Ayurveda Times
No Result
View All Result
  • Login
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
No Result
View All Result
Ayurveda Times
No Result
View All Result
Home ઘરેલું ઉપચાર

ગરમીની સીજનમાં મોટાભાગના લોકોને થાય છે આ 6 બીમારીઓ, જાણો તેના લક્ષણ અને આવી રીતે કરો બચાવ

Editorial Team by Editorial Team
April 27, 2022
Reading Time: 1 min read
0
ગરમીની સીજનમાં મોટાભાગના લોકોને થાય છે આ 6 બીમારીઓ, જાણો તેના લક્ષણ અને આવી રીતે કરો બચાવ
Share on FacebookShare on Twitter

નમસ્કાર મિત્રો, આજના આર્ટીકલમાં અમે વાત કરવાના છીએ ગરમીની સીજનમાં થતી બીમારીથી દુર રહેવાના ઘરેલું ઉપાયો વિષે. ઋતુ પરિવર્તનના કારણે નાની મોટી બીમારીઓ થાય છે પરંતુ ગરમીની સીજન પોતાની સાથે અનેક બીમારીઓ સાથે લઈને આવે છે. ગરમીની સીજનમાં ખાણી-પીણીની જરા પણ બેદકારી રાખી તો સ્વાથ્ય પર ગંભીર અસર પડી શકે છે.

RELATED POSTS

ખાલી આનું જ્યુસ પીય લ્યો ડાયાલીસીસ કરાવાની કોઈ દિવસ નહિ પડે જરૂર

આખો ચૈત્ર મહિનો આ એક વસ્તુ ખાઈ લેશો તો આખું વર્ષ બીમારી નહિ પડો

ઘેર ઘેર ચાલી રહેલો વાયરસ નો તાવ, શરદી,ગળુ, ખાસી, માથું ઉભી પૂછડીએ ભાગી જશે

ઉનાળામાં તીવ્ર તડકો અને પરસેવાના કારણે હીટ સ્ટોક, ડાયરિયા, ફૂડ પોયજનિંગ થવાની શક્તતા ખૂબ વધી જાય છે. એવામાં જો તમે પણ સ્વાથ્યનું ધ્યાન ન રાખ્યું તો સીજનલ બીમારીનો ભોગ બની શકો છો, ચાલો જાણીએ આ સીજનલ બીમારીથી બચાવન ઉપાયો વિષે.

ફૂડ પોઈઝનીંગ : ગરમીની સીજનમાં ઘણીવાર વાંસી, ઠંડુ અને બહારનું ભોજન ખાવાથી ફૂડ પોઈઝનીંગ થવાની સમસ્યા થાય છે. ગરમીની સીજનમાં બેક્ટેરિયા, વાયરસ અને ફંગસ ઝડપથી ગ્રોથ કરે છે, એવામાં જો શરીરની અંદર આ વસ્તુના પ્રવેશવાથી ફૂડ પોઈઝનીંગ થઇ શકે છે. ફૂડ પોઈઝનીંગ થવાથી ઉલટી, ઝાડા, તાવ, પેટમાં પીડા થવી, ડાયરિયા જેવા લક્ષણો દેખાવા લાગે છે. ફૂડ પોઈઝનીંગથી બચવા વાસી અને ઠંડુ ભોજન, ખુલામાં વેચાઈ રહેલા ભોજન, રો મીટ, બહારનો ખોરાક વગેરે ખાવાનું ટાળવું જોઈએ.

હીટ સ્ટ્રોક : હીટ સ્ટ્રોક એટલે લુ લગાવી, તેને મેડીકલની ભાષામાં હાઈપરથર્મિયા કહેવામાં આવે છે. લાંબા સમયથી તડકામ રહેવાથી તમે હીટ સ્ટ્રોકની ઝપેટમાં આવી શકો છો. ઘણીવાર લુ લાગવાથી માથાનો તીવ્ર દુખાવો, તાવ, ઉલટી, ચક્કર આવવા, નબળાઈ અનુભવવી, ઉરીને ઓછું થવું, શ્વાસ લેવામાં તકલીફ પડવી વગેરે જેવા લક્ષણો થાય છે. લૂથી બચવા માટે બહાર તડકામાં ક્યારેય ખાલી પેટ ન જવું, વધારે માત્રામાં પાણી પીવો અને પોતાને તડકામાં ઢાંકીને બહાર નીકળો.

