Ayurveda Times
No Result
View All Result
  • Login
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
No Result
View All Result
Ayurveda Times
No Result
View All Result
Home ઘરેલું ઉપચાર

કેરી ખાધા પછી ભૂલથી પણ ન ખાતા આ 6 વસ્તુઓ, નહિતર થઇ જશો હેરાન-પરેશાન

Editorial Team by Editorial Team
May 19, 2022
Reading Time: 1 min read
0
કેરી ખાધા પછી ભૂલથી પણ ન ખાતા આ 6 વસ્તુઓ, નહિતર થઇ જશો હેરાન-પરેશાન
Share on FacebookShare on Twitter

નમસ્કાર મિત્રો, આજના આર્ટીકલમાં વાત કરવાના છીએ કેરી સાથે અથવા કેરી ખાધા પછી ભૂલથી પણ અમુક વસ્તુનું સેવન ન કરવું જોઈએ તેના વિષે. ઉનાળામાં ગરમીની શરૂઆત થાત કેરી બજારમાં જોવા મળે છે. કેરી કાચી હોય કે પાકી તેને ખાવાની મજા કઈક અલગ જ હોય છે. ઉનાળાના આકરા તાપમાં કેરી ખાવી બધાને ખુબ જ ગમે. કેરી ન્યુટ્રીશનથી ભરપુર હોય છે પણ તેને ખાતા સમયે કેટલીક વાતોની કાળજી રાખવી ખુબ જ જરૂરી છે.

RELATED POSTS

સવારે ઉઠીને આટલું કરશો તો ક્યારેય આંખોમાં નંબર નહિ આવે

વિટામીન B-12 ની ઉણપ હોય તો ઘરે જ બનાવો આ દેશી દવા આજીવન તકલીફ નહિ થાય

કયા અનાજનો લોટ ખાવો આપડા સ્વાસ્થ્ય માટે છે ફાયદાકારક

કેરીમાં રહેલા પોષક તત્વોની વાત કરીએ તો તેમાં આયર્ન, પ્રોટીન, કેલ્શિયમ, વિટામીન-A, વિટામીન-K, વિટામીન-C, ફાયબર, કાર્બોહાઈડ્રેટ, પોટેશિયમ, સોડીયમ જેવા તત્વો મળી આવે છે. જે લોકોને ડાયાબીટીસની સમસ્યા હોય તેવા લોકોએ કેરી સાવ ઓછી ખાવી જોઈએ. કેરીનું સેવન સ્વાથ્ય માટે ઘણું ફાયદાકારક સાબિત થાય છે પરંતુ તેને વાપરિત આહાર સાથે સેવન ન કરવું જોઈએ.

કેરી ખાવી બધાને ખુબ જ પસંદ હોય છે, કેરીમાં મળતા વિટામીન-C, વિટામીન-A  અને 25 પ્રકારના કેરોટેનોયડ્સ શરીરની રોગપ્રતિકારક ક્ષમતાને વધારવાનું કામ કરે છે. કેરી ખાવાથી સ્વાથ્યને લગત ઘણા લાભ થાય છે પરંતુ તેને અમુક વિપરીત ખોરાક સાથે સેવન કરવાથી શરીર પર અનેક સમસ્યાઓને આમંત્રિત કરવાની સાથે નુકશાન પહોચાડી શકે છે. ચાલો જાણીએ કેરી ખધા પછી કે કેરી સાથે કઈ વસ્તુનું સેવન ન કરવું જોઈએ તેના વિષે.

દૂધ અને કેરી : આયુર્વેદ મુજબ પાકેલી કેરી અને દૂધને મિક્સ કરીને ખાવાથી જઠરાગ્ની પ્રભાવિત થાય  છે. જેનાથી શરીરના દોષોનું સંતુલન બગડી જાય છે. જઠરાગ્ની પ્રભાવિત થવાથી ભોજન સારી રીતે પચતું નથી અને પેટ ફૂલવું, ગેસ જેવી સમસ્યાઓ ઉત્પન્ન થઇ શકે છે. આયુર્વેદમાં દુધની સાથે ખાટા ફળ લેવાની મનાઈ કરવામાં આવી છે.

છાશ અને કેરી : છાશ અને કેરીના રસનું એક સાથે સેવન કરવાથી તેની વિપરીત અસર પડે છે અને શરીમાં અનેક પ્રકારની બીમારીઓને આમંત્રણ આપે છે. કેરી અને છાશ સાથે ખાવાથી એસીડીટીની સમસ્યા થાય છે અને ખાટા ઓડકાર આવવાનું ચાલુ થઇ જાય છે અને માથું પણ દુખવા લાગે છે.

પાણી ન પીવું જોઈએ : કેરી ખાધા પછી તરત જ પાણી ન પીવું જોઈએ. કેરી ખાધા પછી જો તરત જ પાણી પીવામાં આવે તો પેટમાં દુખાવો, ગેસ અને એસીડીટી ની સમસ્યા થઇ શકે છે.

