Ayurveda Times
No Result
View All Result
  • Login
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
No Result
View All Result
Ayurveda Times
No Result
View All Result
Home ઘરેલું ઉપચાર

ખાલી ઉનાળામાં જ જોવા મળતું આ એક ફળ અનેક રોગો માટે છે ઉપયોગી

Deep Charaniya by Deep Charaniya
May 5, 2022
Reading Time: 1 min read
0
ખાલી ઉનાળામાં જ જોવા મળતું આ એક ફળ અનેક રોગો માટે છે ઉપયોગી
Share on FacebookShare on Twitter

ગુજરાતમાં અનેક પ્રકારના ફળો જોવા મળે છે. જેમાં પણ સીઝન પ્રમાણે અલગ અલગ ફળો જોવા મળતા હોય છે. આ ફળોનું મહત્વ તેની સીઝન પ્રમાણે હોય છે, જેમાં પણ ઉનાળાના ફળો ઠંડક અને શરીરને શાંતિ આપનારા હોય છે. આવા ફળોમાં એક તાડફળી એક એવું ફળ છે, જે ઉનાળામાં ખુબ જ ઠંડક આપે છે.

RELATED POSTS

5 મહારોગ નુ દુશ્મન છે આ ફળ, કોઈ દિવસ આ પાંચ રોગો નહિ થાય

તમારાં ઘરમાં આવા લોટની રોટલી બને છે ? બનતી હોય તો આજથી જ ખાવાનું બંધ કરી દો

સવારે ઉઠીને આટલું કરશો તો ક્યારેય આંખોમાં નંબર નહિ આવે

આ તાડફળી ખાસ કરીને દરિયા કીનારાનાં પ્રદેશોમાં જોવા મળતી હોય છે. જે નારીયેળ જેવા કદનું હોય છે, પરંતુ તેનાથી સહેજ નાનું હોય છે. આં ફળ ઉનાળામાં જોવા મળતું હોય છે. જે શરીરને અંદરથી ઠંડુ આપે છે. જે ઈ ગરમીની ઋતુમાં આપણને થતા રોગો સામે રક્ષણ આપે છે. જે પારદર્શક અને સફેદ જેવી હોય છે.  જે ખાવામાં સ્વાદમાં પણ મીઠી હોય છે.

તાડફળી
તાડફળી

આ ફળ પોષક તત્વોથી ભરપૂર છે. જે શરીરમાં થતા ડીહાઈડ્રેશન સામે રક્ષણ આપે છે. આ ફળ થી શરીરને રોગપ્રતિકારક શક્તિ મળે છે. આ ફળ ભારતના દરિયા કિનારા પ્રદેશોમાં પણ જોવા મળે છે. ઉનાળા દરમિયાન  આ ફળને ખુબ જ સારી રીતે ઉપયોગમાં લેવામાં આવે છે.  જયારે ઉનાળાની ઋતુમાં ખુબ જ ફરવાનું થતું હોય છે. તેવા સમયે આ ફળ ખુબ જ ઉપયોગમાં લેવામાં આવતું હોય છે.

જે સમયે તમારા શરીર પર ગરમીના પ્રકોપને લીધે શરીરમાં ચામડીના રોગો તેમજ  શરીર પર બળતરા, ખંજવાળ, ફોડલાઓ પડી જાય છે, આવી સમસ્યા તમારા શરીરમાં જોવા મળે છે ત્યારે આ ફળને ઉપયોગમાં લેવામાં આવે છે, આ સમયે તમે તાડફળીને ખાવામાં ઉપયોગ કરશો છો તો તેવા સમયે તમને આરામ મળશે. ચામડીની સમસ્યાઓ દૂર થઈ જશે. આ ફળ પોટેશિયમ નામના તત્વથી ભરપૂર છે. જેના પરિણામે તે શરીરને સાફ કરવામાં ઉપયોગી થાય છે.

જયારે શરીરમાં પાણીનું પ્રમાણ ઘટી જાય છે. શરીરમાં પાણીનો અભાવ જોવા મળે તેવા સમયે તમને આ તાડફળી ખુબ જ ઉપયોગી થાય છે. જે તમારા શરીરમાં પાણીના જથ્થાને બનાવી રાખે છે.  આ ફળ શરીરમાં ઠંડક બનાવી રાખવામાં ખુબ જ મદદરૂપ થાય છે. જે લોકો આ ફળનો ઉપયોગ કરે કે તે લોકોના શરીરમાં ઠંડક મળે છે. જે પેટની સમસ્યાઓમાં પણ ખુબ જ ઉપયોગી થતું હોય છે. જે પેટની સમસ્યાઓમાં કબજીયાત અને દુખાવામાં મદદરૂપ થાય છે.

