Ayurveda Times
No Result
View All Result
  • Login
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
No Result
View All Result
Ayurveda Times
No Result
View All Result
Home ઘરેલું ઉપચાર

માત્ર આ એક પાનના સેવનથી 30 વધુ બીમારીઓથી મળશે છુટકારો, તરત જ મળશે આરામ

Editorial Team by Editorial Team
April 24, 2022
Reading Time: 1 min read
0
માત્ર આ એક પાનના સેવનથી 30 વધુ બીમારીઓથી મળશે છુટકારો, તરત જ મળશે આરામ
Share on FacebookShare on Twitter

નમસ્કાર મિત્રો, આયુર્વેદ ટાઈમ્સમાં તમારું સ્વાગત છે, આજના આર્ટીકલમાં અમે વાત કરવાના છીએ નાગરવેલના પાનના સેવનથી થતા અદ્ભુત ફાયદા વિષે. નાગરવેલના પાનમાં ઘણા ઔષધીય ગુણો હોવાથી આયુર્વેદમાં તેનું મહત્વ ઘણું છે. નાગરવેલના પાન, ફળ અને મૂળ ઔષધીયરૂપે ઉપયોગી છે. પ્રાચીન સમયથી જ આયુર્વેદમાં નાગરવેલના પાન અનોખું સ્થાન ધરાવે છે.

RELATED POSTS

ખાલી આનું જ્યુસ પીય લ્યો ડાયાલીસીસ કરાવાની કોઈ દિવસ નહિ પડે જરૂર

આખો ચૈત્ર મહિનો આ એક વસ્તુ ખાઈ લેશો તો આખું વર્ષ બીમારી નહિ પડો

ઘેર ઘેર ચાલી રહેલો વાયરસ નો તાવ, શરદી,ગળુ, ખાસી, માથું ઉભી પૂછડીએ ભાગી જશે

નાગરવેલના પાનને અંગ્રેજીમાં બેટલ લીફ અને સંકૃતમાં નાગરવલ્લરી કે સપ્તશીરા અને ગુજરાતીમાં નાગરવેલના પાન કહેવામાં આવે છે. ભારતમાં પ્રાચીન સમયથી નાગરવેલના પાનનું સેવન ભોજન કર્યા પછી કરવામાં આવે છે. નાગરવેલના પાન સામાન્ય રીતે 3-8 ઇંચ લાંબા, સાત શિરાવાળા, હદયાકાર, ચીકણા, આગળથી અણીદાર અને લીલા રંગના હોય છે.

નાગરવેલના પાન મધુર, તીખી, કડવી, તુરી, ગરમ વાત-કફશામક ભૂખ વર્ધક, દુર્ગંધવિનાશક, ઠંડીનાશક હોય છે. નાગરવેલના પાનના સેવનથી જૂની શરદી, ખાંસી, પેટમાં કૃમિ, સોજા, તાવ મટી જાય છે. ચાલો જાણીએ નાગરવેલના પાનના સેવનથી થતા અદ્ભુત ફાયદા અને તેનો ઉપયોગ કરવાની રીત વિષે.

નાગરવેલના પાન આપણા પાચનતંત્ર માટે ખુબ જ ફાયદાકારક સાબિત થાય છે. નાગરવેલના પાનને બરાબર ચાવીને ખાવાથી તેની લાળગ્રંથી ઉપર અસર પડે છે, તેનાથી તેમાં સલાઈવ લાળ બનવામાં મદદ મળે છે. જે આપણા પાચનતંત્ર માટે ખુબ જ જરૂરી છે. જયારે તમે ભારે ભોજન કર્યું હોય અથવા વધારે ભોજન લેવાઈ ગયું હોય ત્યારે નાગરવેલના પાનનું સેવન કરવાથી ભોજન સરળતાથી પચી જાય છે.

કબજિયાતની સમસ્યામાં નાગરવેલના પાન ઉપયોગી સાબિત થાય છે. નાગરવેલના પાનને ચાવવાથી કબજીયાત મટી જાય છે. નાગરવેલના પાનમાં થોડું એરંડીનું તેલ લગાવીને ચાવવાથી કબજીયાતની સમસ્યામાં રાહત થાય છે. વજન ઘટાડવા વાળા લોકોએ નાગરવેલના પાન ચાવવા ખુબ જ ફાયદાકારક થાય છે. નાગરવેલના પાન ચાવવાથી શરીરનું મેટાબોલીજમ ખુબ જ વધે છે જેનાથી વજન ઓછું કરવામાં મદદ મળે છે.

હેલ્ધી હદય માટે નાગરવેલના પાન ફાયદાકારક બને છે. હદયની નબળાઈ હોય તેવા લોકોએ નાગરવેલના પાનનો 4 ચમચી જેટલો રસ કાઢી તેમાં થોડી સાકર ઉમેરીને નિયમિત પીવાથી હદયની નબળાઈ દુર થશે અને હદય સ્વસ્થ બનશે.

