Ayurveda Times
No Result
View All Result
  • Login
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
No Result
View All Result
Ayurveda Times
No Result
View All Result
Home આરોગ્ય

કેરી ખાતા પહેલા 30 મિનિટ પાણીમાં રાખવી કેમ છે જરૂરી? જાણો તેના અદભુત ફાયદા

Deep Charaniya by Deep Charaniya
May 9, 2022
Reading Time: 1 min read
0
કેરી

કેરી

Share on FacebookShare on Twitter

ઉનાળાની ઋતુ આવતા જ આપણે ત્યાં આ સીઝનનાં ફળો મળવાનું ચાલુ થઇ જાય છે. જેમાં તરબૂચ, ટેટી અને કેરી મુખ્ય ફળ છે. જેમાં કેરી તો ઉનાળાની ઋતુનું મુખ્ય ફળ છે. આ કેરી તો આખો ઉનાળો ચાલે છે. આજે તો કેરીનો રસ બારેમાસ મળી રહે છે. જેમ જેમ ઉનાળો વધે છે તેમ તેમ બજારમાં અલગ અલગ પ્રકારની કેરીઓ મળવા લાગે છે. એક વાર બજારમાં જાવ તો કેઈની સુગંધ તમને આકર્ષી લે છે.  ખાસ  વાત એ છે કે ફળોના રાજા કેરી તમને ઉનાળાની ઋતુમાં તમને ઠંડા રાખવાનું કાર્ય કરે છે.

RELATED POSTS

કોરોનાને લઇ 1 જાન્યુઆરી 2023થી દેશમાં ફરજિયાત લાગુ પડશે આ નિયમ

આ બે નિયમ આજથી પાળવાનું શરુ કરી દ્યો તમારી 80 ટકા બીમારીઓ થઇ જશે ગાયબ

લીવરને 100 વર્ષ સુધી તંદુરસ્ત રાખવું હોય તો આ 7 વસ્તુ આજ થી જ ખાવાનું બંધ કરી દેજો

ગરમીની ઋતુમાં લોકો કેરીને અલગ અલગ પ્રકારે ખાવામાં અને ડાયેટમાં સામેલ કરે છે.  પરંતુ કેરીને ખાતા પહેલા થોડા સમય પહેલા પાણીમાં પલાળીને રાખે છે. આ ખુબ જ જૂની રીત છે પરંતુ આજે પણ લોકો તેને અપનાવી રહ્યા છે.

આયુર્વેદિક રીતે જોઈએ તો કેરી ખાતા પહેલા પાણીમાં પલાળવી સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક છે. જેનાથી તમેં એક જ નહી, પરંતુ ઘણી સમસ્યાથી તમને બચાવી શકો છો. મોટા ભાગે લોકોને લાગે છે કે આવું કરવાથી ગંદકી કે કેરી પર લાગેલા કેમિકલને કારણે આવું થાય છે. જે કે પ્રકારે યોગ્ય છે પરંતુ  તે સિવાય પણ ઘણા કકારણો છે કે જેનાથી તમે અજાણ છો. જો તમે બજારમાંથી કેરી લાવીને પછી તરત તેને ખાવાનું શરૂ કરી દો છો તો તે તમારા સ્વાસ્થ્ય માટે ખુબ જ હાનીકારક છે. જાણો કેરીને 30 મિનીટ સુધી પાણીમાં રાખવાના ફાયદા.

કેરીને પાણીમાં રાખીને પછી ખાવાથી ચામડીની સમસ્યા દૂર થાય છે, આ માટે તમારે ઓછામાં ઓછા 30 મિનીટ સુધી આ કેરીને પાણીમાં રાખીને પછી ખાવામાં તેનો ઉપયોગ કરવો જોઈએ. જે પછી ખાવાથી ચામડી માટે શ્રેષ્ઠ હોય છે. બાળપણમાં બાળકો કેરી વધારે પ્રમાણમાં ખાય છે. જેનાથી ફોડલા નીકળે છે. આજે પણ આવું ઘણા લોકો સાથે થાય છે. ઘણા લોકોને કેરી ખાવાથી ખીલ, ફોડલા કે પછી અન્ય પ્રકારની સમસ્યા શરુ થાય છે. આ સિવાય કબજીયાત, માથાનો દુખાવો કે પછી બીજી ઘણી સમસ્યાથી પરેશાન થવું પડે છે. આટલા માટે તમારે થોડા સમય સુધી પાણીમાં કેરીઓને પલાળીને ખાવામાં ઉપયોગ કરવાથી કેરીની ગરમ તાસીરથી છુટકારો મળે છે.

