Ayurveda Times
No Result
View All Result
  • Login
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
No Result
View All Result
Ayurveda Times
No Result
View All Result
Home આરોગ્ય

ભૂખ્યા પેટ ક્યારેય ન ખાવી જોઈએ આ 8 વસ્તુઓ, બની શકે છે જીવલેણ

Editorial Team by Editorial Team
May 4, 2022
Reading Time: 1 min read
0
ભૂખ્યા પેટ ક્યારેય ન ખાવી જોઈએ આ 8  વસ્તુઓ, બની શકે છે જીવલેણ
Share on FacebookShare on Twitter

સવારનો નાસ્તો શરીર માટે ખૂબ જ જરૂરી હોય છે. તમે સાંભળ્યું હશે કે ‘Breakfast Like A King’ તેની પાછળનું કારણ એ છે કે જો તમે સવારે નાસ્તો સારો અને પોષણથી ભરપૂર કરો છો તો આ તમને આખા દિવસ ઉર્જાવાન બનાવી રાખે છે. સવારનો નાસ્તો તે ખાવાનું છે જે તમે આખી રાત ભૂખ્યા પેટ પછી ખાવ છો. માટે તમે સારો નાસ્તો કરી શકો છો, પરંતુ વ્યસ્તતાના પગલે હંમેશા લોકો નાસ્તો જ નથી કરી શકતા.

RELATED POSTS

નસોમાં જામી ગયેલા ખરાબ કોલેસ્ટ્રોલને બહાર કાઢી ફેંકશે આ એક વસ્તુ

આ છે ભાવનગરના રાજકુમાર તેઓ સ્ટાઈલમાં મોટા મોટા અભિનેતાઓને પણ પાછળ મૂકી દે છે

એલચીની છાલમાંથી બનાવો એક ખાસ પાવડર, તેનું સેવન કરવાથી એસિડિટી, ઉબકા અને કબજિયાત થશે દુર

જીવનમાં નિરોગી કાયા હોવી અત્યંત જરૂરી છે. નિરોગી કાયાથી સ્વસ્થ શરીર અને આરોગ્ય શ્રેષ્ઠ બનાવવા માટે અનેક વાતોનું હંમેશા ધ્યાન રાખવું જોઈએ. ક્યારે કઈ વસ્તુ દિવસમાં કયા સમય ખાવી જોઈએ, તેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. કેટલીક ખાદ્ય સામગ્રીમાં એસિડનું પ્રમાણ વધું હોય છે, એવામાં તેને ખાલી પેટ ખાવી અથવા પીવી તમને નુકસાન પહોચાડી શકે છે. દહી, કાચા ટામેટા, કેળા ભૂખ્યા પેટ ખાવું સારૂ નથી માનવામાં આવતું. તંદુરસ્ત શરીર માટે ત્રણ વસ્તુ ખૂબ મહત્વપૂર્ણ છે. સંતુલિત આહાર, નિંદર, તેમજ માનસિક સ્થિતિ. સંતુલિત ભોજનનો અર્થએ છે કે ભોજન જેનાથી આપણમાં શરીર માટે જરૂરી પોષક તત્વો મળી શકે.

સ્વસ્થ આરોગ્યથી જ વ્યક્તિનો સર્વાંગી વિકાસ શક્ય છે. આજના આ સ્પર્ધાત્મક યુગમાં વ્યક્તિ કોઈ એક ક્ષેત્રમાં તો સફળતા મેળવી લે છે ,પરંતુ અન્ય પક્ષોને નકારી દે છે, આ વિકાસને સર્વાંગી વિકાસ નથી કહેવામાં આવતો. સર્વાંગી વિકાસનો અર્થ છે વ્યક્તિનો શારિરીક, માનસિક, સામાજિક, આધ્યાત્મિક વિકાસ થવો. આ ગુણોને વિકસિત કરવામાં નિરોગી કાયા સાર્થક સિદ્ધ થાય છે.

