Ayurveda Times
No Result
View All Result
  • Login
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
No Result
View All Result
Ayurveda Times
No Result
View All Result
Home ઘરેલું ઉપચાર

શરીર પર પડેલા સફેદ દાગને દૂર કરશે આ આયુર્વેદિક ઉપાય, તાત્કાલિક જોવા મળશે અસર

Editorial Team by Editorial Team
May 11, 2022
Reading Time: 1 min read
0
શરીર પર પડેલા સફેદ દાગને દૂર કરશે આ આયુર્વેદિક ઉપાય, તાત્કાલિક જોવા મળશે અસર
Share on FacebookShare on Twitter

નમસ્કાર મિત્રો, આજના આ આર્ટીકલમાં અમે વાત કરવાના છીએ શરીર પર પડેલા સફેદ દાગને દુર કરવાના ઘરેલું આયુર્વેદિક ઉપાયો વિષે. સફેદ દાગ એક પ્રકારનો ત્વચા રોગ છે, જે કોઈ એલર્જી અથવા ત્વચાની સમસ્યાના કારણે થાય છે. ઘણીવાર તે આનુવાંશિક (જેનેટિક) પણ હોય છે. દુનિયાના બે ટકા લોકો આ સમસ્યાથી ગ્રસ્ત છે અને ભારતમાં ચાર ટકા લોકો સુધી આ સમસ્યાથી પીડિત છે. તેને મટાડવા માટે ખૂબ ધીરજની જરૂર હોય છે.

RELATED POSTS

ખાલી આનું જ્યુસ પીય લ્યો ડાયાલીસીસ કરાવાની કોઈ દિવસ નહિ પડે જરૂર

આખો ચૈત્ર મહિનો આ એક વસ્તુ ખાઈ લેશો તો આખું વર્ષ બીમારી નહિ પડો

ઘેર ઘેર ચાલી રહેલો વાયરસ નો તાવ, શરદી,ગળુ, ખાસી, માથું ઉભી પૂછડીએ ભાગી જશે

સફેદ દાગ એવો રોગ હોય છે જેથી શરીરના જુદા જુદા ભાગની ત્વચા પર સફેદ દાગ બનાવા લાગે છે. શરીર પર જેમ કે હાથ, પગ, ગરદન, કમર, ચહેરો, હોંઠ વગેરે પર નાના નાના સફેદ દાગ નીકળે છે. આ પરસ્પર મળીને મોટા ધાબા બનવા લાગે છે. આ એટલા માટે થાય છે કારણ કે ત્વચામાં રંગ બનનારી કોશિકાઓ ખતમ થઈ જાય છે, આ કોશિકાઓને મેલેનોસાઇટ્સ કહેવામાં આવે છે. જો સફેદ દાગ શરીર પર વધારે દેખાવા લાગે તો જલ્દીથી જલ્દી ડોક્ટરને દેખાડો. આ રોગમાં કોઈ પ્રકારની તકલીફ નથી થતી. પરંતુ સફેદ દાગ ચહેરો, હોંઠ, પગ, વગેરે પર દેખાવાના કારણ રોગી કદરૂપી દેખાય છે, આ કારણ રોગી તણાવ તથા હતાશામાં રહે છે.

ત્વચાનું કોઈ અંગ અથવા વાળ સફેદ થવા તેને પાંડુરોગ કહેવામાં આવે છે. જેને સફેદ દાગ તરીકે પણ ઓળખવામાં આવે છે. સામાન્ય રીતે આ સમસ્યા શરીરમાં મેલેનોસાઇટ્ના અભાવને કારણે થાય છે. જે મેલેનિન નામના સ્કિનના પિગમેન્ટ બનાવે છે. જેના કારણે ત્વચામાં રંગ બનનારી કોશિકાઓ નાશ પામે છે, જેના કારણે આ સફેદ દાગ બને છે. આ સફેદ દાગો શરીરમાં ક્યાંય પણ હોય શકે છે.

