Ayurveda Times
No Result
View All Result
  • Login
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
No Result
View All Result
Ayurveda Times
No Result
View All Result
Home ઘરેલું ઉપચાર

સ્વાસ્થ્ય માટે જાદુઈ ફળ છે અનાનસ, ગરમીમાં શરીરને ઠંડક મળવા સાથે થશે આ 10 અદ્દભૂત લાભ

Editorial Team by Editorial Team
April 22, 2022
Reading Time: 1 min read
0
સ્વાસ્થ્ય માટે જાદુઈ ફળ છે અનાનસ, ગરમીમાં શરીરને ઠંડક મળવા સાથે થશે આ 10 અદ્દભૂત લાભ
Share on FacebookShare on Twitter

નમસ્કાર મિત્રો, આજના આર્ટીકલમાં વાત કરવાના છીએ અનાનસન અને તેના જ્યુસના સેવનથી સ્વાસ્થ્યને થતા અદ્ભુત લાભો વિષે. અનાનસ મીઠા સ્વાદ સાથે સ્વાસ્થ્ય માટે પણ ખૂબ લાભદાયી છે. બધાંએ વિટામીન-C યુક્ત ફળોનું સેવન જરૂર કરવું જોઈએ અને લીંબુ, સંતરા ઉપરાંત અનાનસ એક ફળ એવું છે જેમાં વિટામીન-C વધારે હોય છે. અનાનસના સેવનથી રોગ પ્રતિકારત ક્ષમતા મજબૂત બને છે, જેનાથી અનેક રોગોથી બચી શકાય છે. સ્વાદમાં ખાટુ-મીઠું આ ફળ સ્વાસ્થ્ય માટે ખૂબ લાભદાયી હોય છે.

RELATED POSTS

ખાલી આનું જ્યુસ પીય લ્યો ડાયાલીસીસ કરાવાની કોઈ દિવસ નહિ પડે જરૂર

આખો ચૈત્ર મહિનો આ એક વસ્તુ ખાઈ લેશો તો આખું વર્ષ બીમારી નહિ પડો

ઘેર ઘેર ચાલી રહેલો વાયરસ નો તાવ, શરદી,ગળુ, ખાસી, માથું ઉભી પૂછડીએ ભાગી જશે

અનાનસ એક એવું ફળ છે જેને સૌ કોઈ ખાવાનું પસંદ કરે છે. ગરમી અને ચોમાસાની સિઝનમાં વધારે મળનારૂ અનાનસ અનેક પ્રકારના પોષક તત્વોથી ભરપૂર હોય છે. અનાનસમાં વિટામીન-C વધારે હોવાની સાથે અન્ય પોષક તત્વો હોય છે જેમ કે વિટામીન-A, બીટા-કેરોટિન, પોટેશિયમ, ફોલિક એસિડ, કેલ્શિયમ, મેગ્નેશિયમથી ભરપૂર હોય છે, સાથે જ તેમાં ચરબીનું પ્રમાણ ઓછું હોય છે. આ ફળની તાસરી ઠંડી હોય છે, ગરમીની મોસમમાં આ ફળનું સેવન કરવાથી અથવા જ્યૂસ પીવાથી શરીરને અંદરથી ઠંડક મળે છે.

અનાનસ જેટલું ફાયદાકાર હોય છે, એટલું જ વધારે લાભદાયી અનાનસનું જ્યૂસ પીવાનું હોય છે. તેના જ્યૂસમાં હાજર એન્ઝાઈમ્સ પ્રોટીનને શરીરમાં પચાવવામાં મદદ કરે છે. આ જ્યૂસમાં કેલેરી અને  ફેટનું પ્રમાણ નહીવત હોય છે. એવામાં જે લોકોને વજન ઘટાડવા દરમિયાન ફિટ રહેવા માટે ફળોનું જ્યૂસ પીવે છે, તે અનાનસનું જ્યૂસ પી શકે છે. ચાલો જાણીએ અનાનાસ અને તેના જ્યૂસના સેવનથી થાત ફાયદા વિષે.

જો તમને ગરમીમાં ડાયરિયા અથવા પેટમાં દુખાવાની તકલીફ હેરાન કરે છે તો તમે અનાનાસનું જ્યૂસ પી શકો છો. તે પાચક શક્તિને વેગ આપે છે. કબજિયાતની સમસ્યાથી પણ તમે છુટકારો મેળવી શકો છો. એક ગ્લાસ અનાનસનું જ્યૂસ પીવાથી પાચન શક્તિ મજબૂત થાય છે. સાથે જ બ્લોટિંગ, કબજિયાતથી પણ આરામ મળે છે.

દાંત અને હાડકાને મજબૂત બનાવવા માટે અનાનસ જ્યૂસનું સેવન કરવું એક સારો વિકલ્પ છે. કારણ કે તેમાં કેલ્શિયમ, મેંગેનીઝ વધારે હોય છે એવામાં આ દાંત અને હાડકાંને મજબૂતી આપે છે. જો તમને દાંત અને હાડકામાં દુખાવો અથવા પછી સોજાની સમસ્યા રહે છે તો અનાનસનું જ્યૂસ જરૂર પીઓ.

