times
No Result
View All Result
  • Login
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
No Result
View All Result
Ayurveda Times
No Result
View All Result
Home ઘરેલું ઉપચાર

શું તમે જાણો એરંડાના તેલનો આ રીતે ઉપયોગ કરવાથી નાબુદ થાય છે જટિલ બીમારીઓ

Editorial Team by Editorial Team
April 20, 2022
Reading Time: 1 min read
0
શું તમે જાણો એરંડાના તેલનો આ રીતે ઉપયોગ કરવાથી નાબુદ થાય છે જટિલ બીમારીઓ
Share on FacebookShare on Twitter

નમસ્કાર મિત્રો, આજના આ આર્ટીકલમાં અમે વાત કરવાના છીએ એરંડાના તેલના આયુર્વેદિક ફાયદા અને તેનો ઉપયોગ કરવાની સાચી રીત વિષે. આજના સમયમાં ઘણા તેલનો ઉપયોગ ખાવા-પીવા અથવા માલિશ કરવા માટે વપરાય છે. પરંતુ શું તમે એરંડા તેલ વિશે સાંભળ્યું છે? આયુર્વેદથી લઈને વિજ્ઞાન સુધી એરંડા તેલના ફાયદાઓ વિશે જણાવે છે. આજના ભાગદોડ ભર્યા જીવનમાં (Castor Oil) એરંડા તેલ દ્વારા ઘણા રોગોથી રાહત મળી શકે છે.

RELATED POSTS

ખાલી આનું જ્યુસ પીય લ્યો ડાયાલીસીસ કરાવાની કોઈ દિવસ નહિ પડે જરૂર

આખો ચૈત્ર મહિનો આ એક વસ્તુ ખાઈ લેશો તો આખું વર્ષ બીમારી નહિ પડો

ઘેર ઘેર ચાલી રહેલો વાયરસ નો તાવ, શરદી,ગળુ, ખાસી, માથું ઉભી પૂછડીએ ભાગી જશે

એરંડાનું તેલ તમારા વાળ અને ત્વચા માટે ફાયદાકારક માનવામાં આવે છે. આ ઉપરાંત અમે તમને એરંડાના તેલનો ઉપયોગ કેવી રીતે કરી શકાય છે તેની માહિતી આપીશું. જો તમે (કેસ્ટર ઓઇલ) એરંડા સાથે લગતી કોઈપણ પ્રકારની માહિતી મેળવવા માંગતા હોય, અથવા એરંડા સંબંધિત કેટલાક પ્રશ્નોના જવાબો શોધી રહ્યા છો, તો તમે યોગ્ય સ્થાને આવી ગયા છો.

એરંડા તેલની અંદર 90 ટકાથી વધુ રિસિનોલિક એસિડ જોવા મળે છે. આ એસિડ અનેક આંતરિક સમસ્યાઓથી રાહત પૂરી પાડે છે. આ સિવાય તેમાં 4 % લિનોલીક એસિડ, 1 % સ્ટીયરિક એસિડ, એક ટકાથી વધુ અન્ય લિનોલેનિક ફેટી એસિડ્સ જોવા મળે છે. આ ઉપરાંત એરંડા તેલમાં પ્રોટીન, વિટામિન-E, ઓમેગા 6, એન્ટિફંગલ, એન્ટીઓકસીડન્ટ અને એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણધર્મો હોય છે. આ બધા પોષક તત્વો માનવ શરીર માટે ફાયદાકારક માનવામાં આવે છે. એરંડા તેલનો ઉપયોગ લગભગ તમામ પ્રકારના રોગો માટે થાય છે. ચાલો જાણીએ એરંડાના તેલના ઉપાયોથી થતા ફાયદા વિષે.