ચિકનપોક્સ : ચિકનપોક્સ વાયરસથી થનારી બીમારી છે, વૈરીલેસા જોસ્ટર વાયરસના કારણે ચિકનપોક્સ થાય છે. આ સમસ્યામાં આખા શરીરની સ્કીન પર નાની મોટી ફોલ્લીઓ થાય છે. ગહાની વાર આ ફોલ્લીઓ માટી ગયા પછી ડાઘ રહી જાય છે. રોગપ્રતિકારક ક્ષમતા ઓછી હોવા પર વ્યક્તિ ઝડપથી આ બીમારીનો ભોગ બની શકે છે. ચિકનપોક્સથી બચવા માટે હાઇજીનની ખાસ ધ્યાન રાખવાની જરૂરત હોય છે.

ટાઈફોડ : ટાઈફોડની સમસ્યા મોટાભાગે પ્રદુષિત પાણી અથવા જ્યુસના સેવનથી થાય છે. જયારે સંક્રમિત બેક્ટેરિયા પાણી મારફતે આપણા શરીરમાં પ્રવેશે ત્યારે ટાઈફોડના લક્ષણો દખાવા લાગે છે. ટાઈફોડના લક્ષણોની વાત કરીએ તો તીવ્ર તાવ આવવો, ભૂખ ન લગાવી, નબળાઈ અનુભવવી, પેટમાં પીડા થવી વગેરે જેવા લક્ષણો જોવા મળે છે. ટાઈફોડથી બચવા માટે દુષિત, ગંદુ પાણીનું ન કરવું જોઈએ.

ત્વચાની બીમારી : ગરમીની સીજનમાં વધારે પરસેવો થવાના કારણે ત્વચાની બીમારી થાય છે. જો તમે વધારે ટાઈટ કપડા પહેરતા હોય, પરસેવો યોગ્ય રીતે શરીરની બહાર ન નીકળી શકવા પર સ્કીન પર પર રૈશ અને ફોલ્લીઓ થાય છે. સ્કીન પર રૈશ અને ફોલ્લીઓ થવાથી ખંજવાળ આવવાની સમસ્યા થાય છે. અતે ગરમીમાં હળવા રંગવાળા અને ઢીલા કપડા પહેરવાથી ત્વચાની અ બીમારીથી બચી શકાય છે.

હેપેટાઈટિસ (પીળિયો) : ઘણીવાર દુષિત પાણી, વાસી ભોજન લેવાથી આ સમસ્યા થાય છે. પીળિયાની સમસ્યામ દર્દીની આંખ અને નાખ પીળા થવા લાગે છે. આ રોગની સમયસર સારવાર ન કરવામાં આવે તો તે જીવલેણ પણ સાબિત થઇ શકે છે. પીળીયાની બીમારી લીવર પર અસર કરે છે, માટે લીવરને તંદુરસ્ત રાખવું પડે છે. પીળિયાની સમસ્યા માટી જાય તો પણ થોડા સમસ્યા સુધી સાદું ભોજન કરવની સલાહ આપવામાં આવે છે. પીળિયાની સમસ્યાને સામાન્ય રીતે આપણે કમળો પણ કહીએ છીએ.

આમ, ગરમીની સીજનમાં વાંસી, ઠંડુ તેમજ દુષિત પાણીનું સેવન કરતા પહેલા ધ્યાન રાખવાથી આ બીમારીઓથી બચી શક્ય છે. આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ઉપયોગી સાબિત થાય અને તમારી બીમારી દુર થાય. આ ઉપયોગી માહિતીને જરૂર શેર કરવા વિનંતી.

Tags: Summer Diseasesફૂડ પોઈઝનીંગહેપેટાઈટિસ (પીળિયો)
ShareTweetPin
Editorial Team

Editorial Team

udaantimesnews.com એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે. ડિજિટલ માધ્યમથી ગુજરાત અને વિદેશમાં વસતા લોકો માટે હકારાત્મક વિચાર અને દેશ પ્રત્યેની સાચી ઓળખ પહોંચાડવા Gujaratime.com લોકોના માધ્યમ તરીકે આગળ વધી રહ્યું છે.

Related Posts

ખાલી આનું જ્યુસ પીય લ્યો ડાયાલીસીસ કરાવાની કોઈ દિવસ નહિ પડે જરૂર
ઘરેલું ઉપચાર

ખાલી આનું જ્યુસ પીય લ્યો ડાયાલીસીસ કરાવાની કોઈ દિવસ નહિ પડે જરૂર

April 1, 2023
આખો ચૈત્ર મહિનો આ એક વસ્તુ ખાઈ લેશો તો આખું વર્ષ બીમારી નહિ પડો
ઘરેલું ઉપચાર

આખો ચૈત્ર મહિનો આ એક વસ્તુ ખાઈ લેશો તો આખું વર્ષ બીમારી નહિ પડો

March 28, 2023
ઘેર ઘેર ચાલી રહેલો વાયરસ નો તાવ, શરદી,ગળુ, ખાસી, માથું ઉભી પૂછડીએ ભાગી જશે
ઘરેલું ઉપચાર