અર્થરાઇટિસની સમસ્યા પરેશાન કરે છે તો અનાનસનું જ્યૂસને પીવાનું શરૂ કરી દો. તેમાં હાજર વિટામીન-A અને બીટા-કેરોટિન અર્થરાઇટિસની તકલીફને ઘટાડી શકે છે.  કિડનીમાં પથરી હોવાના કારણે પીડા થાય છે તો એક ગ્લાસ અનાનસનું જ્યૂસ પીવાથી દુખાવામાં રાહત મળશે. અનાનાસમાં મળતા એન્ટી-ઈન્ફ્લેમેટરી ગુણ શરીમાં સોજા અને દુખાવાને ઘટાડી શકે છે. શરીરમાં સોજા રહે છે તો દરરોજ અનાનસનું સેવન કરો.

અનાનસમાં એન્ટીઓક્સીડેન્ટ, વિટામીન-C વગેરે હોય છે, જે લોકોને હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા છે, તેને ડાયટમાં અનાનસનું જ્યૂસ સામેલ કરવું જોઈએ. હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા હોય તો આ ફળનું સેવન કરવું જોઈએ. તેમાં વધું પોટેશિયમ અને ઓછું સોડિયમ હોવાથી શરીરમાં લોહીના પ્રવાહની ગતિ કંટ્રોલ થાય છે. આ હૃદયની બીમારીના ખતરાને ઘટાડે છે.

વિટામીન-A અને એન્ટીઓક્સીડેન્ટથી ભરપૂર અનાનસનું જ્યૂસ આંખોની સમસ્યાઓને દૂર કરે છે. બાળકોને તેનું જ્યૂસ, જરૂર પીડાવો તેનાથી તેની આંખોની રોશની નાના ઉંમરમાં જ નબળી નથી પડતી.

ત્વચાને લગતી સમસ્યાઓથી પરેશાન છો તો અનાનસનું સેવન કરો અથવા તેનું જ્યૂસનુ પીઓ. ખીલ સાથે જ તેનાથી થનારા ડાઘ-ધબ્બાને પણ ઓછા કરે છે. અનાનસનું જ્યૂસમાં હાજર પોષક તત્વ સ્કિનથી ડેડ સેલ્સને દૂર કરે છે, જેથી ચહેરા પર નિખાર આવે છે.  અનાનસમાં પ્રાકૃતિક મીઠાસ હોવાના કારણ તેનું સેવન ડાયાબિટીસના દર્દી પણ કરી શકે છે, આ શુગર લેવલ કંટ્રોલ કરે છે. જોકે તેને ડોક્ટરની સલાહ પર જ ખાઓ.

અનાનસમાં વિટામીન-C ખૂબ પ્રમાણ મળી આવે છે જેના કારણે આ શરદી-ઉધરસમાં ખૂબ ફાયદાકારક છે. શરદી-ખાંસી થવા પર હંમેશા મ્યૂકર મેંબ્રેનમાં સોજો આવે છે અને ફક જમા થવા લાગે છે. અનાનસમાં એન્ટી-ઓક્ટીમેટરી ગુણ હોય છે, જે આ સમસ્યાથી રાહત અપાવવામાં મદદ કરે છે.

આમ, આનાનસ અને તેના જ્યુસનું સેવન કરવાથી ખુબ જ ફાયદો થાય છે. આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ઉપયોગી સાબિત થાય અને તમારી બીમારીને દુર કરે. આ ઉપયોગી માહિતીને જનહિત માટે જરૂર શેર કરવા વિનંતી.

ShareTweetPin
Editorial Team

Editorial Team

udaantimesnews.com એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે. ડિજિટલ માધ્યમથી ગુજરાત અને વિદેશમાં વસતા લોકો માટે હકારાત્મક વિચાર અને દેશ પ્રત્યેની સાચી ઓળખ પહોંચાડવા Gujaratime.com લોકોના માધ્યમ તરીકે આગળ વધી રહ્યું છે.

Related Posts

ખાલી આનું જ્યુસ પીય લ્યો ડાયાલીસીસ કરાવાની કોઈ દિવસ નહિ પડે જરૂર
ઘરેલું ઉપચાર

ખાલી આનું જ્યુસ પીય લ્યો ડાયાલીસીસ કરાવાની કોઈ દિવસ નહિ પડે જરૂર

April 1, 2023
આખો ચૈત્ર મહિનો આ એક વસ્તુ ખાઈ લેશો તો આખું વર્ષ બીમારી નહિ પડો
ઘરેલું ઉપચાર

આખો ચૈત્ર મહિનો આ એક વસ્તુ ખાઈ લેશો તો આખું વર્ષ બીમારી નહિ પડો

March 28, 2023
ઘેર ઘેર ચાલી રહેલો વાયરસ નો તાવ, શરદી,ગળુ, ખાસી, માથું ઉભી પૂછડીએ ભાગી જશે
ઘરેલું ઉપચાર

