Ayurveda Times
No Result
View All Result
  • Login
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
No Result
View All Result
Ayurveda Times
No Result
View All Result
Home આરોગ્ય

પોષક તત્વોનું પાવરહાઉસ તરીકે ઓળખાતા આ બીજ સ્વાથ્ય માટે છે ખુબ જ ફાયદાકારક

Editorial Team by Editorial Team
April 23, 2022
Reading Time: 1 min read
0
પોષક તત્વોનું પાવરહાઉસ તરીકે ઓળખાતા આ બીજ સ્વાથ્ય માટે છે ખુબ જ ફાયદાકારક
Share on FacebookShare on Twitter

નમસ્કાર મિત્રો, આજના આ આર્ટીકલમાં અમે વાત કરવાના છીએ સોયાબીનના સેવનથી થતા સ્વાથ્ય લાભો વિષે. સોયાબીન એક એવું કઠોળ છે જેમાં પુષ્કળ પ્રમાણમાં પ્રોટીન હોય છે, જે શરીરને ઉર્જા આપવાનું કામ કરે છે. સોયાબીન નું સેવન આરોગ્ય માટે ફાયદાકારક માનવામાં આવે છે. શાકાહારી લોકો માટે પ્રોટીનનો બેસ્ટ સ્ત્રોત સોયાબીનને માનવામાં આવે છે.

RELATED POSTS

ખાલી આનું જ્યુસ પીય લ્યો ડાયાલીસીસ કરાવાની કોઈ દિવસ નહિ પડે જરૂર

આખો ચૈત્ર મહિનો આ એક વસ્તુ ખાઈ લેશો તો આખું વર્ષ બીમારી નહિ પડો

ઘેર ઘેર ચાલી રહેલો વાયરસ નો તાવ, શરદી,ગળુ, ખાસી, માથું ઉભી પૂછડીએ ભાગી જશે

સોયાબીનમાં રહેલા પોષક તત્વોની વાત કરીએ તો તેમાં ભરપુર માત્રામાં પ્રોટીન હોવાની સાથે વિટામીન-B કોપ્લેક્ષ, વિટામીન-E, મિનરલ્સ, કેલ્શિયમ, આયર્ન, પોટેશિયમ, મેગ્નેશિયમ, કોપર, સેલેનીયમ, કાર્બોહાઇડેટ અને એમીનો એસીડ હોય છે. સોયાબીનમાં રહેલા એન્ટી ઓક્સીડેન્ટ કેન્સર જેવી બીમારીને દુર રાખે છે. ચાલો જાણીએ સોયાબીનના સેવનથી થતા ફાયદા વિષે.

હાડકા મજબુત કરે : સોયાબીનના સેવનથી હાડકા મજબુત થાય છે. સોયાબીનમાં રહેલું કેલ્શિયમ, મેગ્નેશિયમ તત્વ જે હાડકાને પોષણ આપવાનું કામ કરે છે અને મજબુત બનાવવામાં મહત્વનો ભાગ ભજવે છે. સોયાબીનની રોટલી ખાવાથી તથા તેનું સોયાદુધ પીવાથી ગઠીયો વા અને સાંધાનો દુખાવો દુર થાય છે.

ડાયાબીટીસ : ડાયાબીટીસની સમસ્યાથી પીડિત લોકો માટે સોયાબીનનું સેવન ફાયદાકારક બને છે. સોયાબીન લોહીમાં શર્કરાનું સ્તર ઘટાડે છે અને  શરીરમાં ગ્લુકોઝનું સ્તર નિયંત્રિત કરે છે. ડાયાબીટીસના દર્દી નિયમિત સોયાબીનનું સેવન કરે તો પેશાબ સંબધિત સમસ્યામાં પણ રાહત મળે છે.

કેન્સર : સોયાબીનના સેવનથી કેન્સર જેવા ગંભીર રોગોથી બચી શકાય છે. સોયાબીનમાં મળતા એન્ટી ઓક્સીડેન્ટ કેન્સર જેવી બીમારીને દુર રાખવામાં મદદ કરે છે. સોયાબીન શરીરમાં ઉત્પન્ન થતા કેન્સરના કોષોને વધતા અટકાવે છે. સોયાબીનમાં રહેલું ફાયબરનું પ્રમાણ કોલોન કેન્સરનું જેખમાં ઘટાડે છે.

હદયના રોગોથી બચાવે : સોયાબીનના સેવનથી હાઈ બ્લડપ્રેશરની સમસ્યાને નિયંત્રણમાં રાખી શકાય છે. હદયના રોગોની સ્થિતિમાં સોયાબીનનું સેવન કરવાની સલાહ આપવામાં આવે છે. સોયાબીન લોહીમાં કોલેસ્ટ્રોલના પ્રમાણે ઓછુ કરવા માટે પણ ઉપયોગી સાબિત થવાની સાથે હદય રોગના દર્દીઓ માટે પણ ફાયદાકારક થાય છે. જે લોકોને હાઈ બ્લડપ્રેશરની સમસ્યા હોય તેવા લોકોએ ભોજનમાં સોયાબીન સામેલ કરી શકે છે, પણ માર્યાદિત પ્રમાણમાં.