ડો. બીએન જસૂજા જણાવે છે કે નવશેકુ ગરમ પાણી પીને દિવસને હળવો અને હેલ્દી બનાવી શકાય છે. ત્યાં સુધી કે ખાલી પેટ ચા અને કોફી પીવી પણ નુકસાનકારક હોય છે. આવો જાણીએ આવી જ કેટલીક અન્ય ખાદ્ય વસ્તુઓ વિશે જેનું સેવન ભૂખ્યા પેટ ન કરવું જોઈએ.

ચા-કોફી: ખાલી પેટ કોફીનું સેવન સૌથી વધું જીવલેણ સાબિત થાય છે. તબીબના જણાવ્યા અનુસાર, તેમાં કેફીન હોય છે જે ખાલી પેટ લેવા પર તમને બેભાન કરી શકે છે. કઈ ખાવાનુ ન હોય તો એક ગ્લાસ પાણી જ પી લેવું. જે રીતે કોફી પીવી સારી નથી, તેવી જ રીતે ખાલી પેટ ચા પણ ન પીવી જોઈએ. ચા માં ઉચ્ચ પ્રમાણમાં એસિડ હોય છે. ચા બિસ્ટિક અથવા ટોસ્ટ પછી જ લેવી આરોગ્ય માટે લાભદાયી છે.

મસાલેદાર ભોજન : ક્યારેય પણ ભૂખ્યા પેટ કોઈ પણ પ્રકારનું ચટપટા અને મસાલેદાર ભોજનનું સેવન ન કરવું જોઈએ. તેમાં કુદરતી એસિડ હોય છે જે પેટના પાચનને બગાડી શકે છે. ઘણીવાર પેટમાં એંઠન પણ થવા લાગે છે. ખાસ કરીને બાળકોને તેનાથી દૂર રાખવાની કોશિશ કરો.

શક્કરીયા : શક્કરીયામાં પેક્ટીન નામનું તત્વ હાજર હોય છે જેને ખાલી પેટ સેવન કરવા પર ગેસ્ટ્રિક એસિડની સમસ્યા થઈ શકે છે, જેથી છાતીમાં બળતરા થવા લાગે છે. જો તમારે શરીરને સ્વસ્થ રાખવું છે તો ખાલી પેટ શક્કરીયાનું સેવન ટાળો ખુબ જ જરૂરી માનવામાં આવે છે.

સોડા : આજકાલ વ્યક્તિ કોલ્ડ ડ્રિ્ંક્સનું સેવન વધું કરે છે. અને આ શરીરમાં અનેક માધ્યમોથી પહોચે છે. સોડામાં ઉચ્ચ પ્રમાણમાં કાર્બોનેટ એસિડ હોય છે. જો તમે તેને ભૂખ્યા પેટ પીવ છો તો આળસ આવી શકે છે અને તમને અસ્વસ્થતતા અનુભવ થઈ શકે છે..

દવાઓ : ઘણી વાર તમે ડોક્ટરને સલાહ આપતા સાંભળ્યું હશે કે ખાલી પેટ દવાનું સેવન ન કરો. ખાલી પેટ દવા લેવાથી પેટમાં એસિડિટીની ફરિયાદ થાય છે, જેથી શરીરમાં અસંતુલન ઉત્પન્ન થાય છે. માટે ક્યારે પણ ભૂખ્યા પેટ દવાનું સેવન ન કરો.

દહી : દહી સ્વાસ્થ્યકારી હોય છે પરંતુ ખાલી પેટ, તેનું સેવન કરવાથી પેટમાં આફરો ઉપડી શકે છે. ખાલી પેટ દહીંનું સેવન કરવાથી પાચન ક્રિયા અસંતુલિત થાય છે અને તબિયત બગડવાના વધું અણસાર હોય છે.