તાડફળીનું ફળ ઘણા પ્રકારના પોષકતત્વો ધરાવતું હોવાથી તે શરીરમાં બીજા ઘણા પ્રકારના રોગોમાં ઉપયોગી થતું હોય છે. જે શરીરમાંથી પાણીની સાથે ઝેરી પદાર્થને દૂર કરે છે. જે તમારા શરીરમાં થતી પાચનની સમસ્યાને દૂર કરે છે. ઘણી તકલીફોને દૂર કરવામાં આ ફળ ઉપયોગી થાય છે. આ ફળ ગર્ભવતી મહિલાઓ માટે પણ ખુબ જ ઉપયોગી થાય છે.

માસિક ધર્મની સમસ્યાઓ માટે ખુબ જ ઉપયોગી થાય છે. જયારે માસિકની અનિયમિત સમસ્યાઓ, કમરનો દુખાવો,  ખંજવાળ આવી બધી સમસ્યાઓમાં તે લાભદાયક છે. જે શરીરની નબળાઈને દૂર કરવામાં ખુબ જ ઉપયોગી થાય છે. તાડફળીનાં ફળમાં ખુબ જ સારા એવા પ્રમાણમાં પાણી રહેલું હોય છે. સાથે તે શરીરમાં લાગતી ભૂખ પર પણ સારા એવા પ્રમાણમાં કાબુ મેળવવા માટે ઉપયોગી થાય છે. ઉનાળાના સમયમાં આપણા શરીરમાં  થતી પેશાબની સમસ્યામાં પણ આ તાડફળી ખુબ જ મદદ કરતું ફળ છે.

તેમાં રહેલા કુદરતી તૈલી પદાર્થના લીધે તે શરીરમાં થતા ચહેરા પરની ખીલની સમસ્યાને દૂર કરે છે. આ રીતે તે શરીરમાં ખુબ જ રાહત આપે છે. જે શરીરમાં ધીરે ધીરે પેશાબ આવવો, બળતરા થવી, પેશાબનાં સમયે થતા દુખાવાની સમસ્યામાં પણ આ ફળનો લાભ રાહત આપે છે. જેથી ઉનાળાના આવી સમસ્યાનો ઈલાજમાં ઉપયોગ થતો હોવાથી આ ફળનું ખુબ જ મહત્વ ખુબ જ છે.

હરસ, મસા અને ફિશરનાં રોગમાં આ ફળ ખુબ જ ઉપયોગી થતું હોય છે. જે વાળને ઠીક કરે છે. વાળની સમસ્યાને દૂર કરવામાં તેમજ વાળને લીસ્સા કરવામાં અને ચમક આપવામાં લાભદાયક છે. આમ, આ રીતે તાડ  ફળી ઉનાળા ફળમાં ખુબ જ સારું એવું મહત્વ ધરાવે છે. અમે આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ખુબ જ ઉપયોગી થાય.

ShareTweetPin
Deep Charaniya

Deep Charaniya

લેટેસ્ટ ગુજરાતી સમાચાર, બીઝનેસ, આરોગ્ય તેમજ ટેકનોલોજી અપડેટ માટે અમારી સાથે જોડાયેલા રહો.

Related Posts

5 મહારોગ નુ દુશ્મન છે આ ફળ, કોઈ દિવસ આ પાંચ રોગો નહિ થાય
ઘરેલું ઉપચાર

5 મહારોગ નુ દુશ્મન છે આ ફળ, કોઈ દિવસ આ પાંચ રોગો નહિ થાય

February 3, 2023
તમારાં ઘરમાં આવા લોટની રોટલી બને છે ? બનતી હોય તો આજથી જ ખાવાનું બંધ કરી દો
ઘરેલું ઉપચાર

તમારાં ઘરમાં આવા લોટની રોટલી બને છે ? બનતી હોય તો આજથી જ ખાવાનું બંધ કરી દો

January 30, 2023
સવારે ઉઠીને આટલું કરશો તો ક્યારેય આંખોમાં નંબર નહિ આવે
ઘરેલું ઉપચાર

