Ayurveda Times
No Result
View All Result
  • Login
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
No Result
View All Result
Ayurveda Times
No Result
View All Result
Home ઘરેલું ઉપચાર

ઉનાળામાં ધડાધડ બરફની જેમ પેટની ચરબી ઓગળી દેશે આ સ્પેશિયલ ઉકાળો

Deep Charaniya by Deep Charaniya
May 18, 2022
Reading Time: 1 min read
0
ધડાધડ બરફની જેમ પેટની ચરબી ઓગળી દેશે અળસીનો આ સ્પેશિયલ ઉકાળો

ધડાધડ બરફની જેમ પેટની ચરબી ઓગળી દેશે અળસીનો આ સ્પેશિયલ ઉકાળો

Share on FacebookShare on Twitter

ઘણા બધા લોકો મેદસ્વિતાની સમસ્યાથી પરેશાન હોય છે. આ માટે લોકો કોઈને કોઈ ઉપચાર શોધતા હોય છે કે જેનાથી આ વધારે શરીર તેમજ વજન ઘટાડી શકાય. ઘણા બધા લોકોને આ સમસ્યાનાં ઉપચાર કરવાથી અને દવાઓ લેવાથી પણ આ સમસ્યા નથી મટતી અને સતત વજન વધ્યા રાખે છે.

RELATED POSTS

નવા વર્ષ પહેલા આ નકારાત્મક વસ્તુઓ ઘરમાંથી કરો દુર, નહિતર આવશે બીમારી અને વાસ્તુદોષ

કોરોનાને લઇ 1 જાન્યુઆરી 2023થી દેશમાં ફરજિયાત લાગુ પડશે આ નિયમ

આ બે નિયમ આજથી પાળવાનું શરુ કરી દ્યો તમારી 80 ટકા બીમારીઓ થઇ જશે ગાયબ

અમે આજે આ સમસ્યાનો સરળતાથી ઉપચાર કરી શકાય અને આ રોગને મટાડી શકાય તેવા ઉપચારો બતાવી રહ્યા છીએ. જો તમે આ ઉપચાર કરશો તો તમારું વજન ખુબ જ સરળતાથી ઘટવા લાગે છે. આ માટે અમે જે બતાવી રહ્યા છીએ તે છે અળસીના બીજ.

આ અળસીનાં બીજ વજન ઘટાડવામાં મદદ કરી શકે છે. ઘણા સમયે લોકો કલાકો સુધી એક જગ્યાએ બેસીને કામ કરે છે. જેના લીધે તેમનું વજન વધવા લાગે છે. જેના લીધે તેને અનેક અન્ય શારીરિક સમસ્યાઓ પણ બધી શકે છે.

આ રીતે શરીરનું વજન વધવાને કારણે હ્રદયની બીમારીઓ પણ શરુ થાય છે. જેથી ગમે તે રીતે શરીરનું વજન ઘટાડવું જરૂરી છે. જો શરીરમાં વધારે પ્રમાણમાં વજન હશે તો શરીરમાં રહેલી અનેક નાની  મોટી બીમારી સામે લડી શકાય છે. જેમાં તમારે માટે આ અળસી ખુબ જ ઉપયોગી થઇ શકે છે.

અળસીમાં ઘણા એવા ઉપયોગી તત્વો હોય છે, જે વજન ઘટાડવામાં મદદ રૂપ થાય છે. અળસીના બીજમાં ઓમેગા-3 ફેટી એસીડ, પ્રોટીન, ફાઈબર, વિટામિન્સ અને મિનરલ્સ હોય છેલ. જે સ્વસ્થ્ય શરીરમાં માટે ખુબ જ જરૂરી તત્વો પુરા પાડે છે.

અળસીનાં ઉપયોગ કરવાથી વજન ઘટવાની સાથે અન્ય લાભો પણ શરીરને મળે છે. શરીરમાં આવતા સોજા અને તેમજ આંતરિક સોજાથી મુક્ત કરવામાં પણ આ અળસી ઉપયોગી છે. શરીરના કોઇપણ ભાગમાં આવતા સોજા માટે આ અળસી ઉપયોગી છે.

