Ayurveda Times
No Result
View All Result
  • Login
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
No Result
View All Result
Ayurveda Times
No Result
View All Result
Home ઘરેલું ઉપચાર

સાંજે સુતી વખતે આ એક છોડનું દૂધ મિક્સ કરી ને લગાવી જુવો

Deep Charaniya by Deep Charaniya
May 18, 2022
Reading Time: 1 min read
0
સાંજે સુતી વખતે આ એક છોડનું દૂધ મિક્સ કરી ને લગાવી જુવો
Share on FacebookShare on Twitter

ધાધર ચામડી પર થનારી પીડાદાયક સમસ્યાઓમાંથી એક છે. જેમાં ખંજવાળ આવે છે અને તે ખુબ જ જલ્દી ફેલાય છે.  ધાધર થયા પછી કોઇપણ કામમાં મન લગાવવું મુશ્કિલ થઈ જાય છે અને ધ્યાન હંમેશા ડાઘ વાળી જગ્યા પર જ રહે છે. આયુર્વેદમાં ધાધરના એવા ઉપાયો છે કે જે આ ચામડીના રોગથી રાહત આપવામાં મદદ કરી શકે છે. આ લેખમાં અમે ધાધરના ઘરેલું ઉપચાર કેવી રીતે કરવા એ વિશે વિસ્તારથી જણાવીશું.

RELATED POSTS

ખાલી આનું જ્યુસ પીય લ્યો ડાયાલીસીસ કરાવાની કોઈ દિવસ નહિ પડે જરૂર

આખો ચૈત્ર મહિનો આ એક વસ્તુ ખાઈ લેશો તો આખું વર્ષ બીમારી નહિ પડો

ઘેર ઘેર ચાલી રહેલો વાયરસ નો તાવ, શરદી,ગળુ, ખાસી, માથું ઉભી પૂછડીએ ભાગી જશે

આયુર્વેદમાં ઘણી બધી ઔષધિઓ છે, જેમાં અમુક એવી ચમત્કારિક ઔષધિઓ પણ છે, જેનાથી ધાધરને ચમત્કારિક રીતે મટાડી શકાય છે. આ માટે આયુર્વેદમાં બતાવ્યા પ્રમાણે આકડાના છોડથી પણ ધાધરને મટાડી શકાય છે.

ઉપાય: આ ઈલાજ માટે જ્યાં આકડાનો છોડ ઉભો હોય ત્યાંથી આ છોડને લાવવો. આ છોડના પાંદડાને તોડતા જે દૂધ નીકળે છે, જે એક પ્રકારે કોઈ વાટકીમાં એકઠું કરી લેવું. આકડાની ડાળી તોડતા પણ દૂધ નીકળે છે. આ રીતે આકડાની ડાળીમાંથી નીકળતા દૂધને પણ આ વાટકીમાં એકઠું કરી લેવું. આમ, આ ઈલાજ માટે લગભગ 7 થી 8 ટીપા દૂધ એકઠું કરી લેવું. આ દૂધ એકઠું કરતા સમયે આ દૂધ આંખમાં ન પડે તેની કાળજી લેવી. આ દૂધ આંખોમાં નુકશાન પહોચાડી શકે છે.

આ પછી એક બીજી વાટકીમાં જેમાં એકથી બે ચમચી જેટલું લીમડાનું તેલ નાખવું. આ બે ચમચી લીમડાના તેલમાં લગભગ 6 થી 7 ટીપા જેટલું આંકડાનું આ તેલ ઉમેરી દેવું. આ પછી આ તેલ અને લીમડાનું તેલ સરખી રીતે ભેળવી દેવું. એવી રીતે ભેળવી દેવું કે તે સારી રીતે ભળી જાય અને એકરસ થઈ જાય.

આ બરાબર મિક્સ થઈ જશે ત્યારે દૂધ ફાટી ગયું હશે તેવું લાગશે. આ તેલ વાળા મિશ્ર દ્રાવણને જે ભાગમાં લગાવવાનું છે તે ભાગને સારી રીતે ડેટોલથી ધોઈ નાખવો. આ પછી તે સારી રીતે સુકાઈ જાય પછી આ જે તેલ બનાવ્યું છે તેને આ જગ્યા પર સરખી રીતે લગાવી દેવું.

આ તેલને લગાવવા માટે રૂની મદદથી પલાળીને ધાધર પર લગાવવું. જેથી આંગળીઓ પર ચોટીને ધાધર બીજી જગ્યા પર ન ફેલાય. આ તેલને લઈને તેની ધાધર વાળા ભાગ પર 2 થી 3 મિનીટ સુધી મસાજ કરવી. આ તેલને લગાવીને આ તેલને 3 થી 4 કલાક સુધી આ જગ્યા પર જ રહેવા દેવું.

આ ઉપાય કરવાથી તમને એક જ દિવસમાં આ જગ્યા પર ફરક જોવા મળશે. આ ખુબ જ કારગર અને ઝડપથી ચામડીના ધાધર જેવા રોગને મટાડતો ઉપાય છે. આ સિવાય આ ઉપાય કરવાથી ધાધર ખુબ જ ઝડપથી મટી જાય છે.

ShareTweetPin
Deep Charaniya

Deep Charaniya

લેટેસ્ટ ગુજરાતી સમાચાર, બીઝનેસ, આરોગ્ય તેમજ ટેકનોલોજી અપડેટ માટે અમારી સાથે જોડાયેલા રહો.