તમે પાણીમાં પલાળીને કેરીનો ખાવામાં ઉપયોગ કરતા હો તો તેનાથી કેમિકલ દૂર થાય છે. આંબાના ઝાડમાં હાનીકારક કીટનાશક અને ઇન્સેકટીસાઈડનો ઉપયોગ કરવામાં આવે છે. જે તમારા શરીરમાં જતા ઝેરીલા પદાર્થને દૂર કરે છે. આવા પદાર્થો જો તમારા શરીરમાં ઘુસી જાય તો તેનાથી તમને  એલેરજી, ચામડીની સમસ્યા તેમજ અન્ય ગંભીર બીમારીઓ થઇ શકે છે,  ઘણી વખત માથાનો દુખાવો,  ઉલટી જેવી સમસ્યાઓ પણ થાય છે. આવી બધી જ સમસ્યાઓ કેરીને પાણીના પલાળ્યા વગર જ ખાવાથી થાય છે.  આ માટે તેને પાણીમાં ડુબાડીને થોડા સમય સુધી રાખ્યા બાદ જ ખાવી જોઈએ.

જે તમારા શરીરમાંથી વધારાની ચરબીને બાળીને દૂર કરે છે. આ કેરીમાં ફાઈટો કેમિકલ હોય છે. આ કેમિકલ સ્ટ્રોંગ હોય છે. એવામાં જયારે આપણે  તેને પાણી સુકાવા માટે રાખીએ છીએ ત્યારે તેની ગુણવત્તા ઘટી જાય છે અને તે કુદરતી રીતે ફેટ અને ચરબીને બાળવાનું કાર્ય કરે છે.

શરીરનાં તાપમાનને મેન્ટેન રાખે છે, કેરી ખાવાથી શરીરબ્ય તાપમાન સંતુલનમાં રહે છે. આ કેરી ખાવાથી શરીરનું તાપમાન વધી જાય છે. જેના કારણે તે થર્મોજેનિક પ્રોડક્શનનું  નિર્માણ થાય છે. જો કે કેરીને થોડા સમય સુધી પાણીમાં પલાળી રાખીને તેનો ઉપયોગ કરવાથી તેને ઓછા કરવામાં મદદ મળે છે. ખાસ કરીને થર્મોજેંનીક પ્રોડક્શનનો વધારો પેટ, કબજીયાત, માથાનો દુખાવો જેવી પરેશાનીઓનું કારણ બને છે.

કેરીને પાણીમાં પલાળીને તેનો ઉપયોગ કરવાથી ફાઈટીક એસીડથી છુટકારો મળે છે. આ એક પ્રકારનું ન્યુટ્રીશન છે, જે તમારા શરીર માટે શ્રેષ્ઠ અને ખરાબ બંને પ્રકારે સારું છે. જેથી તેને એક એન્ટી ન્યુટ્રીએન્ટ માનવામાં આવે છે. જે શરીરને આયર્ન, ઝીંક, કેલ્શિયમ અને અન્ય મિનરલની ઉણપ થવા લાગે છે. તે કેરીં જ નહિ પરંતુ અન્ય ફળ, શાકભાજી અને નટ્સમાં પણ ઉપલબ્ધ હોય છે. ફેટીક એસીડ શરીરમાં ગરમી ઉત્પન્ન કરે છે, એવામાં થોડા સમય સુધી પાણીમાં રાખવાથી તે નીકળી જાય છે.

આમ, તમારા માટે પાણીમાં અડધો કલાક સુધી કેરીને પલાળીને રાખવાથી તેની અંદરથી નુકશાનકારક તત્વો દૂર થઇ જાય છે.  જેથી તે તમારા સ્વાસ્થ્ય માટે પણ ખુબ જ ઉપયોગી થાય છે. અમે આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ખુબ જ ઉપયોગી થાય.

ShareTweetPin
Deep Charaniya

Deep Charaniya

લેટેસ્ટ ગુજરાતી સમાચાર, બીઝનેસ, આરોગ્ય તેમજ ટેકનોલોજી અપડેટ માટે અમારી સાથે જોડાયેલા રહો.

Related Posts

કોરોનાને લઇ 1 જાન્યુઆરી 2023થી દેશમાં ફરજિયાત લાગુ પડશે આ નિયમ
આરોગ્ય

કોરોનાને લઇ 1 જાન્યુઆરી 2023થી દેશમાં ફરજિયાત લાગુ પડશે આ નિયમ

December 29, 2022
આ બે નિયમ આજથી પાળવાનું શરુ કરી દ્યો તમારી 80 ટકા બીમારીઓ થઇ જશે ગાયબ
ઘરેલું ઉપચાર

આ બે નિયમ આજથી પાળવાનું શરુ કરી દ્યો તમારી 80 ટકા બીમારીઓ થઇ જશે ગાયબ

December 29, 2022
લીવરને 100 વર્ષ સુધી તંદુરસ્ત રાખવું હોય તો આ 7 વસ્તુ આજ થી જ ખાવાનું બંધ કરી દેજો
આરોગ્ય