ચામડી માટે ફાયદાકારક : સોયાબીનનું સેવન ત્વચાના રોગો માટે ફાયદાકારક સાબિત થાય છે. સોયાબીનમાં એન્ટી એજિંગ નામનું તત્વ મળે છે જે આપડી ત્વચાને જુવાન રાખવામાં મદદરૂપ થાય છે. સોયાબીન ત્વચાને મોઇચ્યુરઈઝ રાખવાનું કામ કરે છે. જે વ્યક્તિની ત્વચા શુષ્ક હોય તેના માટે સોયાબીનનું સેવન લાભદાયી થાય છે. તમારી ત્વચા પરના ખીલ-ડાઘની અને ત્વચાની રોનક ઓછી થવા પર તમે સોયાબીનને ભોજનમાં સામે કરી શકો છો.

એનીમિયા : સોયાબીનમાં આયર્નનું પ્રમાણ ભરપુર માત્રામાં મળી આવે છે જે એનીમીયાની સમસ્યાને દુર કરે છે. સોયાબીનમાં રહેલું આયર્ન તત્વ હિમોગ્લોબીનની ઉણપને દુર કરી એનીમીયાની સમસ્યાને દુર કરે છે. મહિલાઓમાં એનીમીયાની સમસ્યા વધારે જોવા મળે છે.

પાચન માટે : સોયાબીનમાં ફાયબરનું પ્રમાણ વધારે માત્રમાં હોય છે જે ખોરાકનું પાચન કરવામાં મદદરૂપ થાય છે. સોયાબીન નું સેવન કરવાથી કબજિયાત, શારીરિક વિકાસ અને બીજા અનેક પ્રકાર ના રોગોને દુર કરવામાં મદદ મળે છે.

સોયાબીનના સેવનથી થતા નુકશાન : સોયાબીનનું સેવન હમેશા યોગ્ય પ્રમાણમાં કરવું જોઈએ નહિતર નુકશાન કારક પણ બને છે. સોયાબીનનું વધારે પ્રમણમાં સેવન કરવાથી એલર્જિક સમસ્યા થઈ શકે છે.

મહિલાઓ એ સોયાબીનનું સેવન વધારે માત્રમાં ન કરવું જોઈએ, જો વધારે પ્રમણમાં સેવન કરવામાં આવે તો હોર્મોન્સને લગતી ઘણી બધી સમસ્યાઓ થઇ શકે છે. પુરુષોએ પણ સોયાબીનનું વધારે માત્રામાં સેવન ન કરવું જોઈએ નહિતર શુક્રાણુઓની સંખ્યામાં મોટો ઘટાડો જોવા મળે છે. માટે યોગ્ય માત્રમાં સોયાબીનનું સેવન જ ફાયદાકારક સાબિત થાય છે.

આમ, સોયાબીનનું સેવન કરવાથી ખુબ ફાયદો થાય છે. આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ઉપયોગી સાબિત થાય અને તમે બીમારીઓથી  મુક્ત રહો. આ ઉપયોગી માહિતીને જરૂર શે કરવા વિનંતી.

Tags: Health Benefits SoybeansSoybeansસોયાબીનસોયાબીનના સેવનથી થતા ફાયદા
ShareTweetPin
Editorial Team

Editorial Team

udaantimesnews.com એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે. ડિજિટલ માધ્યમથી ગુજરાત અને વિદેશમાં વસતા લોકો માટે હકારાત્મક વિચાર અને દેશ પ્રત્યેની સાચી ઓળખ પહોંચાડવા Gujaratime.com લોકોના માધ્યમ તરીકે આગળ વધી રહ્યું છે.

Related Posts

ખાલી આનું જ્યુસ પીય લ્યો ડાયાલીસીસ કરાવાની કોઈ દિવસ નહિ પડે જરૂર
ઘરેલું ઉપચાર

ખાલી આનું જ્યુસ પીય લ્યો ડાયાલીસીસ કરાવાની કોઈ દિવસ નહિ પડે જરૂર

April 1, 2023
આખો ચૈત્ર મહિનો આ એક વસ્તુ ખાઈ લેશો તો આખું વર્ષ બીમારી નહિ પડો
ઘરેલું ઉપચાર

આખો ચૈત્ર મહિનો આ એક વસ્તુ ખાઈ લેશો તો આખું વર્ષ બીમારી નહિ પડો

March 28, 2023
ઘેર ઘેર ચાલી રહેલો વાયરસ નો તાવ, શરદી,ગળુ, ખાસી, માથું ઉભી પૂછડીએ ભાગી જશે
ઘરેલું ઉપચાર