ઓરલ કેન્સરમાં નાગરવેલના પાન ઉપયોગની સાબિત થાય છે. નાગરવેલના પાનમાં સેબ્સકોર્બીક એસીડ અને બીજા ઘણા ઓક્સીડેંટ હોય છે જે મોઢામાં જળવાઈ રહેવાથી નુકશાનકારક કેન્સર ફેલાવવાળા તત્વોનો નાશ કરે છે. જેથી ઓરલ કેન્સરની સમસ્યામાં નાગરવેલના પાન ફાયદાકારક સાબિત થાય છે.

અવાજ બેસી ગયાની સમસ્યામાં નાગરવેલના પાનમાં એક નાનો જેઠીમધનો ટુકડો મુકીને બરાબર ચાવીને ખાવાથી અવાજ ખુલી જશે. આવું કરવાથી 1-2 દિવસમાં બેસી ગયેલો અવાજ ખુલી જશે. નાગરવેલના પાનનો રસ પીવાથી ગેસ્ટ્રીક અલ્સરને રોકવામાં મદદ મળે છે.

નાગરવેલના પાનના સેવનથી મોની દુર્ગંધની સમસ્યા દુર થાય છે. નાગરવેલના પાનને બરાબર વાટીને પેસ્ટ બનાવો, આ પેસ્ટને દાઝેલા ભાગ પર લગાવી થોડીવાર પછી ધોઈ લો, ત્યારબાદ ત્યાં મધ લગાવવાથી ઘાવ તરત જ ઠીક થઇ જાય છે.

મોઢામાં છાલા પડવાની સમસ્યામાં નાગરવેલના પાનને ચાવીને ત્યારબાદ કોગળા કરવા, આવું દિવસમાં 2-3 વાર કરવાથી રાહત થાય છે. નાકમાંથી લોહી નીકળવાની સમસ્યામાં નાગરવેલના પાન ફાયદાકારક થાય છે. ઉનાળામાં ઘણી વાર નાકમાંથી લોહી નીકળે છે. નાગરવેલના પાનને વાટીને સુંઘવાથી ખુબ જ જલ્દી આરામ મળે છે.

નાગરવેલના પાનને શક્તિનો સિમ્બોલ માનવામાં આવે છે. નવા લગ્ન થયેલા જોડને આ પાન ખવરાવવાનો રીવાજ પણ ઘણો જુનો છે, માટે જ લગ્નમાં અને પછી નાગરવેલના પાન ખવડાવવામાં આવે છે.  નાગરવેલના પાનને ધોઈને બરાબર સાફ કરીને તેના પર તેલ લગાવીને હળવું ગરમ કરો, થોડું હુંફાળું ગરમ થાય એટલે તેને છાતીમાં કે દુખતા અંગ પર લગાવવાથી રાહત દુખાવામાં અને સોજામાં રાહત થાય છે.

ચામડીને લગતી બીમારીમાં નાગરવેલના પાન ઉપયોગી થાય છે. નાગરવેલના પાનાને બરાબર વાટી લો, તેને 2 ગ્લાસ ગરમ પાણીમાં નાખી ઉકાળો, જ્યાં સુધી ઘટ્ટ થાય ત્યાં સુધી ઉકાળો. આ ઘટ્ટ પેસ્ટને ફેશપેટની માફક ચામડીને લગતી બીમારીમાં લાગવાથી રાહત મળે છે.

આમ, નાગરવેલના પાન આયુર્વેદિક રીતે ખુબ જ ઉપયોગી સાબિત થાય છે. તેના ઉપયોગથી ઉપરોક્ત બીમારીની સાથે અન્ય ઘણી બધી બીમારીઓ દુર થાય છે. આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ઉપયોગી સાબિત થાય અને તમારી બીમારી દુર થાય. આ ઉપયોગી માહિતીને જરૂર શે કરવા વિનંતી.

Tags: Awesome benefits from consuming Nagarvel leavesNagarvel leavesનાગરવેલના પાન
ShareTweetPin
Editorial Team

Editorial Team

udaantimesnews.com એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે. ડિજિટલ માધ્યમથી ગુજરાત અને વિદેશમાં વસતા લોકો માટે હકારાત્મક વિચાર અને દેશ પ્રત્યેની સાચી ઓળખ પહોંચાડવા Gujaratime.com લોકોના માધ્યમ તરીકે આગળ વધી રહ્યું છે.

Related Posts

ખાલી આનું જ્યુસ પીય લ્યો ડાયાલીસીસ કરાવાની કોઈ દિવસ નહિ પડે જરૂર
ઘરેલું ઉપચાર

ખાલી આનું જ્યુસ પીય લ્યો ડાયાલીસીસ કરાવાની કોઈ દિવસ નહિ પડે જરૂર

April 1, 2023
આખો ચૈત્ર મહિનો આ એક વસ્તુ ખાઈ લેશો તો આખું વર્ષ બીમારી નહિ પડો
ઘરેલું ઉપચાર

આખો ચૈત્ર મહિનો આ એક વસ્તુ ખાઈ લેશો તો આખું વર્ષ બીમારી નહિ પડો

March 28, 2023
ઘેર ઘેર ચાલી રહેલો વાયરસ નો તાવ, શરદી,ગળુ, ખાસી, માથું ઉભી પૂછડીએ ભાગી જશે
ઘરેલું ઉપચાર