આ સમસ્યામાં રોગીને સમયથી પહેલા વાળ, ખોપરી ઉપરની ચામડી, ભમર, દાઢીના વાળનો રંગ ઉડી જાય છે અથવા સફેદ થઈ જાય છે. માત્ર પુખ્ત વયના લોકો જ નહીં પણ બાળકોને પણ સફેદ દાગની સમસ્યાનો સામનો કરવો પડે છે. માટે સમયસર તેનાથી છુટકારો મેળવવો ખૂબ જ જરૂરી છે, નહીં તો તે તમારા આખા શરીરમાં ફેલાય શકે છે. સ્વામી રામદેવના કહેવા મુજબ, સફેદ દાગની સમસ્યા સામાન્ય રીતે કિડની, લીવર અને મગજના રસાયણો અને હોર્મોન્સમાં બદલાવને કારણે થાય છે. યોગ અને આયુર્વેદ દ્વારા તમે તેનો ઇલાજ સરળતાથી કરી શકો છો.

શરીર પર સફેદ દાગ પડવાનું કારણ :  ત્વચાનો પ્રાકૃતિક રંગ બનાવનારી કોશિકાઓ જેને મેલેનોસાઇટ્સ કહેવામાં આવે છે, જે કોઈ કારણથી નષ્ટ થવા લાગે છે અને ત્વચાનો રંગ સફેદ દાગમાં જોવા મળે છે. સફેદ દાગ એક ઓટોઈમ્યૂન બીમારી છે. તેમાં શરીરની સ્વસ્થ કોશિકાઓ પરસ્પર ખતમ થવા લાગે છે. સફેદ દાગમાં પણ મેલેનોસાઇટ કોશિકાઓ એક-બીજાને નષ્ટ કરવા લાગે છે. આ રોગના ઘણાં કારણ હોય શકે છે, જેમ કે જેનેટિક, બાળકમાં પેટના કૃમિ, ચિંતા, તણાવ વગેરે પરંતુ અત્યાર સુધી શોધમાં આ રોગના મુખ્ય કારણો જાણવા મળ્યાં નથી. ચાલો જાણીએ શરીર પર પડેલા સફેદ દાગને દુર કરવાના ઘરેલું આયુર્વેદિક ઉપાયો વિષે.

સૂત્રધન લેપ : સૂત્રધન લેપને ગોધન અર્ક, એલોવેરા જ્યૂસ, લીમડાના પાંદડાની પેસ્ટ સાથે ભેળવીને સફેદ દાગ પર લગાવો. તેનાથી ત્વચા પર ફરફોલા થાય છે. માટે ગભરાશો નહીં, ફરફોલાથી છૂટકારો મેળવવા માટે એલોવેરા જેલ લગાવો. આ લેપ લગાડવાથી શરીર પર પડેલા સફેદ દાગને દુર કરી શકાય છે. તાંબાના વાસણમાં રાત્રે પાણી ભરીને સવારે તે પાણી ઓઈવાથી પણ લાભ થાય છે.

લીમડાના પાન : લીમડાના પાનનો રસ સફેદ ડાઘની સર્વરમાં ફાયદાકારક બને છે. લીમડાના પાનના રસમાં મધ મિક્સ કરીને 2-3 વાર સેવન કરવાથી ફાયદો થાય છે.

કાયાકલ્પ કોટિંગ : દિવ્ય શ્વિત્રધ્ન લેપ લગાવવાથી ત્વચા પર સફેદ દાગ આવે છે. તેનાથી છૂટકારો મેળવવા માટે કાયાલ્પની પેસ્ટ બનાવવામાં આવે છે. આ માટે બાઉલમાં મુલતાની મીટ્ટી, ગૌમૂત્ર, લીમડાની પેસ્ટ, એલોવેરા જેલ, હળદર અને અપામાર્ગ મિક્સ કરીને પેસ્ટ બનાવો. તેને 1 મહિના સુધી લગાવો. આ સાથે તમારી ત્વચા તેના પોતાના રંગમાં આવી જશે.

ગૌમૂત્ર અર્ક : એવું માનવામાં આવે છે કે આવા ગુણધર્મો ગૌમૂત્રમાં જોવા મળે છે જે મોટા પ્રમાણમાં સફેદ દાગને સુધારે છે. આ માટે દરરોજ સવારે થોડોક થોડો ગૌમૂત્રનો અર્ક પીવો.