ઘેર ઘેર ચાલી રહેલો વાયરસ નો તાવ, શરદી,ગળુ, ખાસી, માથું ઉભી પૂછડીએ ભાગી જશે

March 21, 2023
વિટામિન B12 વધારવાના 5 રામબાણ શાકાહારી ઈલાજ
ઘરેલું ઉપચાર

વિટામિન B12 વધારવાના 5 રામબાણ શાકાહારી ઈલાજ

March 15, 2023
ઉનાળામાં આ 1 વસ્તુ દેવુ કરી ને પણ પીજો, ગરમી તમારું કઈ નહિ બગાડી શકે
ઘરેલું ઉપચાર

ઉનાળામાં આ 1 વસ્તુ દેવુ કરી ને પણ પીજો, ગરમી તમારું કઈ નહિ બગાડી શકે

March 14, 2023
ઉનાળામાં ભરપુર થતું આ ફળ નોનવેજ કરતા પણ 100 ગણું શક્તિશાળી છે
ઘરેલું ઉપચાર

ઉનાળામાં ભરપુર થતું આ ફળ નોનવેજ કરતા પણ 100 ગણું શક્તિશાળી છે

March 13, 2023
Next Post
90 ટકા લોકો નથી જાણતા આ વસ્તુનું સેવન કરવાથી થતા ફાયદા વિષે, બદામ કરતા પણ 10 ગણું શક્તિશાળી છે

90 ટકા લોકો નથી જાણતા આ વસ્તુનું સેવન કરવાથી થતા ફાયદા વિષે, બદામ કરતા પણ 10 ગણું શક્તિશાળી છે

માત્ર આ એક પાનના સેવનથી 30 વધુ બીમારીઓથી મળશે છુટકારો, તરત જ મળશે આરામ

માત્ર આ એક પાનના સેવનથી 30 વધુ બીમારીઓથી મળશે છુટકારો, તરત જ મળશે આરામ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

લોહી જામી જવાથી સ્વાસ્થ્યને થાય છે આ ગંભીર નુકસાન, લોહીને પાતળુ કરવાનો ઘરેલું ઉપાય

લોહી જામી જવાથી સ્વાસ્થ્યને થાય છે આ ગંભીર નુકસાન, લોહીને પાતળુ કરવાનો ઘરેલું ઉપાય

March 16, 2022
હાલની બેવડી ઋતુમાં  આ 1 વસ્તુ કોઈ મોઢામાં મુકાવે તો પણ થુંકી નાખજો

હાલની બેવડી ઋતુમાં આ 1 વસ્તુ કોઈ મોઢામાં મુકાવે તો પણ થુંકી નાખજો

February 9, 2023
રસોડામાં રહેલા ત્રણ ખોરાકમાં ઢગલા મોઢે રહેલું છે વિટામિન બી12

રસોડામાં રહેલા ત્રણ ખોરાકમાં ઢગલા મોઢે રહેલું છે વિટામિન બી12

September 30, 2022

Popular Stories

  • આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    મરી જાવ તો પણ આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    0 shares
    Share 0 Tweet 0
  • ટોઇલેટમાં આ બે પોઈન્ટ દબાવી રાખો આંતરડામાંથી બધો જ કચરો નીકળી જશે બહાર

    0 shares
    Share 0 Tweet 0
  • સવારે નરણે કોઠે બાળકો અને યુવાનો આ પીઓ 100 વર્ષ સુધી આંખોના નંબર નહી આવે

    0 shares
    Share 0 Tweet 0
  • ભવિષ્યમાં કેન્સરથી બચવું હોય તો આ 3 શાકભાજી ને અવશ્ય વિચારીને ખાજો

    0 shares
    Share 0 Tweet 0
  • જો તમારા શરીરમાં આવા અમુક લક્ષણો દેખાય તો તમારે સમજી જવું કે તમારું લીવર ખરાબ થઇ રહ્યું છે

    0 shares
    Share 0 Tweet 0
Ayurveda Times

Ayurveda Times એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

More »

Recent Posts

  • ખાલી આનું જ્યુસ પીય લ્યો ડાયાલીસીસ કરાવાની કોઈ દિવસ નહિ પડે જરૂર
  • આખો ચૈત્ર મહિનો આ એક વસ્તુ ખાઈ લેશો તો આખું વર્ષ બીમારી નહિ પડો
  • ઘેર ઘેર ચાલી રહેલો વાયરસ નો તાવ, શરદી,ગળુ, ખાસી, માથું ઉભી પૂછડીએ ભાગી જશે

Categories

  • Cooking
  • Lifestyle
  • Travel
  • Uncategorized
  • આરોગ્ય
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ધર્મ દર્શન
  • ફિટનેસ
  • સમાચાર
  • સ્માર્ટ ગૃહિણી

Important Links

  • About US
  • Contact US
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

No Result
View All Result
  • Home
  • આરોગ્ય

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In