Ayurveda Times
No Result
View All Result
  • Login
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
No Result
View All Result
Ayurveda Times
No Result
View All Result
Home ઘરેલું ઉપચાર

માત્ર 10 મિનીટ કરો પગના તળિયામાં માલીશ, પગ સહીત શરીરની તમામ સમસ્યાઓ થશે દુર

Editorial Team by Editorial Team
May 18, 2022
Reading Time: 1 min read
0
માત્ર 10 મિનીટ કરો પગના તળિયામાં માલીશ, પગ સહીત શરીરની તમામ સમસ્યાઓ થશે દુર
Share on FacebookShare on Twitter

નમસ્કાર મિત્રો, આજના આર્ટીકલમાં અમે વાત કરવાના છીએ પગના તળિયામાં માલીશ કરવાથી થતા ફાયદા વિષે. પગના તળિયાની સંપૂર્ણ માલીશ કરવામાં આવે તો અનેક પ્રકારની તકલીફો દુર થાય છે. કહેવાય છે કે પગના તળિયામાં શરીરના અલગ અલગ અંગોની સાત હજારથી વધારે નસો જોડાયેલી હોય છે. આપણા શરીરનો બધો જ ભાર બંને પગ પર હોય છે, જેનાથી આપણે હરી-ફરી અને ઉભા થઇ શકીએ છીએ, વારંવાર આ બધી ક્રિયા કરવાથી પગના હાડકા અને માંસપેસીઓ થાકી જાય છે માટે તેને આરામ ની જરૂર પડે છે જે પગના તળિયાની માલીશ કરવાથી મળી શકે છે. પગના તળિયાની માલીશ કરવાથી આખા શરીરનો દુખાવો તરત જ દુર થઇ જાય છે.

RELATED POSTS

સવારે ઉઠીને આટલું કરશો તો ક્યારેય આંખોમાં નંબર નહિ આવે

વિટામીન B-12 ની ઉણપ હોય તો ઘરે જ બનાવો આ દેશી દવા આજીવન તકલીફ નહિ થાય

કયા અનાજનો લોટ ખાવો આપડા સ્વાસ્થ્ય માટે છે ફાયદાકારક

પગમાં માલિશ કરવી એ એક પ્રકારની ફિઝિયોથેરાપી છે, તેના ઘણા બધા ફાયદા શરીરને થાય છે. તેનાથી મગજ શાંત રહે છે અને નર્વસ સીસ્ટમ પણ ઠીક થવાની સાથે તણાવ અને ડિપ્રેશનથી પણ બચી શકો છો. પગમાં માલીશ કરવાથી ઘૂંટણના દુખાવામાં પણ આરામ મળે છે.

ઘણીવાર પગમાં દુખાવો કે માંસપેશીઓમાં ખેચાણનો અહેસાસ થતો હોય છે તેવી સ્થિતિમાં પગના તળિયામાં માલીશ કરીને આ દુખાવાને દુર કરી શકાય છે. પગમાં માલીશ કરવાથી માત્ર પગ જ નહી પરંતુ આખા શરીરના દુખાવાને દુર કરવાની સાથે અનેક સ્વાથ્ય લાભ પણ થાય છે.

આ રીતે કરો પગના તળિયામાં માલીશ : પગના તળિયામાં માલીશ કરવા માટે સૌપ્રથમ એક ટબમાં હુંફાળું પાણી લેવું, ત્યારબાદ તેમાં સરસવ કે નારિયેળના તેલના 6-7 ટીપા નાખો. 10 મિનીટ સુધી તેમાં પગને બોળી રાખો અને પછી પગને ટુવાલથી લુછી લેવા, ત્યારબાદ સરસવ અથવા નારિયેળ તેલને હળવું ગરમ કરી પગના તળિયામાં માલીશ કરો. ચાલો જાણીએ પગના તળિયામાં મળીશ કરવાથી થતા અદભુત ફાયદા વિષે.

સરસવના તેલથી પગના તળિયામાં માલીશ કરવાથી શરીરમાં બ્લડ સર્ક્યુલેશન સારી રીતે થવાની સાથે માંસપેશીઓને પણ મજબૂતી મળે છે. ઘણીવાર લાંબા સમય સુધી બેસી રહેવાથી પગમાં દુખાવો થવાની સાથે અકડાઈ જઈએ છીએ. પગનું જેટલું વધારે હલન ચલન થશે એટલું જ માંસપેશીઓ અને નસો માટે લાભદાયી છે. કારણ કે તેનાથી પગમાં બ્લડ સર્ક્યુલેશન સારી રીતે થાય છે.