કેળા : ભૂખ્યા પેટ કેળું ખાવાથી શરીરમાં મેગ્નેશિયમની માત્રા ખૂબ વધી જાય છે જેના કારણે શરીરમાં કેલ્શિયમ અને મેગ્નિશીયમનું પ્રમાણમાં અસંતુલ થઈ શકે છે. આ કારણ સવારે ખાલી પેટ કેળું ન ખાઓ. રાત્રે પણ કેળાનું સેવન કરવાથી બચવું જોઈએ.

દારૂ : ભૂખ્યા પેટ દારૂનું સેવન કરવાથી પેટમાં બળતરા થવા લાગે છે જેના કારણે ખાવાનું પણ યોગ્ય રીતે નથી પચતું દારૂના શોખીને ખાલી પેટ પીણાથી બચવું જોઈએ. કારણ કે આ ન ફક્ત શરીરના ક્રિયાને અસંતુલિક કરે છે પરંતુ જીવલેણ પણ છે. આમ આ વસ્તુના સેવનથી દુર રહેવું જ સ્વાથ્ય માટે ફાયદાકારક બને છે.

આમ, આ આર્ટીકલમાં જણાવ્યા અનુસાર ક્યારેય ભૂખ્યા પેટે ઉપર જણાવેલ વસ્તુનું સેવન ન કરવું જોઈએ, ભૂખ્યા પેટ આ વસ્તુનું સેવન ટાળવાથી ઘણી બધી બીમારીઓથી બચી શકાય છે. આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ઉપયોગી સાબિત થાય, આ માહિતીને જરૂર શેર કરવા વિનંતી.

Tags: Never Eat This 8 Food hungry stomach
ShareTweetPin
Editorial Team

Editorial Team

udaantimesnews.com એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે. ડિજિટલ માધ્યમથી ગુજરાત અને વિદેશમાં વસતા લોકો માટે હકારાત્મક વિચાર અને દેશ પ્રત્યેની સાચી ઓળખ પહોંચાડવા Gujaratime.com લોકોના માધ્યમ તરીકે આગળ વધી રહ્યું છે.

Related Posts

નસોમાં જામી ગયેલા ખરાબ કોલેસ્ટ્રોલને બહાર કાઢી ફેંકશે આ એક વસ્તુ
ઘરેલું ઉપચાર

નસોમાં જામી ગયેલા ખરાબ કોલેસ્ટ્રોલને બહાર કાઢી ફેંકશે આ એક વસ્તુ

February 14, 2023
આ છે ભાવનગરના રાજકુમાર તેઓ સ્ટાઈલમાં મોટા મોટા અભિનેતાઓને પણ પાછળ મૂકી દે છે
સમાચાર

આ છે ભાવનગરના રાજકુમાર તેઓ સ્ટાઈલમાં મોટા મોટા અભિનેતાઓને પણ પાછળ મૂકી દે છે

February 10, 2023
એલચીની છાલમાંથી બનાવો એક ખાસ પાવડર, તેનું સેવન કરવાથી એસિડિટી, ઉબકા અને કબજિયાત થશે દુર
ઘરેલું ઉપચાર

એલચીની છાલમાંથી બનાવો એક ખાસ પાવડર, તેનું સેવન કરવાથી એસિડિટી, ઉબકા અને કબજિયાત થશે દુર

September 9, 2022
સાંજે સુતી વખતે નાભિમાં લગાવો માત્ર 2-3 ટીપાં આ તેલના, થશે અઢળક ફાયદાઓ
ઘરેલું ઉપચાર

સાંજે સુતી વખતે નાભિમાં લગાવો માત્ર 2-3 ટીપાં આ તેલના, થશે અઢળક ફાયદાઓ

August 29, 2022
આ રીતે બનવેલો એક લાડુ ખાઇને કરો તમારા ઘુંટણમાં થતો દુખાવો દૂર
આરોગ્ય

આ રીતે બનવેલો એક લાડુ ખાઇને કરો તમારા ઘુંટણમાં થતો દુખાવો દૂર

April 9, 2022
આતંકવાદીઓએ કાશ્મીરી પંડિતને ગોળી મારી, આ પંડિત 30 વર્ષથી લોકોને ડર્યા વગર દવાઓ આપતા