Related Posts

ખાલી આનું જ્યુસ પીય લ્યો ડાયાલીસીસ કરાવાની કોઈ દિવસ નહિ પડે જરૂર
ઘરેલું ઉપચાર

ખાલી આનું જ્યુસ પીય લ્યો ડાયાલીસીસ કરાવાની કોઈ દિવસ નહિ પડે જરૂર

April 1, 2023
આખો ચૈત્ર મહિનો આ એક વસ્તુ ખાઈ લેશો તો આખું વર્ષ બીમારી નહિ પડો
ઘરેલું ઉપચાર

આખો ચૈત્ર મહિનો આ એક વસ્તુ ખાઈ લેશો તો આખું વર્ષ બીમારી નહિ પડો

March 28, 2023
ઘેર ઘેર ચાલી રહેલો વાયરસ નો તાવ, શરદી,ગળુ, ખાસી, માથું ઉભી પૂછડીએ ભાગી જશે
ઘરેલું ઉપચાર

ઘેર ઘેર ચાલી રહેલો વાયરસ નો તાવ, શરદી,ગળુ, ખાસી, માથું ઉભી પૂછડીએ ભાગી જશે

March 21, 2023
વિટામિન B12 વધારવાના 5 રામબાણ શાકાહારી ઈલાજ
ઘરેલું ઉપચાર

વિટામિન B12 વધારવાના 5 રામબાણ શાકાહારી ઈલાજ

March 15, 2023
ઉનાળામાં આ 1 વસ્તુ દેવુ કરી ને પણ પીજો, ગરમી તમારું કઈ નહિ બગાડી શકે
ઘરેલું ઉપચાર

ઉનાળામાં આ 1 વસ્તુ દેવુ કરી ને પણ પીજો, ગરમી તમારું કઈ નહિ બગાડી શકે

March 14, 2023
ઉનાળામાં ભરપુર થતું આ ફળ નોનવેજ કરતા પણ 100 ગણું શક્તિશાળી છે
ઘરેલું ઉપચાર

ઉનાળામાં ભરપુર થતું આ ફળ નોનવેજ કરતા પણ 100 ગણું શક્તિશાળી છે

March 13, 2023
Next Post
આ 5 વસ્તુઓ આપણા શરીરને અંદરથી ખોખલું કરી નાખે છે

આ 5 વસ્તુઓ આપણા શરીરને અંદરથી ખોખલું કરી નાખે છે

ફળો પર સ્ટીકર શા માટે લગાડવામાં આવે છે

શું તમને ખબર છે ફળો પર સ્ટીકર શા માટે લગાડવામાં આવે છે અને તેનો મતલબ શું થાય છે?

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

શરીરના કોઈપણ ભાગમાં થતા દુઃખાવા ને દુર કરશે આ ઓલ ઇન વન ચૂર્ણ

શરીરના કોઈપણ ભાગમાં થતા દુઃખાવા ને દુર કરશે આ ઓલ ઇન વન ચૂર્ણ

October 14, 2022
મગજ માટે ઝેરની જેમ કામ કરે છે આ 7 વસ્તુ, જો તમે પણ આ વસ્તુનું કરો છો સેવન તો આજે જ બંધ કરી દો

મગજ માટે ઝેરની જેમ કામ કરે છે આ 7 વસ્તુ, જો તમે પણ આ વસ્તુનું કરો છો સેવન તો આજે જ બંધ કરી દો

September 29, 2022
100 વર્ષ સુધી કેલ્શિયમથી ભરપુર રાખશે આ તાકાતવર અનાજ

100 વર્ષ સુધી કેલ્શિયમથી ભરપુર રાખશે આ તાકાતવર અનાજ

August 5, 2022

Popular Stories

  • આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    મરી જાવ તો પણ આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    0 shares
    Share 0 Tweet 0
  • ટોઇલેટમાં આ બે પોઈન્ટ દબાવી રાખો આંતરડામાંથી બધો જ કચરો નીકળી જશે બહાર

    0 shares
    Share 0 Tweet 0
  • સવારે નરણે કોઠે બાળકો અને યુવાનો આ પીઓ 100 વર્ષ સુધી આંખોના નંબર નહી આવે

    0 shares
    Share 0 Tweet 0
  • ભવિષ્યમાં કેન્સરથી બચવું હોય તો આ 3 શાકભાજી ને અવશ્ય વિચારીને ખાજો

    0 shares
    Share 0 Tweet 0
  • જો તમારા શરીરમાં આવા અમુક લક્ષણો દેખાય તો તમારે સમજી જવું કે તમારું લીવર ખરાબ થઇ રહ્યું છે

    0 shares
    Share 0 Tweet 0
Ayurveda Times

Ayurveda Times એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

More »

Recent Posts

  • ખાલી આનું જ્યુસ પીય લ્યો ડાયાલીસીસ કરાવાની કોઈ દિવસ નહિ પડે જરૂર
  • આખો ચૈત્ર મહિનો આ એક વસ્તુ ખાઈ લેશો તો આખું વર્ષ બીમારી નહિ પડો
  • ઘેર ઘેર ચાલી રહેલો વાયરસ નો તાવ, શરદી,ગળુ, ખાસી, માથું ઉભી પૂછડીએ ભાગી જશે

Categories

  • Cooking
  • Lifestyle
  • Travel
  • Uncategorized
  • આરોગ્ય
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ધર્મ દર્શન
  • ફિટનેસ
  • સમાચાર
  • સ્માર્ટ ગૃહિણી

Important Links

  • About US
  • Contact US
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

No Result
View All Result
  • Home
  • આરોગ્ય

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In