Ayurveda Times
No Result
View All Result
  • Login
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
No Result
View All Result
Ayurveda Times
No Result
View All Result
Home ઘરેલું ઉપચાર

વજન ઉતારવાને લઈને આ છે સૌથી મોટી 6 અફવાઓ જેના વિષે જાણો

Deep Charaniya by Deep Charaniya
April 23, 2022
Reading Time: 1 min read
0
વજન ઉતારવાને લઈને આ છે સૌથી મોટી 6 અફવાઓ

વજન ઉતારવાને લઈને આ છે સૌથી મોટી 6 અફવાઓ

Share on FacebookShare on Twitter

સતત વધી રહેલુ વજન શરીરને સ્થૂળ બનાવે છે. જે પછી હાલવા ચાલવામાં કે ઉઠવા બેસવામાં પણ અનેક મુશ્કેલીઓ સર્જે છે તેમજ અનેક રોગો ઉત્પન્ન કરે છે. જેથી તેના ઉપાયો કરવા ખુબ જ જરૂરી બની જાય છે. જયારે આ માટે સોશિયલ મીડિયામાં જોવા મળતા ઉપાયો માત્ર એક પ્રકારની અફવા હોય છે. આવા ઉપાયો માત્ર આ ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોએ પોતાની ખ્યાતી માટે બનાવ્યા હોય છે. અમે આ આર્ટીકલમાં આપણને અમુક વજન ઉતારવા સાથે જોડાયેલી અફવાઓ વિષે જણાવી રહ્યા છે.

RELATED POSTS

સવારે ઉઠીને આટલું કરશો તો ક્યારેય આંખોમાં નંબર નહિ આવે

વિટામીન B-12 ની ઉણપ હોય તો ઘરે જ બનાવો આ દેશી દવા આજીવન તકલીફ નહિ થાય

કયા અનાજનો લોટ ખાવો આપડા સ્વાસ્થ્ય માટે છે ફાયદાકારક

શરીરની નાની મોટી ક્રિયાઓ કરવા માટે કાર્બોહાઈડ્રેટ ખુબ જ જરૂરી છે. જયારે કાર્બોહાઈડ્રેટ પૂરતી માત્રામાં લેવામા આવે તો તેનાથી શરીરમાં કોઈ જ નુકશાન થતું નથી. વજન પણ વધતું નથી. ઘણા લોકો એવું સમજે છે કે કાર્બોહાઈડ્રેટ વજન વધારે છે પરંતુ તે અફવા છે. જયારે ભોજનમાં અનાજ, જટિલ કાર્બોહાઈડ્રેટ અને પ્રોટીન ખાવાથી વજન ઉતરે છે.

પેકેજ્ડ ફૂડનો આજના સમયે ભોજનમાં મોટાપાયે ઉપયોગ થઇ રહ્યો છે. જેમાં ઓછી ચરબી, ચરબી વગરના તેમજ ગુલ્ટેન ફ્રી હોય છે. જેમાં સુગરનું પ્રમાણ પણ વધારે હોય છેલ. જે વજન વધારવા લાગે છે, જેથી બની શકે તો પેકેજ્ડ ફૂડનો ઉપયોગ ટાળવો જોઈએ.

હર્બલ ટી માંગ આજે ઘણા લોકો કરે છે. જેમાફાયટોકેમિલ્સ અને એન્ટી ઓક્સીડેન્ટ હોય છે. જે  શરીરના શુદ્ધિકરણમાં ખુબ જ ઉપયોગી છે પરંતુ પરંતુ વજન ઘટાડવામાં ટી તમને સીધી મદદ કરી શકતી નથી. જે જયારે શરીરને મેટાબોલિક  એક્ટીવીટી અને એનર્જી બાળવામાં સુધારો કરે છે.