આ અળસીનાં બીજનો ઉકાળો બનાવીને પીવાથી શરીરનું વજન ઘટે છે. માટે તમારે આ અળસીના બીજથી અસરકારક એક એવો ઉકાળો બનાવી લેવો. આ ઉકાળો પીવાથી શરીર ઘટવાની શરૂઆત થઇ જાય છે. આ ઉકાળો શરીરમાં વધારે પડતા વજનને કન્ટ્રોલ કરે છે.

આ ઉકાળો બનાવવા માટે એક ગ્લાસ પાણી લેવું, એક ચમચી અળસીના બીજનો  પાવડર, એક ચમચી લીંબુનો રસ, એક ગોળનો નાનો ટુકડો વગેરે લઈને તેનો ઉપયોગ કરીને ઉકાળો બનાવી શકાય છે. આ ઉકાળો ખુબ જ અસરકારક પરિણામ આપે છે અને વજન ઘટાડે છે.

આ ઉકાળો બનાવવા માટે સૌથી પહેલા એક વાસણમાં એક ગ્લાસ પાણી નાખો. આ પછી તેને હળવી આંચ પર ગેસ પર મુકો. આ પછી તેમાં એક ચમચી અળસીનાં બીજનો પાવડર નાંખો. તેને લગભગ 2 થી 3 મિનીટ સુધી આ રીતે ઉકળવા દો. આ પછી ગેસ બંધ કરી લો અને પછી તેને એક કપમાં ગાળી લો.

જયારે તે ઠંડું થાય ત્યારે તેમાં એક ચમચી લીંબુનો રસ અને ગોળનો એક નાનો ટુકડો ઉમેરો. આ પછી તેને તેને સારી રીતે મિક્સ કરી લો. આ પછી આ રીતે બનેલા આ ઉકાળાનું સેવન કરો.

આ ઉકાળો તમારા શરીરમાં વજન ઘટાડવામાં ખુબ જ ઉપયોગી થશે. આ રીતે તે શરીરમાં વજન ઘટાડવા માટે, શરીરમાંથી ચરબીને ઘટાડવા અને શરીરને શક્તિ પ્રદાન કરવામાં ખુબ જ ઉપયોગી છે. અમે આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ખુબ જ ઉપયોગી થાય..

ShareTweetPin
Deep Charaniya

Deep Charaniya

લેટેસ્ટ ગુજરાતી સમાચાર, બીઝનેસ, આરોગ્ય તેમજ ટેકનોલોજી અપડેટ માટે અમારી સાથે જોડાયેલા રહો.

Related Posts

નવા વર્ષ પહેલા આ નકારાત્મક વસ્તુઓ ઘરમાંથી કરો દુર, નહિતર આવશે બીમારી અને વાસ્તુદોષ
Lifestyle

નવા વર્ષ પહેલા આ નકારાત્મક વસ્તુઓ ઘરમાંથી કરો દુર, નહિતર આવશે બીમારી અને વાસ્તુદોષ

January 1, 2023
કોરોનાને લઇ 1 જાન્યુઆરી 2023થી દેશમાં ફરજિયાત લાગુ પડશે આ નિયમ
આરોગ્ય

કોરોનાને લઇ 1 જાન્યુઆરી 2023થી દેશમાં ફરજિયાત લાગુ પડશે આ નિયમ

December 29, 2022
આ બે નિયમ આજથી પાળવાનું શરુ કરી દ્યો તમારી 80 ટકા બીમારીઓ થઇ જશે ગાયબ
ઘરેલું ઉપચાર

આ બે નિયમ આજથી પાળવાનું શરુ કરી દ્યો તમારી 80 ટકા બીમારીઓ થઇ જશે ગાયબ

December 29, 2022
લીવરને 100 વર્ષ સુધી તંદુરસ્ત રાખવું હોય તો આ 7 વસ્તુ આજ થી જ ખાવાનું બંધ કરી દેજો
આરોગ્ય