લીવરને 100 વર્ષ સુધી તંદુરસ્ત રાખવું હોય તો આ 7 વસ્તુ આજ થી જ ખાવાનું બંધ કરી દેજો

December 27, 2022
બાળકો અને યુવાનો ને 100 વર્ષ સુધી આંખોના નંબર નહી આવે
ઘરેલું ઉપચાર

બાળકો અને યુવાનો ને 100 વર્ષ સુધી આંખોના નંબર નહી આવે

December 27, 2022
બહાર જમવાના શોખીન હોવ તો આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ
ઘરેલું ઉપચાર

બહાર જમવાના શોખીન હોવ તો આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

December 26, 2022
કબજિયાત માટે એક્યુપ્રેશર પદ્ધતિ
ઘરેલું ઉપચાર

ટોઇલેટમાં આ બે પોઈન્ટ દબાવી રાખો આંતરડામાંથી બધો જ કચરો નીકળી જશે બહાર

December 26, 2022
Next Post
ઉનાળામાં દૂધ સાથે આ એક વસ્તુ મિક્સ કરીને ખાવાથી થાય છે આટલા ફાયદા

ઉનાળામાં દૂધ સાથે આ એક વસ્તુ મિક્સ કરીને ખાવાથી થાય છે આટલા ફાયદા

શરીર પર પડેલા સફેદ દાગને દૂર કરશે આ આયુર્વેદિક ઉપાય, તાત્કાલિક જોવા મળશે અસર

શરીર પર પડેલા સફેદ દાગને દૂર કરશે આ આયુર્વેદિક ઉપાય, તાત્કાલિક જોવા મળશે અસર

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

રસોડામાં રહેલા ત્રણ ખોરાકમાં ઢગલા મોઢે રહેલું છે વિટામિન બી12

રસોડામાં રહેલા ત્રણ ખોરાકમાં ઢગલા મોઢે રહેલું છે વિટામિન બી12

September 30, 2022
રાતો રાત ફેમસ થયેલી રાનુંમંડલ હાલ ક્યાં છે ? કઈ હાલતમાં અત્ત્યારે જીવી રહી છે ? જાણો

રાતો રાત ફેમસ થયેલી રાનુંમંડલ હાલ ક્યાં છે ? કઈ હાલતમાં અત્ત્યારે જીવી રહી છે ? જાણો

September 27, 2020
કોરોનામાંથી સાજા થયા બાદ શરીરમાં થાક અને નબળાઈ જણાય છે ? તો રોજના ખોરાકમાં આ 5 વસ્તુનો ઉપયોગ કરો.

કોરોનામાંથી સાજા થયા બાદ શરીરમાં થાક અને નબળાઈ જણાય છે ? તો રોજના ખોરાકમાં આ 5 વસ્તુનો ઉપયોગ કરો.

May 23, 2021

Popular Stories

  • આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    મરી જાવ તો પણ આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    0 shares
    Share 0 Tweet 0
  • સવારે નરણે કોઠે બાળકો અને યુવાનો આ પીઓ 100 વર્ષ સુધી આંખોના નંબર નહી આવે

    0 shares
    Share 0 Tweet 0
  • ટોઇલેટમાં આ બે પોઈન્ટ દબાવી રાખો આંતરડામાંથી બધો જ કચરો નીકળી જશે બહાર

    0 shares
    Share 0 Tweet 0
  • જો તમારા શરીરમાં આવા અમુક લક્ષણો દેખાય તો તમારે સમજી જવું કે તમારું લીવર ખરાબ થઇ રહ્યું છે

    0 shares
    Share 0 Tweet 0
  • ભવિષ્યમાં કેન્સરથી બચવું હોય તો આ 3 શાકભાજી ને અવશ્ય વિચારીને ખાજો

    0 shares
    Share 0 Tweet 0
Ayurveda Times

Ayurveda Times એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

More »

Recent Posts

  • વિટામીન B-12 ની ઉણપ હોય તો ઘરે જ બનાવો આ દેશી દવા આજીવન તકલીફ નહિ થાય
  • આજે વસંત પંચમી ભૂલથી પણ ન કરવા જોઈએ આ ચાર કામ, નહીંતર જીવનભર રહેશે પસ્તાવો
  • કયા અનાજનો લોટ ખાવો આપડા સ્વાસ્થ્ય માટે છે ફાયદાકારક

Categories

  • Cooking
  • Lifestyle
  • Travel
  • Uncategorized
  • આરોગ્ય
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ધર્મ દર્શન
  • ફિટનેસ
  • સમાચાર
  • સ્માર્ટ ગૃહિણી

Important Links

  • About US
  • Contact US
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

No Result
View All Result
  • Home
  • આરોગ્ય

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In