પ્રાણાયામ : સ્વામી રામદેવના કહેવા પ્રમાણે, સફેદ દાગથી છૂટકારો મેળવવા કપાલભાતી ખૂબ જ અસરકારક સાબિત થશે. માટે દરરોજ ધીરે ધીરે પ્રારંભ કરો અને સતત સમય વધારો.

આ વસ્તુઓ ધ્યાનમાં રાખો
કેટલીકવાર આપણી ખાણી-પીણીના લીધે આપણી ત્વચા એલર્જીનું કારણ બની જાય છે. આવી સ્થિતિમાં મીઠાઇવાળી વસ્તુઓ દૂધ સાથે ન પીવી જોઈએ. આ સફેદ દાગનું કારણ બની શકે છે. ઉદાહરણ તરીકે ચા, કોફી સાથે મીઠું, મઠરી જેવી ચીજો ન ખાવી. આ સાથે રાત્રે સૂતા પહેલા 1 કલાક પહેલા દૂધનું સેવન કરો.

આમ, આ ઘરેલું ઉપાયો દ્વારા શરીર પર પડેલા સફેદ ડાઘને દુર કરી શકાય છે. જો તમે અન્ય કોઈ મેડીસીન લેતા હોય તો આ ઉપાયો કરતા પહેલા તમારા ફેમીલી ડોક્ટરની સલાહ અવશ્ય લેવી. આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ઉપયોગી સાબિત થાય અને તમારી બીમારીને દુર કરે. આ ઉપયોગી માહિતીને જરૂર શેર કરવા વિનંતી.

Tags: white spots on the bodyશરીર પર પડેલા સફેદ દાગશરીર પર પડેલા સફેદ દાગને દુર કરવાના ઘરેલું આયુર્વેદિક ઉપાયો
ShareTweetPin
Editorial Team

Editorial Team

udaantimesnews.com એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે. ડિજિટલ માધ્યમથી ગુજરાત અને વિદેશમાં વસતા લોકો માટે હકારાત્મક વિચાર અને દેશ પ્રત્યેની સાચી ઓળખ પહોંચાડવા Gujaratime.com લોકોના માધ્યમ તરીકે આગળ વધી રહ્યું છે.

Related Posts

ખાલી આનું જ્યુસ પીય લ્યો ડાયાલીસીસ કરાવાની કોઈ દિવસ નહિ પડે જરૂર
ઘરેલું ઉપચાર

ખાલી આનું જ્યુસ પીય લ્યો ડાયાલીસીસ કરાવાની કોઈ દિવસ નહિ પડે જરૂર

April 1, 2023
આખો ચૈત્ર મહિનો આ એક વસ્તુ ખાઈ લેશો તો આખું વર્ષ બીમારી નહિ પડો
ઘરેલું ઉપચાર

આખો ચૈત્ર મહિનો આ એક વસ્તુ ખાઈ લેશો તો આખું વર્ષ બીમારી નહિ પડો

March 28, 2023
ઘેર ઘેર ચાલી રહેલો વાયરસ નો તાવ, શરદી,ગળુ, ખાસી, માથું ઉભી પૂછડીએ ભાગી જશે
ઘરેલું ઉપચાર

ઘેર ઘેર ચાલી રહેલો વાયરસ નો તાવ, શરદી,ગળુ, ખાસી, માથું ઉભી પૂછડીએ ભાગી જશે

March 21, 2023
વિટામિન B12 વધારવાના 5 રામબાણ શાકાહારી ઈલાજ
ઘરેલું ઉપચાર

વિટામિન B12 વધારવાના 5 રામબાણ શાકાહારી ઈલાજ

March 15, 2023
ઉનાળામાં આ 1 વસ્તુ દેવુ કરી ને પણ પીજો, ગરમી તમારું કઈ નહિ બગાડી શકે
ઘરેલું ઉપચાર