ઘેર ઘેર ચાલી રહેલો વાયરસ નો તાવ, શરદી,ગળુ, ખાસી, માથું ઉભી પૂછડીએ ભાગી જશે

March 21, 2023
વિટામિન B12 વધારવાના 5 રામબાણ શાકાહારી ઈલાજ
ઘરેલું ઉપચાર

વિટામિન B12 વધારવાના 5 રામબાણ શાકાહારી ઈલાજ

March 15, 2023
ઉનાળામાં આ 1 વસ્તુ દેવુ કરી ને પણ પીજો, ગરમી તમારું કઈ નહિ બગાડી શકે
ઘરેલું ઉપચાર

ઉનાળામાં આ 1 વસ્તુ દેવુ કરી ને પણ પીજો, ગરમી તમારું કઈ નહિ બગાડી શકે

March 14, 2023
ઉનાળામાં ભરપુર થતું આ ફળ નોનવેજ કરતા પણ 100 ગણું શક્તિશાળી છે
ઘરેલું ઉપચાર

ઉનાળામાં ભરપુર થતું આ ફળ નોનવેજ કરતા પણ 100 ગણું શક્તિશાળી છે

March 13, 2023
Next Post
જો તમે દાંતના દુખાવાથી પરેશાન છો તો અપનાવો આ 5 આયુર્વેદિક ઉપાય, જરૂર થશે ફાયદો

જો તમે દાંતના દુખાવાથી પરેશાન છો તો અપનાવો આ 5 આયુર્વેદિક ઉપાય, જરૂર થશે ફાયદો

ગરમીની સીજનમાં મોટાભાગના લોકોને થાય છે આ 6 બીમારીઓ, જાણો તેના લક્ષણ અને આવી રીતે કરો બચાવ

ગરમીની સીજનમાં મોટાભાગના લોકોને થાય છે આ 6 બીમારીઓ, જાણો તેના લક્ષણ અને આવી રીતે કરો બચાવ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

ઝડપથી લોહીની ઉણપને દુર કરશે આ એક આયુર્વેદિક ઉપાય

ઝડપથી લોહીની ઉણપને દુર કરશે આ એક આયુર્વેદિક ઉપાય

October 17, 2022
આ 4 નિયમોનું દરરોજ પાલન કરો, ગમે તેટલું વજન અને ચરબી ઓછી થવાનું શરુ થઇ જશે

આ 4 નિયમોનું દરરોજ પાલન કરો, ગમે તેટલું વજન અને ચરબી ઓછી થવાનું શરુ થઇ જશે

December 11, 2022
લોહીને શુદ્ધ કરશે આ પાંચ દેસી આયુર્વેદિક પીણા, અનેક ઔષધીય ગુણોથી છે ભરપૂર

લોહીને શુદ્ધ કરશે આ પાંચ દેસી આયુર્વેદિક પીણા, અનેક ઔષધીય ગુણોથી છે ભરપૂર

April 21, 2022

Popular Stories

  • આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    મરી જાવ તો પણ આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    0 shares
    Share 0 Tweet 0
  • ટોઇલેટમાં આ બે પોઈન્ટ દબાવી રાખો આંતરડામાંથી બધો જ કચરો નીકળી જશે બહાર

    0 shares
    Share 0 Tweet 0
  • સવારે નરણે કોઠે બાળકો અને યુવાનો આ પીઓ 100 વર્ષ સુધી આંખોના નંબર નહી આવે

    0 shares
    Share 0 Tweet 0
  • ભવિષ્યમાં કેન્સરથી બચવું હોય તો આ 3 શાકભાજી ને અવશ્ય વિચારીને ખાજો

    0 shares
    Share 0 Tweet 0
  • જો તમારા શરીરમાં આવા અમુક લક્ષણો દેખાય તો તમારે સમજી જવું કે તમારું લીવર ખરાબ થઇ રહ્યું છે

    0 shares
    Share 0 Tweet 0
Ayurveda Times

Ayurveda Times એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

More »

Recent Posts

  • ખાલી આનું જ્યુસ પીય લ્યો ડાયાલીસીસ કરાવાની કોઈ દિવસ નહિ પડે જરૂર
  • આખો ચૈત્ર મહિનો આ એક વસ્તુ ખાઈ લેશો તો આખું વર્ષ બીમારી નહિ પડો
  • ઘેર ઘેર ચાલી રહેલો વાયરસ નો તાવ, શરદી,ગળુ, ખાસી, માથું ઉભી પૂછડીએ ભાગી જશે

Categories

  • Cooking
  • Lifestyle
  • Travel
  • Uncategorized
  • આરોગ્ય
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ધર્મ દર્શન
  • ફિટનેસ
  • સમાચાર
  • સ્માર્ટ ગૃહિણી

Important Links

  • About US
  • Contact US
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

No Result
View All Result
  • Home
  • આરોગ્ય

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In