સંધિવાની તકલીફમાં : આજના સમયમાં સંધિવાની સમસ્યા માત્ર વૃદ્ધો જ નહીં પણ યુવાનોને પણ થવા લાગી છે. આ સમસ્યા દરમિયાન વ્યક્તિના સાંધા અને હાડકામાં અસહ્ય પીડા થાય છે. આવી સ્થિતિમાં આ પીડામાંથી રાહત મેળવવા માટે જો તમે ઇચ્છો તો તમે એરંડા તેલનો લાભ લઈ શકો છો. એરંડા તેલમાં એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણધર્મો છે જે સંધિવાની પીડાથી રાહત આપે છે. ગત સમયમાં એરંડા તેલનો ઉપયોગ સંધિવાના દર્દીઓ પર પણ થતો હતો. જેનાં પરિણામો તદ્દન હકારાત્મક રહ્યા છે.

હરસમાં એરંડાના તેલના ફાયદા : આજના સમયમાં હરસ મસ્સાની સમસ્યા ખૂબ જ સામાન્ય છે. આ સમસ્યાથી ગ્રસ્ત વ્યક્તિ ઘણીવાર એક જગ્યાએ લાંબા સમય સુધી બેસી શકતી નથી. શરમના લીધે વ્યક્તિ આ સમસ્યા વિશે કોઈ અન્ય વ્યક્તિ સાથે વાત નથી કરી શકતી. તેમજ હરસ મસાની સારવારની પ્રક્રિયા પણ ખૂબ જ પીડાદાયક હોય છે. આવી સ્થિતિમાં, જો તમે હરસ મસામાંથી છૂટકારો મેળવવા માંગતા હોય, તો તમે એરંડા તેલનો ઉપયોગ કરી શકો છો. નિયમિત રાત્રે એક કપ દુધમાં એક ચમચી દીવેલ મિક્સ કરીને પીવાથી ઘણો આરામ મળે છે.  એરંડાની અંદરના ગુણથી હરસ મસ્સામાં ફાયદો કરી શકે છે.

કબજિયાતની સમસ્યામાં : એરંડા તેલ કબજિયાત જેવી સમસ્યાઓમાં ફાયદાકારક છે. રાત્રે સુતી વખતે એક ગ્લાસ ગરમ દુધમાં એક ચમચી એરંડાનું તેલ મિક્સ કરીને પીવાથી કબજીયાની સમસ્યામાં રાહત મળે છે. એરંડાનું તેલ કબજીયાતની સમસ્યાને દુર કરવાની સાથે આંતરડાને પણ સાફ કરવામાં મદદ કરે છે.

ધાધર, ખરજવું, ખંજવાળમાં : જો તમને ધાધરની ખંજવાળની ​​સમસ્યા છે અને તમે તેનો ઇલાજ કરવા માટે ઘણી વસ્તુઓનો પ્રયાસ કર્યો છે. તમને જણાવી દઈએ કે એરંડા તેલ તમારી સમસ્યાનો હલ કરી શકે છે. આ માટે તમારે ફક્ત 2 ચમચી એરંડા તેલની અંદર થોડુંક નાળિયેર તેલ મિક્સ કરીને તેને ડાઘ ઉપર લગાવો. આ ઉપાય અપનાવી તમે ધાધરથી મુક્તિ મેળવી શકો છો.

ફંગલ ઇન્ફેક્શનમાં : ફંગલ ઇન્ફેક્શન કોઈને પણ થઈ શકે છે. સામાન્ય રીતે આ પરિસ્થિતિ ફક્ત ઉનાળાની ઋતુમાં ઉભી થાય છે. આવી સ્થિતિમાં પરસેવો અને ખંજવાળને કારણે આ સમસ્યા ફંગલ ઇન્ફેક્શનને ગંભીર સ્વરૂપ પણ આપી શકે છે. પરંતુ તમે એરંડા તેલનો ઉપયોગ કરીને પણ આ સમસ્યાનો સામનો કરી શકો છો. જણાવી દઈએ કે એરંડા તેલમાં એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણધર્મો જોવા મળે છે જે આ ફંગલ ઇન્ફેક્શનથી છુટકારો આપી શકે છે.