ઘેર ઘેર ચાલી રહેલો વાયરસ નો તાવ, શરદી,ગળુ, ખાસી, માથું ઉભી પૂછડીએ ભાગી જશે

March 21, 2023
વિટામિન B12 વધારવાના 5 રામબાણ શાકાહારી ઈલાજ
ઘરેલું ઉપચાર

વિટામિન B12 વધારવાના 5 રામબાણ શાકાહારી ઈલાજ

March 15, 2023
ઉનાળામાં આ 1 વસ્તુ દેવુ કરી ને પણ પીજો, ગરમી તમારું કઈ નહિ બગાડી શકે
ઘરેલું ઉપચાર

ઉનાળામાં આ 1 વસ્તુ દેવુ કરી ને પણ પીજો, ગરમી તમારું કઈ નહિ બગાડી શકે

March 14, 2023
ઉનાળામાં ભરપુર થતું આ ફળ નોનવેજ કરતા પણ 100 ગણું શક્તિશાળી છે
ઘરેલું ઉપચાર

ઉનાળામાં ભરપુર થતું આ ફળ નોનવેજ કરતા પણ 100 ગણું શક્તિશાળી છે

March 13, 2023
Next Post
વજન ઉતારવાને લઈને આ છે સૌથી મોટી 6 અફવાઓ

વજન ઉતારવાને લઈને આ છે સૌથી મોટી 6 અફવાઓ જેના વિષે જાણો

પોષક તત્વોનું પાવરહાઉસ તરીકે ઓળખાતા આ બીજ સ્વાથ્ય માટે છે ખુબ જ ફાયદાકારક

પોષક તત્વોનું પાવરહાઉસ તરીકે ઓળખાતા આ બીજ સ્વાથ્ય માટે છે ખુબ જ ફાયદાકારક

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

શરીરમાં જો આ 8 લક્ષણો દેખાય તો ચેતી જજો, આવી શકે છે હાર્ટ એટેક

શરીરમાં જો આ 8 લક્ષણો દેખાય તો ચેતી જજો, આવી શકે છે હાર્ટ એટેક

July 21, 2022
ચોમાસાની ઋતુમાં કપડામાંથી દુર્ગંધ આવે છે તો અપનાવો આ સૌથી અસરકારક 8 ટિપ્સ

ચોમાસાની ઋતુમાં કપડામાંથી દુર્ગંધ આવે છે તો અપનાવો આ સૌથી અસરકારક 8 ટિપ્સ

August 22, 2021
આતંકવાદીઓએ કાશ્મીરી પંડિતને ગોળી મારી, આ પંડિત 30 વર્ષથી લોકોને ડર્યા વગર દવાઓ આપતા

આતંકવાદીઓએ કાશ્મીરી પંડિતને ગોળી મારી, આ પંડિત 30 વર્ષથી લોકોને ડર્યા વગર દવાઓ આપતા

April 6, 2022

Popular Stories

  • આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    મરી જાવ તો પણ આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    0 shares
    Share 0 Tweet 0
  • ટોઇલેટમાં આ બે પોઈન્ટ દબાવી રાખો આંતરડામાંથી બધો જ કચરો નીકળી જશે બહાર

    0 shares
    Share 0 Tweet 0
  • સવારે નરણે કોઠે બાળકો અને યુવાનો આ પીઓ 100 વર્ષ સુધી આંખોના નંબર નહી આવે

    0 shares
    Share 0 Tweet 0
  • ભવિષ્યમાં કેન્સરથી બચવું હોય તો આ 3 શાકભાજી ને અવશ્ય વિચારીને ખાજો

    0 shares
    Share 0 Tweet 0
  • જો તમારા શરીરમાં આવા અમુક લક્ષણો દેખાય તો તમારે સમજી જવું કે તમારું લીવર ખરાબ થઇ રહ્યું છે

    0 shares
    Share 0 Tweet 0
Ayurveda Times

Ayurveda Times એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

More »

Recent Posts

  • ખાલી આનું જ્યુસ પીય લ્યો ડાયાલીસીસ કરાવાની કોઈ દિવસ નહિ પડે જરૂર
  • આખો ચૈત્ર મહિનો આ એક વસ્તુ ખાઈ લેશો તો આખું વર્ષ બીમારી નહિ પડો
  • ઘેર ઘેર ચાલી રહેલો વાયરસ નો તાવ, શરદી,ગળુ, ખાસી, માથું ઉભી પૂછડીએ ભાગી જશે

Categories

  • Cooking
  • Lifestyle
  • Travel
  • Uncategorized
  • આરોગ્ય
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ધર્મ દર્શન
  • ફિટનેસ
  • સમાચાર
  • સ્માર્ટ ગૃહિણી

Important Links

  • About US
  • Contact US
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

No Result
View All Result
  • Home
  • આરોગ્ય

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In