ભૂખ્યા રહેવાથી વજન ઘટાડવો: વજન ઉતારવાના શ્રેષ્ઠ ઉપાય તરીકે ઘણા લોકો ઓછું ખાવાનું વિચારે છે અને તેને શ્રેષ્ઠ ઉપાય સમજે છે. જેમાં ઘણા લોક વધુ ચાલવાનું અને ઓછા ખાવાનાં ઉપાયને વજન ઉતારવા માટે પસંદ કરે છે. જો કે આ ઉપાય કરવાથી જ્યાં સુધી આ ઉપાય ચાલુ રહે ત્યાં સુધી શરીર વજન કન્ટ્રોલમાં રહે છે. જયારે લાંબા સમય સુધી આ ઉપાય અનુસરવો મુશ્કેલ છે. જ્યાર થી તમે આ ઉપાય બંધ કરી દેશો એટલી ઝડપથી તમારું વજન વધવા લાગશે. એટલે ભૂખ્યા રહી ને વજન ઉતારવો એ કઈ અસરકારક ઉપાય નથી.

ઘણા લોકો વજન ઉતારવા તેમજ કાબુમાં રાખવા માટે ડાયટીંગ કરતા હોય છે. ફ્રેશ ડાયતો લાંબા ગાળે વજન ઉતારવામાં મદદ કરતા નથી અને તેમજ તેનું પાલન કરવું મુશ્કેલ બની જાય છે. જે લાંબા ગાળે વજન વધારે છે. જે જયારે ડાયટ કરવાથી શરીરને જરૂરી પોષક તત્વો મળતા નથી. જેથી અમુક પ્રકારના રોગો પણ થાય છે. જેમાં શરીરની એનર્જી ઘટે છે.

આમ, આ ઉપાયો શરીરમાં વજન ઉતારવા સાથે આ અફવાઓ પણ જોડાયેલી છે. જે અનુસરવાથી શરીરમાં અમુક પ્રકારની સમસ્યા ઉત્પન્ન થાય છે. માટે આવી વાતો પર મોટાભાગે વિશ્વાસ ન કરવો જોઈએ. અમે આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ખુબ જ ઉપયોગી થાય.

ShareTweetPin
Deep Charaniya

Deep Charaniya

લેટેસ્ટ ગુજરાતી સમાચાર, બીઝનેસ, આરોગ્ય તેમજ ટેકનોલોજી અપડેટ માટે અમારી સાથે જોડાયેલા રહો.

Related Posts

સવારે ઉઠીને આટલું કરશો તો ક્યારેય આંખોમાં નંબર નહિ આવે
ઘરેલું ઉપચાર

સવારે ઉઠીને આટલું કરશો તો ક્યારેય આંખોમાં નંબર નહિ આવે

January 27, 2023
વિટામીન B-12 ની ઉણપ હોય તો ઘરે જ બનાવો આ દેશી દવા આજીવન તકલીફ નહિ થાય
ઘરેલું ઉપચાર

વિટામીન B-12 ની ઉણપ હોય તો ઘરે જ બનાવો આ દેશી દવા આજીવન તકલીફ નહિ થાય

January 27, 2023
કયા અનાજનો લોટ ખાવો આપડા સ્વાસ્થ્ય માટે છે ફાયદાકારક
ઘરેલું ઉપચાર

કયા અનાજનો લોટ ખાવો આપડા સ્વાસ્થ્ય માટે છે ફાયદાકારક

January 25, 2023
સમજ્યા વિના અજમો ફાકે રાખશો તો ફાયદાની જગ્યાએ થશે નુકસાન
ઘરેલું ઉપચાર

સમજ્યા વિના અજમો ફાકે રાખશો તો ફાયદાની જગ્યાએ થશે નુકસાન

January 25, 2023
નોનવેજ કરતા પણ 100 ગણું શક્તિશાળી છે આ ફળ, શરીર બનશે એકદમ તાકાતવાન
ઘરેલું ઉપચાર

નોનવેજ કરતા પણ 100 ગણું શક્તિશાળી છે આ ફળ, શરીર બનશે એકદમ તાકાતવાન

January 21, 2023
સવારે પેટ અને આંતરડા સાફ કરી વર્ષો જૂની કબજિયાત પાડી દેશે છૂટી
ઘરેલું ઉપચાર