પગના તળિયામાં દરરોજ 10 મિનીટ માલીશ કરવાથી માંસપેશીઓમાં ખેચાણની સમસ્યા દુર થવાની સાથે પગમાં દુખાવો, થાક અને માથાનો દુખાવો જેવી સમસ્યા દુર થાય છે. પગના તળિયામાં મસાજ કરવાથી વજન ઘટાડવામાં પણ ફાયદો થાય છે, કારણ કે તે શરીરના મેટાબોલીઝમને સારું બનાવે છે અને શરીરને ડીટોક્સ કરીને વજન ઘટાડવામાં મદદ કરે છે.

ઘણીવાર તણાવ, ડીપ્રેશન અને કામના કારણે ઊંઘ ન આવવાની સમસ્યા થતી હોય છે, રાત્રે પગના તળિયામાં માલીશ કરવાથી તમને રાત્રે આરામદાયક અને ઘસઘસાટ નીંદર આવી જવાની સાથે શરીરનો થાક પણ ઉતરી જાય છે. જે લોકોને સારી ઊંઘ ન આવતી હોય તેમેને પગમાં મસાજ કરવો જોઈએ.

પગન તળિયામાં માલીશ કરવાથી શરીરને આરામ મળવાની સાથે હળવાશનો અહેસાસ થાય છે, કારણ કે માલીશ કરવાથી હોર્મોન એન્ડોર્ફિન્સનો સ્ત્રાવ થાય છે જેનાથી ચેતાને આરામ મળે છે. ઘણી વાર વધારે વર્કઆઉટ કરવાથી માંસપેશીઓમાં કળતર, ખેચાણ થાય છે જે પગના તળિયામાં માલીશ કરવાથી સારું થઇ જાય છે.

પગના તળિયામાં માલીશ કરવાથી બ્લડ સર્ક્યુલેશન સારી રીતે થવાની સાથે માંસપેશીઓને તાકાત મળે છે અને હાડકા પણ મજબુત બને છે. જેના કારણે માંસપેશીઓ અને હાડકામાં ફ્રેકચર થવાની સંભવાના ઓછી રહે છે, અને શરીર મજબુત બને છે.

મહિલાઓને પ્રેગ્નેન્સી દરમિયાન પાણી કે પ્રવાહી જમા થવાના કારણે પગમાં સોજા અવાવની સમસ્યા રહે છે, આ સમયે પગના તળિયામાં હળવી માલીશ કરવાથી પગના સોજાને દુર કરી શકાય છે. પિરિયડ્સ દરમિયાન મહિલાઓ પગમાં માલીશ કરે તો માથાનો દુખાવો, માઈગ્રેન, અનિદ્રા, ચક્કર આવવા, તણાવ વગરેથી છુટકારો મળી શકે છે.

આમ, પગના તળિયામાં માલીશ કરવાથી ખુબ ફાયદો થાય છે, આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ઉપયોગી સાબિત થાય અને તમારી બીમારીને દુર કરે. આ ઉપયોગી માહિતીને જનહિત માટે જરૂર શેર કરવા વિનંતી.

Tags: Foot Massageપગના તળિયામાં માલીશ
ShareTweetPin
Editorial Team

Editorial Team

udaantimesnews.com એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે. ડિજિટલ માધ્યમથી ગુજરાત અને વિદેશમાં વસતા લોકો માટે હકારાત્મક વિચાર અને દેશ પ્રત્યેની સાચી ઓળખ પહોંચાડવા Gujaratime.com લોકોના માધ્યમ તરીકે આગળ વધી રહ્યું છે.

Related Posts

સવારે ઉઠીને આટલું કરશો તો ક્યારેય આંખોમાં નંબર નહિ આવે
ઘરેલું ઉપચાર

સવારે ઉઠીને આટલું કરશો તો ક્યારેય આંખોમાં નંબર નહિ આવે

January 27, 2023
વિટામીન B-12 ની ઉણપ હોય તો ઘરે જ બનાવો આ દેશી દવા આજીવન તકલીફ નહિ થાય
ઘરેલું ઉપચાર

વિટામીન B-12 ની ઉણપ હોય તો ઘરે જ બનાવો આ દેશી દવા આજીવન તકલીફ નહિ થાય

January 27, 2023
કયા અનાજનો લોટ ખાવો આપડા સ્વાસ્થ્ય માટે છે ફાયદાકારક
ઘરેલું ઉપચાર