ઘેર ઘેર ચાલી રહેલો વાયરસ નો તાવ, શરદી,ગળુ, ખાસી, માથું ઉભી પૂછડીએ ભાગી જશે

March 21, 2023
વિટામિન B12 વધારવાના 5 રામબાણ શાકાહારી ઈલાજ
ઘરેલું ઉપચાર

વિટામિન B12 વધારવાના 5 રામબાણ શાકાહારી ઈલાજ

March 15, 2023
ઉનાળામાં આ 1 વસ્તુ દેવુ કરી ને પણ પીજો, ગરમી તમારું કઈ નહિ બગાડી શકે
ઘરેલું ઉપચાર

ઉનાળામાં આ 1 વસ્તુ દેવુ કરી ને પણ પીજો, ગરમી તમારું કઈ નહિ બગાડી શકે

March 14, 2023
ઉનાળામાં ભરપુર થતું આ ફળ નોનવેજ કરતા પણ 100 ગણું શક્તિશાળી છે
ઘરેલું ઉપચાર

ઉનાળામાં ભરપુર થતું આ ફળ નોનવેજ કરતા પણ 100 ગણું શક્તિશાળી છે

March 13, 2023
Next Post
હરડે

દરરોજ સવારે નરણા કોઠે ખાલી બે ચપટી લેવાથી નાડમાં પણ રોગ નહિ રહે

મોંઢાના ચાંદાથી પરેશાન હોવ તો અપનાવો આ એક સચોટ ઘરગથ્થુ ઉપચાર

મોંઢાના ચાંદાથી પરેશાન હોવ તો અપનાવો આ એક સચોટ ઘરગથ્થુ ઉપચાર

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

india kite

ભારતમાં પતંગ ઉડાડવાની શરૂઆત ક્યારે અને શા માટે થઇ હશે ?

October 10, 2020
Ulcers of the mouth and tongue can be relieved in this way

મોઢા અને જીભની ચાંદી(અલ્સર)થી આવી રીતે રાહત મેળવી શકાય છે

September 19, 2020
સામાન્ય લસણ કરતા સાત ગણુ વધારે શક્તિશાળી છે કાશ્મીરી લસણ, કેન્સર જેવી ગંભીર બીમારીને આમ જ કરે છે ગાયબ

સામાન્ય લસણ કરતા સાત ગણુ વધારે શક્તિશાળી છે કાશ્મીરી લસણ, કેન્સર જેવી ગંભીર બીમારીને આમ જ કરે છે ગાયબ

September 13, 2022

Popular Stories

  • આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    મરી જાવ તો પણ આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    0 shares
    Share 0 Tweet 0
  • ટોઇલેટમાં આ બે પોઈન્ટ દબાવી રાખો આંતરડામાંથી બધો જ કચરો નીકળી જશે બહાર

    0 shares
    Share 0 Tweet 0
  • સવારે નરણે કોઠે બાળકો અને યુવાનો આ પીઓ 100 વર્ષ સુધી આંખોના નંબર નહી આવે

    0 shares
    Share 0 Tweet 0
  • ભવિષ્યમાં કેન્સરથી બચવું હોય તો આ 3 શાકભાજી ને અવશ્ય વિચારીને ખાજો

    0 shares
    Share 0 Tweet 0
  • જો તમારા શરીરમાં આવા અમુક લક્ષણો દેખાય તો તમારે સમજી જવું કે તમારું લીવર ખરાબ થઇ રહ્યું છે

    0 shares
    Share 0 Tweet 0
Ayurveda Times

Ayurveda Times એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

More »

Recent Posts

  • ખાલી આનું જ્યુસ પીય લ્યો ડાયાલીસીસ કરાવાની કોઈ દિવસ નહિ પડે જરૂર
  • આખો ચૈત્ર મહિનો આ એક વસ્તુ ખાઈ લેશો તો આખું વર્ષ બીમારી નહિ પડો
  • ઘેર ઘેર ચાલી રહેલો વાયરસ નો તાવ, શરદી,ગળુ, ખાસી, માથું ઉભી પૂછડીએ ભાગી જશે

Categories

  • Cooking
  • Lifestyle
  • Travel
  • Uncategorized
  • આરોગ્ય
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ધર્મ દર્શન
  • ફિટનેસ
  • સમાચાર
  • સ્માર્ટ ગૃહિણી

Important Links

  • About US
  • Contact US
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

No Result
View All Result
  • Home
  • આરોગ્ય

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In