પીઠના દુખાવામાં : ઘણા એવા લોકો છે જે કલાકો સુધી સિસ્ટમ પર બેસે છે અથવા સખત મહેનત કરે છે. આવા લોકોને વારંવાર કમરના દુખાવાની ફરિયાદ રહે છે. પરંતુ આ પીડાને એરંડા તેલ દ્વારા રાહત આપી શકાય છે. તમારે ફક્ત એરંડા તેલથી તમારી પીઠની મસાજ કરવાની છે. તમારી પીઠનો દુખાવો જલ્દીથી મટી જશે.

સોજો દૂર કરવામાં : જો તમારા પરિવારમાં એવા લોકો છે જેમને જુદા જુદા ભાગોમાં સોજા થવાની સમસ્યા છે, તો એરંડા તેલનો ઉપયોગમાં લઇ શકો છો. એરંડાના તેલમાં એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણ હોય છે, જે સોજો દૂર કરવા માટે કામ કરી શકે છે. આવી સ્થિતિમાં જો તમારે એરંડા તેલનો લાભ લેવો હોય તો તમારે આ તેલને સોજોની જગ્યાએ માલિશ કરવું જોઈએ. આને લીધે સોજોની સમસ્યા ધીમે ધીમે ઓછી થવા લાગશે.

આમ, એરંડાના તેલનો ઉપયોગ કરવાથી શરીરની ઘણી બધી સમસ્યાને દુર કરી શકાય છે. આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ઉપયોગી સાબિત થાય અને તમારી બીમારીને દુર કરે. આ ઉપયોગી મહીતીને જનહિત માટે જરૂર શેર કરવા વિનંતી.

ShareTweetPin
Editorial Team

Editorial Team

udaantimesnews.com એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે. ડિજિટલ માધ્યમથી ગુજરાત અને વિદેશમાં વસતા લોકો માટે હકારાત્મક વિચાર અને દેશ પ્રત્યેની સાચી ઓળખ પહોંચાડવા Gujaratime.com લોકોના માધ્યમ તરીકે આગળ વધી રહ્યું છે.

Related Posts

ખાલી આનું જ્યુસ પીય લ્યો ડાયાલીસીસ કરાવાની કોઈ દિવસ નહિ પડે જરૂર
ઘરેલું ઉપચાર

ખાલી આનું જ્યુસ પીય લ્યો ડાયાલીસીસ કરાવાની કોઈ દિવસ નહિ પડે જરૂર

April 1, 2023
આખો ચૈત્ર મહિનો આ એક વસ્તુ ખાઈ લેશો તો આખું વર્ષ બીમારી નહિ પડો
ઘરેલું ઉપચાર

આખો ચૈત્ર મહિનો આ એક વસ્તુ ખાઈ લેશો તો આખું વર્ષ બીમારી નહિ પડો

March 28, 2023
ઘેર ઘેર ચાલી રહેલો વાયરસ નો તાવ, શરદી,ગળુ, ખાસી, માથું ઉભી પૂછડીએ ભાગી જશે
ઘરેલું ઉપચાર

ઘેર ઘેર ચાલી રહેલો વાયરસ નો તાવ, શરદી,ગળુ, ખાસી, માથું ઉભી પૂછડીએ ભાગી જશે

March 21, 2023
વિટામિન B12 વધારવાના 5 રામબાણ શાકાહારી ઈલાજ
ઘરેલું ઉપચાર

વિટામિન B12 વધારવાના 5 રામબાણ શાકાહારી ઈલાજ

March 15, 2023
ઉનાળામાં આ 1 વસ્તુ દેવુ કરી ને પણ પીજો, ગરમી તમારું કઈ નહિ બગાડી શકે
ઘરેલું ઉપચાર