કયા અનાજનો લોટ ખાવો આપડા સ્વાસ્થ્ય માટે છે ફાયદાકારક

January 25, 2023
સમજ્યા વિના અજમો ફાકે રાખશો તો ફાયદાની જગ્યાએ થશે નુકસાન
ઘરેલું ઉપચાર

સમજ્યા વિના અજમો ફાકે રાખશો તો ફાયદાની જગ્યાએ થશે નુકસાન

January 25, 2023
નોનવેજ કરતા પણ 100 ગણું શક્તિશાળી છે આ ફળ, શરીર બનશે એકદમ તાકાતવાન
ઘરેલું ઉપચાર

નોનવેજ કરતા પણ 100 ગણું શક્તિશાળી છે આ ફળ, શરીર બનશે એકદમ તાકાતવાન

January 21, 2023
સવારે પેટ અને આંતરડા સાફ કરી વર્ષો જૂની કબજિયાત પાડી દેશે છૂટી
ઘરેલું ઉપચાર

સવારે પેટ અને આંતરડા સાફ કરી વર્ષો જૂની કબજિયાત પાડી દેશે છૂટી

January 20, 2023
Next Post
કેરી ખાધા પછી ભૂલથી પણ ન ખાતા આ 6 વસ્તુઓ, નહિતર થઇ જશો હેરાન-પરેશાન

કેરી ખાધા પછી ભૂલથી પણ ન ખાતા આ 6 વસ્તુઓ, નહિતર થઇ જશો હેરાન-પરેશાન

વિટામીન B12 ઘટે તો આપણું શરીર આ સંકેતો આપવાનું શરુ કરે છે

વિટામીન B12 ઘટે તો આપણું શરીર આપે છે આ 8 સંકેતો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

આજે પણ ભગવાન શિવના 2 અવતાર પૃથ્વી પર છે જીવિત, જાણો તેમની પાછળની દંતકથા

આજે પણ ભગવાન શિવના 2 અવતાર પૃથ્વી પર છે જીવિત, જાણો તેમની પાછળની દંતકથા

March 29, 2022
સાંજે 5 થી 7 દાણા સ્વચ્છ પાણીમાં પલાળી સવારે નરણા કોઠે ખાઈ જજો

સાંજે 5 થી 7 દાણા સ્વચ્છ પાણીમાં પલાળી સવારે નરણા કોઠે ખાઈ જજો

August 18, 2022
પ્રદુષણ માત્ર ઘરની બહાર જ નહી, પરંતુ ઘરની અંદરનું પણ હોય છે ખતરનાક

પ્રદુષણ માત્ર ઘરની બહાર જ નહી, પરંતુ ઘરની અંદરનું પણ હોય છે ખતરનાક

June 8, 2022

Popular Stories

  • આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    મરી જાવ તો પણ આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    0 shares
    Share 0 Tweet 0
  • સવારે નરણે કોઠે બાળકો અને યુવાનો આ પીઓ 100 વર્ષ સુધી આંખોના નંબર નહી આવે

    0 shares
    Share 0 Tweet 0
  • ટોઇલેટમાં આ બે પોઈન્ટ દબાવી રાખો આંતરડામાંથી બધો જ કચરો નીકળી જશે બહાર

    0 shares
    Share 0 Tweet 0
  • જો તમારા શરીરમાં આવા અમુક લક્ષણો દેખાય તો તમારે સમજી જવું કે તમારું લીવર ખરાબ થઇ રહ્યું છે

    0 shares
    Share 0 Tweet 0
  • ભવિષ્યમાં કેન્સરથી બચવું હોય તો આ 3 શાકભાજી ને અવશ્ય વિચારીને ખાજો

    0 shares
    Share 0 Tweet 0
Ayurveda Times

Ayurveda Times એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

More »

Recent Posts

  • સવારે ઉઠીને આટલું કરશો તો ક્યારેય આંખોમાં નંબર નહિ આવે
  • વિટામીન B-12 ની ઉણપ હોય તો ઘરે જ બનાવો આ દેશી દવા આજીવન તકલીફ નહિ થાય
  • આજે વસંત પંચમી ભૂલથી પણ ન કરવા જોઈએ આ ચાર કામ, નહીંતર જીવનભર રહેશે પસ્તાવો

Categories

  • Cooking
  • Lifestyle
  • Travel
  • Uncategorized
  • આરોગ્ય
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ધર્મ દર્શન
  • ફિટનેસ
  • સમાચાર
  • સ્માર્ટ ગૃહિણી

Important Links

  • About US
  • Contact US
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

No Result
View All Result
  • Home
  • આરોગ્ય

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In