સવારે ઉઠીને આટલું કરશો તો ક્યારેય આંખોમાં નંબર નહિ આવે

January 27, 2023
વિટામીન B-12 ની ઉણપ હોય તો ઘરે જ બનાવો આ દેશી દવા આજીવન તકલીફ નહિ થાય
ઘરેલું ઉપચાર

વિટામીન B-12 ની ઉણપ હોય તો ઘરે જ બનાવો આ દેશી દવા આજીવન તકલીફ નહિ થાય

January 27, 2023
કયા અનાજનો લોટ ખાવો આપડા સ્વાસ્થ્ય માટે છે ફાયદાકારક
ઘરેલું ઉપચાર

કયા અનાજનો લોટ ખાવો આપડા સ્વાસ્થ્ય માટે છે ફાયદાકારક

January 25, 2023
સમજ્યા વિના અજમો ફાકે રાખશો તો ફાયદાની જગ્યાએ થશે નુકસાન
ઘરેલું ઉપચાર

સમજ્યા વિના અજમો ફાકે રાખશો તો ફાયદાની જગ્યાએ થશે નુકસાન

January 25, 2023
Next Post
ખાલી 5 રૂ.માં ગમે તેટલું બ્લડ સુગર કંટ્રોલમાં લાવી દેશે આ આયુર્વેદિક ડ્રિંક

ખાલી 5 રૂ.માં ગમે તેટલું બ્લડ સુગર કંટ્રોલમાં લાવી દેશે આ આયુર્વેદિક ડ્રિંક

રોટલીમાં ખાલી આ એક વસ્તુ નાખી જુવો ગમે તેવી જૂની કબજિયાત દુર થઇ જશે

રોટલીમાં ખાલી આ એક વસ્તુ નાખી જુવો ગમે તેવી જૂની કબજિયાત દુર થઇ જશે

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

Corona medicine and WHO

કોરોનાને લઈને જે દવા પર હતો આટલો બધો ભરોસો, WHOએ એજ દવા મુક્યો પ્રતિબંધ

November 20, 2020
કેળાના કચરાને લાખોના બિઝનેસમાં ફેરવનાર ગરીબ પિતાના પુત્રએ 450 મહિલાઓને આપી રોજગારી

કેળાના કચરાને લાખોના બિઝનેસમાં ફેરવનાર ગરીબ પિતાના પુત્રએ 450 મહિલાઓને આપી રોજગારી

January 17, 2022
Tamil Nadu have been built by Shivaji himself

તમિલનાડુના આ મંદિરની દીવાલો ખુદ શિવજીએ બનાવી છે આવી છે આ લોકવાયકા

September 20, 2020

Popular Stories

  • આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    મરી જાવ તો પણ આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    0 shares
    Share 0 Tweet 0
  • સવારે નરણે કોઠે બાળકો અને યુવાનો આ પીઓ 100 વર્ષ સુધી આંખોના નંબર નહી આવે

    0 shares
    Share 0 Tweet 0
  • ટોઇલેટમાં આ બે પોઈન્ટ દબાવી રાખો આંતરડામાંથી બધો જ કચરો નીકળી જશે બહાર

    0 shares
    Share 0 Tweet 0
  • જો તમારા શરીરમાં આવા અમુક લક્ષણો દેખાય તો તમારે સમજી જવું કે તમારું લીવર ખરાબ થઇ રહ્યું છે

    0 shares
    Share 0 Tweet 0
  • ભવિષ્યમાં કેન્સરથી બચવું હોય તો આ 3 શાકભાજી ને અવશ્ય વિચારીને ખાજો

    0 shares
    Share 0 Tweet 0
Ayurveda Times

Ayurveda Times એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

More »

Recent Posts

  • ગરીબીથી કરોડોનું સામ્રાજ્ય અને ‘શ્રદ્ધાળુઓનાં મનની વાત જાણવા’ના વિવાદની સંપૂર્ણ ‘કરમ કુંડળી’
  • 5 મહારોગ નુ દુશ્મન છે આ ફળ, કોઈ દિવસ આ પાંચ રોગો નહિ થાય
  • તમારાં ઘરમાં આવા લોટની રોટલી બને છે ? બનતી હોય તો આજથી જ ખાવાનું બંધ કરી દો

Categories

  • Cooking
  • Lifestyle
  • Travel
  • Uncategorized
  • આરોગ્ય
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ધર્મ દર્શન
  • ફિટનેસ
  • સમાચાર
  • સ્માર્ટ ગૃહિણી

Important Links

  • About US
  • Contact US
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

No Result
View All Result
  • Home
  • આરોગ્ય

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In