આતંકવાદીઓએ કાશ્મીરી પંડિતને ગોળી મારી, આ પંડિત 30 વર્ષથી લોકોને ડર્યા વગર દવાઓ આપતા

April 6, 2022
Next Post
શરીરમાં રહે છે નબળાય તો આ દાળને કરો તમારા ભોજનમાં સામેલ, જાણો તેના 7 જબરદસ્ત ફાયદાઓ વિષે

શરીરમાં રહે છે નબળાય તો આ દાળને કરો તમારા ભોજનમાં સામેલ, જાણો તેના 7 જબરદસ્ત ફાયદાઓ વિષે

ખાલી ઉનાળામાં જ જોવા મળતું આ એક ફળ અનેક રોગો માટે છે ઉપયોગી

ખાલી ઉનાળામાં જ જોવા મળતું આ એક ફળ અનેક રોગો માટે છે ઉપયોગી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

ભારતના આ 5 મંદિરોની તિજોરીઓ હીરા-સોનાથી છે ભરેલી, દાનમાં આવે છે અબજો રૂપિયા

ભારતના આ 5 મંદિરોની તિજોરીઓ હીરા-સોનાથી છે ભરેલી, દાનમાં આવે છે અબજો રૂપિયા

March 16, 2022
શ્રાદ્ધમાં કાગડા ને જ દૂધ અને ખીર શા માટે ખવડાવામાં આવે છે બીજા કોઈને કેમ નહિ

શ્રાદ્ધમાં કાગડા ને જ દૂધ અને ખીર શા માટે ખવડાવામાં આવે છે બીજા કોઈને કેમ નહિ

September 15, 2022
disappoint

જીવનમાં બીજા વ્યક્તિઓ ઉપર આધાર રાખતા હોય તો ચેતી જજો, હમેશા નિરાશા જ મળશે

October 10, 2020

Popular Stories

  • આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    મરી જાવ તો પણ આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    0 shares
    Share 0 Tweet 0
  • ટોઇલેટમાં આ બે પોઈન્ટ દબાવી રાખો આંતરડામાંથી બધો જ કચરો નીકળી જશે બહાર

    0 shares
    Share 0 Tweet 0
  • સવારે નરણે કોઠે બાળકો અને યુવાનો આ પીઓ 100 વર્ષ સુધી આંખોના નંબર નહી આવે

    0 shares
    Share 0 Tweet 0
  • ભવિષ્યમાં કેન્સરથી બચવું હોય તો આ 3 શાકભાજી ને અવશ્ય વિચારીને ખાજો

    0 shares
    Share 0 Tweet 0
  • જો તમારા શરીરમાં આવા અમુક લક્ષણો દેખાય તો તમારે સમજી જવું કે તમારું લીવર ખરાબ થઇ રહ્યું છે

    0 shares
    Share 0 Tweet 0
Ayurveda Times

Ayurveda Times એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

More »

Recent Posts

  • ખાલી આનું જ્યુસ પીય લ્યો ડાયાલીસીસ કરાવાની કોઈ દિવસ નહિ પડે જરૂર
  • આખો ચૈત્ર મહિનો આ એક વસ્તુ ખાઈ લેશો તો આખું વર્ષ બીમારી નહિ પડો
  • ઘેર ઘેર ચાલી રહેલો વાયરસ નો તાવ, શરદી,ગળુ, ખાસી, માથું ઉભી પૂછડીએ ભાગી જશે

Categories

  • Cooking
  • Lifestyle
  • Travel
  • Uncategorized
  • આરોગ્ય
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ધર્મ દર્શન
  • ફિટનેસ
  • સમાચાર
  • સ્માર્ટ ગૃહિણી

Important Links

  • About US
  • Contact US
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

No Result
View All Result
  • Home
  • આરોગ્ય

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In