લીવરને 100 વર્ષ સુધી તંદુરસ્ત રાખવું હોય તો આ 7 વસ્તુ આજ થી જ ખાવાનું બંધ કરી દેજો

December 27, 2022
બાળકો અને યુવાનો ને 100 વર્ષ સુધી આંખોના નંબર નહી આવે
ઘરેલું ઉપચાર

બાળકો અને યુવાનો ને 100 વર્ષ સુધી આંખોના નંબર નહી આવે

December 27, 2022
બહાર જમવાના શોખીન હોવ તો આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ
ઘરેલું ઉપચાર

બહાર જમવાના શોખીન હોવ તો આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

December 26, 2022
Next Post
માત્ર 10 મિનીટ કરો પગના તળિયામાં માલીશ, પગ સહીત શરીરની તમામ સમસ્યાઓ થશે દુર

માત્ર 10 મિનીટ કરો પગના તળિયામાં માલીશ, પગ સહીત શરીરની તમામ સમસ્યાઓ થશે દુર

કેરી ખાધા પછી ભૂલથી પણ ન ખાતા આ 6 વસ્તુઓ, નહિતર થઇ જશો હેરાન-પરેશાન

કેરી ખાધા પછી ભૂલથી પણ ન ખાતા આ 6 વસ્તુઓ, નહિતર થઇ જશો હેરાન-પરેશાન

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

જો દવાખાનામાં જવું ન હોય તો મહિનામાં માત્ર બે થી ત્રણ વાર જરૂર કરો આ ફળનું સેવન

જો દવાખાનામાં જવું ન હોય તો મહિનામાં માત્ર બે થી ત્રણ વાર જરૂર કરો આ ફળનું સેવન

March 29, 2022
Ahmadabad

અમદાવાદ શહેરમાં કોરોનાને લઈને તંત્ર સજાગ જણો આ કડક નિયમો

November 20, 2020
તમારી આ ખરાબ આદતોને આજે જ બદલી નાખો, નહિતર તમારું વજન 65નું 95 થતા વાર નહિ લાગે

તમારી આ ખરાબ આદતોને આજે જ બદલી નાખો, નહિતર તમારું વજન 65નું 95 થતા વાર નહિ લાગે

July 30, 2022

Popular Stories

  • આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    મરી જાવ તો પણ આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    0 shares
    Share 0 Tweet 0
  • સવારે નરણે કોઠે બાળકો અને યુવાનો આ પીઓ 100 વર્ષ સુધી આંખોના નંબર નહી આવે

    0 shares
    Share 0 Tweet 0
  • ટોઇલેટમાં આ બે પોઈન્ટ દબાવી રાખો આંતરડામાંથી બધો જ કચરો નીકળી જશે બહાર

    0 shares
    Share 0 Tweet 0
  • જો તમારા શરીરમાં આવા અમુક લક્ષણો દેખાય તો તમારે સમજી જવું કે તમારું લીવર ખરાબ થઇ રહ્યું છે

    0 shares
    Share 0 Tweet 0
  • ભવિષ્યમાં કેન્સરથી બચવું હોય તો આ 3 શાકભાજી ને અવશ્ય વિચારીને ખાજો

    0 shares
    Share 0 Tweet 0
Ayurveda Times

Ayurveda Times એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

More »

Recent Posts

  • વિટામીન B-12 ની ઉણપ હોય તો ઘરે જ બનાવો આ દેશી દવા આજીવન તકલીફ નહિ થાય
  • આજે વસંત પંચમી ભૂલથી પણ ન કરવા જોઈએ આ ચાર કામ, નહીંતર જીવનભર રહેશે પસ્તાવો
  • કયા અનાજનો લોટ ખાવો આપડા સ્વાસ્થ્ય માટે છે ફાયદાકારક

Categories

  • Cooking
  • Lifestyle
  • Travel
  • Uncategorized
  • આરોગ્ય
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ધર્મ દર્શન
  • ફિટનેસ
  • સમાચાર
  • સ્માર્ટ ગૃહિણી

Important Links

  • About US
  • Contact US
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

No Result
View All Result
  • Home
  • આરોગ્ય

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In