સવારે પેટ અને આંતરડા સાફ કરી વર્ષો જૂની કબજિયાત પાડી દેશે છૂટી

January 20, 2023
Next Post
પોષક તત્વોનું પાવરહાઉસ તરીકે ઓળખાતા આ બીજ સ્વાથ્ય માટે છે ખુબ જ ફાયદાકારક

પોષક તત્વોનું પાવરહાઉસ તરીકે ઓળખાતા આ બીજ સ્વાથ્ય માટે છે ખુબ જ ફાયદાકારક

90 ટકા લોકો નથી જાણતા આ વસ્તુનું સેવન કરવાથી થતા ફાયદા વિષે, બદામ કરતા પણ 10 ગણું શક્તિશાળી છે

90 ટકા લોકો નથી જાણતા આ વસ્તુનું સેવન કરવાથી થતા ફાયદા વિષે, બદામ કરતા પણ 10 ગણું શક્તિશાળી છે

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

ઈન્સ્ટન્ટ ચેહરા પર ગ્લો જોઈએ તો દૂધની સાથે આ વસ્તુ મિક્સ કરીને લગાવો

ઈન્સ્ટન્ટ ચેહરા પર ગ્લો જોઈએ તો દૂધની સાથે આ વસ્તુ મિક્સ કરીને લગાવો

October 23, 2022
આખું ઘર બળીને ખાક ગયું પણ બિલાડીનો જીવ બચી ગયો તો વડીલ ધ્રુજકે ધ્રુજકે રડવા લાગ્યા

આખું ઘર બળીને ખાક ગયું પણ બિલાડીનો જીવ બચી ગયો તો વડીલ ધ્રુજકે ધ્રુજકે રડવા લાગ્યા

January 19, 2022
airport with Adani

સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું સંચાલન બદલાયું, આજથી 50 વર્ષ સુધી અદાણીના હવાલે

November 7, 2020

Popular Stories

  • આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    મરી જાવ તો પણ આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    0 shares
    Share 0 Tweet 0
  • સવારે નરણે કોઠે બાળકો અને યુવાનો આ પીઓ 100 વર્ષ સુધી આંખોના નંબર નહી આવે

    0 shares
    Share 0 Tweet 0
  • ટોઇલેટમાં આ બે પોઈન્ટ દબાવી રાખો આંતરડામાંથી બધો જ કચરો નીકળી જશે બહાર

    0 shares
    Share 0 Tweet 0
  • જો તમારા શરીરમાં આવા અમુક લક્ષણો દેખાય તો તમારે સમજી જવું કે તમારું લીવર ખરાબ થઇ રહ્યું છે

    0 shares
    Share 0 Tweet 0
  • ભવિષ્યમાં કેન્સરથી બચવું હોય તો આ 3 શાકભાજી ને અવશ્ય વિચારીને ખાજો

    0 shares
    Share 0 Tweet 0
Ayurveda Times

Ayurveda Times એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

More »

Recent Posts

  • સવારે ઉઠીને આટલું કરશો તો ક્યારેય આંખોમાં નંબર નહિ આવે
  • વિટામીન B-12 ની ઉણપ હોય તો ઘરે જ બનાવો આ દેશી દવા આજીવન તકલીફ નહિ થાય
  • આજે વસંત પંચમી ભૂલથી પણ ન કરવા જોઈએ આ ચાર કામ, નહીંતર જીવનભર રહેશે પસ્તાવો

Categories

  • Cooking
  • Lifestyle
  • Travel
  • Uncategorized
  • આરોગ્ય
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ધર્મ દર્શન
  • ફિટનેસ
  • સમાચાર
  • સ્માર્ટ ગૃહિણી

Important Links

  • About US
  • Contact US
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

No Result
View All Result
  • Home
  • આરોગ્ય

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In