ઉનાળામાં આ 1 વસ્તુ દેવુ કરી ને પણ પીજો, ગરમી તમારું કઈ નહિ બગાડી શકે

March 14, 2023
ઉનાળામાં ભરપુર થતું આ ફળ નોનવેજ કરતા પણ 100 ગણું શક્તિશાળી છે
ઘરેલું ઉપચાર

ઉનાળામાં ભરપુર થતું આ ફળ નોનવેજ કરતા પણ 100 ગણું શક્તિશાળી છે

March 13, 2023
Next Post
ગરમીમાં કેમ થાય છે શરદી અને ઉધરસ, જાણો આ સમસ્યા થવાનું કારણ, ઈલાજ અને ઘરેલું ઉપાયો વિષે

ગરમીમાં કેમ થાય છે શરદી અને ઉધરસ, જાણો આ સમસ્યા થવાનું કારણ, ઈલાજ અને ઘરેલું ઉપાયો વિષે

કોઈ પણ પ્રકારનો ખર્ચ કર્યા વગર વાળને કરો કુદરતી રીતે સ્ટ્રેઇટ અને મજબુત, માત્ર કરી લ્યો આ કામ

કોઈ પણ પ્રકારનો ખર્ચ કર્યા વગર વાળને કરો કુદરતી રીતે સ્ટ્રેઇટ અને મજબુત, માત્ર કરી લ્યો આ કામ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

શિયાળામાં તમારા હોઠ ફાટી રહ્યા છે તો કરો આ એક ઉપાય

શિયાળામાં તમારા હોઠ ફાટી રહ્યા છે તો કરો આ એક ઉપાય

November 4, 2022
પારસી લોકોની અંતિમસંસ્કાર વિધિ જાણીને તમે પણ નવાઈ પામશો

પારસી લોકોની અંતિમસંસ્કાર વિધિ જાણીને તમે પણ નવાઈ પામશો

June 28, 2022
ગરમીમાં કેમ થાય છે શરદી અને ઉધરસ, જાણો આ સમસ્યા થવાનું કારણ, ઈલાજ અને ઘરેલું ઉપાયો વિષે

ગરમીમાં કેમ થાય છે શરદી અને ઉધરસ, જાણો આ સમસ્યા થવાનું કારણ, ઈલાજ અને ઘરેલું ઉપાયો વિષે

May 12, 2022

Popular Stories

  • આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    મરી જાવ તો પણ આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    0 shares
    Share 0 Tweet 0
  • ટોઇલેટમાં આ બે પોઈન્ટ દબાવી રાખો આંતરડામાંથી બધો જ કચરો નીકળી જશે બહાર

    0 shares
    Share 0 Tweet 0
  • સવારે નરણે કોઠે બાળકો અને યુવાનો આ પીઓ 100 વર્ષ સુધી આંખોના નંબર નહી આવે

    0 shares
    Share 0 Tweet 0
  • ભવિષ્યમાં કેન્સરથી બચવું હોય તો આ 3 શાકભાજી ને અવશ્ય વિચારીને ખાજો

    0 shares
    Share 0 Tweet 0
  • જો તમારા શરીરમાં આવા અમુક લક્ષણો દેખાય તો તમારે સમજી જવું કે તમારું લીવર ખરાબ થઇ રહ્યું છે

    0 shares
    Share 0 Tweet 0
Ayurveda Times

Ayurveda Times એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

More »

Recent Posts

  • ખાલી આનું જ્યુસ પીય લ્યો ડાયાલીસીસ કરાવાની કોઈ દિવસ નહિ પડે જરૂર
  • આખો ચૈત્ર મહિનો આ એક વસ્તુ ખાઈ લેશો તો આખું વર્ષ બીમારી નહિ પડો
  • ઘેર ઘેર ચાલી રહેલો વાયરસ નો તાવ, શરદી,ગળુ, ખાસી, માથું ઉભી પૂછડીએ ભાગી જશે

Categories

  • Cooking
  • Lifestyle
  • Travel
  • Uncategorized
  • આરોગ્ય
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ધર્મ દર્શન
  • ફિટનેસ
  • સમાચાર
  • સ્માર્ટ ગૃહિણી

Important Links

  • About US
  • Contact US
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

No Result
View All Result
  • Home
  • આરોગ્ય

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In