ઉનાળામાં આ 1 વસ્તુ દેવુ કરી ને પણ પીજો, ગરમી તમારું કઈ નહિ બગાડી શકે

March 14, 2023
ઉનાળામાં ભરપુર થતું આ ફળ નોનવેજ કરતા પણ 100 ગણું શક્તિશાળી છે
ઘરેલું ઉપચાર

ઉનાળામાં ભરપુર થતું આ ફળ નોનવેજ કરતા પણ 100 ગણું શક્તિશાળી છે

March 13, 2023
Next Post
કઈ ઉંમરે કેટલું બીપી હોવું જોઈએ આ દરેક વ્યક્તિએ અવશ્ય જાણવું જોઈએ

કઈ ઉંમરે કેટલું બીપી હોવું જોઈએ આ દરેક વ્યક્તિએ અવશ્ય જાણવું જોઈએ

લોહીને શુદ્ધ કરશે આ પાંચ દેસી આયુર્વેદિક પીણા, અનેક ઔષધીય ગુણોથી છે ભરપૂર

લોહીને શુદ્ધ કરશે આ પાંચ દેસી આયુર્વેદિક પીણા, અનેક ઔષધીય ગુણોથી છે ભરપૂર

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

ભારતના આ ગામમાં લોકો નથી બનાવતા બે માળનું મકાન, જાણો એવું તો શું છે આ પાછળનું રહસ્ય

ભારતના આ ગામમાં લોકો નથી બનાવતા બે માળનું મકાન, જાણો એવું તો શું છે આ પાછળનું રહસ્ય

January 17, 2022
ચહેરાને ચમકતો અને સુંદર બનાવવા ઘરે જ બનાવો આ ચમત્કારિક સાબુ

ચહેરાને ચમકતો અને સુંદર બનાવવા ઘરે જ બનાવો આ ચમત્કારિક સાબુ

October 18, 2022
ઓમીક્રોનથી સાજા થયેલા અશોકભાઈએ લોકોને કહી આ મહત્વની વાત

ઓમીક્રોનથી સાજા થયેલા અશોકભાઈએ લોકોને કહી આ મહત્વની વાત

December 26, 2021

Popular Stories

  • આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    મરી જાવ તો પણ આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    0 shares
    Share 0 Tweet 0
  • ટોઇલેટમાં આ બે પોઈન્ટ દબાવી રાખો આંતરડામાંથી બધો જ કચરો નીકળી જશે બહાર

    0 shares
    Share 0 Tweet 0
  • સવારે નરણે કોઠે બાળકો અને યુવાનો આ પીઓ 100 વર્ષ સુધી આંખોના નંબર નહી આવે

    0 shares
    Share 0 Tweet 0
  • ભવિષ્યમાં કેન્સરથી બચવું હોય તો આ 3 શાકભાજી ને અવશ્ય વિચારીને ખાજો

    0 shares
    Share 0 Tweet 0
  • જો તમારા શરીરમાં આવા અમુક લક્ષણો દેખાય તો તમારે સમજી જવું કે તમારું લીવર ખરાબ થઇ રહ્યું છે

    0 shares
    Share 0 Tweet 0
Ayurveda Times

Ayurveda Times એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

More »

Recent Posts

  • ખાલી આનું જ્યુસ પીય લ્યો ડાયાલીસીસ કરાવાની કોઈ દિવસ નહિ પડે જરૂર
  • આખો ચૈત્ર મહિનો આ એક વસ્તુ ખાઈ લેશો તો આખું વર્ષ બીમારી નહિ પડો
  • ઘેર ઘેર ચાલી રહેલો વાયરસ નો તાવ, શરદી,ગળુ, ખાસી, માથું ઉભી પૂછડીએ ભાગી જશે

Categories

  • Cooking
  • Lifestyle
  • Travel
  • Uncategorized
  • આરોગ્ય
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ધર્મ દર્શન
  • ફિટનેસ
  • સમાચાર
  • સ્માર્ટ ગૃહિણી

Important Links

  • About US
  • Contact US
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

No Result
View All Result
  • Home
  • આરોગ્ય

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In