દહીં અને કેરી : દહીં અને કેરીને સાથે ખાવાથી સ્વાથ્ય પર વિપરીત અસર પડી શકે છે. દહીંની તાસીર ઠંડી હોય છે જયારે કેરી ગરમ હોય છે. ઠંડુ અને ગરમ વસ્તુ એક સાથે ખાવાથી બોડીમાં ટોક્સીન બને છે અને સ્કીન સંબધિત સમસ્યાઓ થઇ શકે છે.

કોલ્ડ ડ્રીંક ન પીવું : કેરી ખાધા પછી કોલ્ડ ડ્રીંકસનું સેવન ન કરવું જોઈએ. જો તમે કોલ્ડ ડ્રીંકસનું સેવન કરશો તો તે તમારા માટે હાનીકારક સાબિત થઇ શકે છે.

કારેલા અને કેરી : કેરી ખાધા બાદ કારેલાનું સેવન કરવાનું ટાળવું જોઈએ. કારેલા અને કેરીનું કોમ્બીનેશન સારું નહિ ગણાય. કારેલા અને કેરીનું સેવનથી ઉલટી, ઉબકા, ગભરાહટ કે શ્વાસમાં તકલીફ થવાની પરેશાની થઇ શકે છે.

તીખું મસાલેદાર ખોરાક : કેરીનું સેવન કર્યા પછી તીખું તળેલું અને મસાલેદાર ખોરાકનું સેવન ટાળવું જોઈએ. મસાલેદાર ખોરાક ખાવાથી ત્વચા પર તેની વિપરીત અસર પડે છે અને ચેહરા પર ખીલ પણ થઇ શકે છે.

આમ, કેરી સાથે ઉપર જણાવેલ વસ્તુનું સેવન કરવાથી શરીને ઘણી બધી સમસ્યાઓથી બચાવી શકીએ છીએ. આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ઉપયોગી સાબિત થાય. આ ઉપયોગી માહિતીને જનહિત માત્ર જરૂર શેર કરવા વિનંતી.

ShareTweetPin
Editorial Team

Editorial Team

udaantimesnews.com એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે. ડિજિટલ માધ્યમથી ગુજરાત અને વિદેશમાં વસતા લોકો માટે હકારાત્મક વિચાર અને દેશ પ્રત્યેની સાચી ઓળખ પહોંચાડવા Gujaratime.com લોકોના માધ્યમ તરીકે આગળ વધી રહ્યું છે.

Related Posts

સવારે ઉઠીને આટલું કરશો તો ક્યારેય આંખોમાં નંબર નહિ આવે
ઘરેલું ઉપચાર

સવારે ઉઠીને આટલું કરશો તો ક્યારેય આંખોમાં નંબર નહિ આવે

January 27, 2023
વિટામીન B-12 ની ઉણપ હોય તો ઘરે જ બનાવો આ દેશી દવા આજીવન તકલીફ નહિ થાય
ઘરેલું ઉપચાર

વિટામીન B-12 ની ઉણપ હોય તો ઘરે જ બનાવો આ દેશી દવા આજીવન તકલીફ નહિ થાય

January 27, 2023
કયા અનાજનો લોટ ખાવો આપડા સ્વાસ્થ્ય માટે છે ફાયદાકારક
ઘરેલું ઉપચાર

કયા અનાજનો લોટ ખાવો આપડા સ્વાસ્થ્ય માટે છે ફાયદાકારક

January 25, 2023
સમજ્યા વિના અજમો ફાકે રાખશો તો ફાયદાની જગ્યાએ થશે નુકસાન
ઘરેલું ઉપચાર

સમજ્યા વિના અજમો ફાકે રાખશો તો ફાયદાની જગ્યાએ થશે નુકસાન

January 25, 2023
નોનવેજ કરતા પણ 100 ગણું શક્તિશાળી છે આ ફળ, શરીર બનશે એકદમ તાકાતવાન
ઘરેલું ઉપચાર

નોનવેજ કરતા પણ 100 ગણું શક્તિશાળી છે આ ફળ, શરીર બનશે એકદમ તાકાતવાન

January 21, 2023
સવારે પેટ અને આંતરડા સાફ કરી વર્ષો જૂની કબજિયાત પાડી દેશે છૂટી
ઘરેલું ઉપચાર

સવારે પેટ અને આંતરડા સાફ કરી વર્ષો જૂની કબજિયાત પાડી દેશે છૂટી

January 20, 2023
Next Post
વિટામીન B12 ઘટે તો આપણું શરીર આ સંકેતો આપવાનું શરુ કરે છે

વિટામીન B12 ઘટે તો આપણું શરીર આપે છે આ 8 સંકેતો

શું છે મંકીપોક્સ વાયરસ ? જાણો તેના લક્ષણો અને કેવી રીતે તે ફેલાય છે

શું છે મંકીપોક્સ વાયરસ ? જાણો તેના લક્ષણો અને કેવી રીતે તે ફેલાય છે

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

ચોમાસાની ઋતુમાં ક્યારેય ન કરો આ ભૂલો, નહિતર સ્વાસ્થ્ય પર પડી શકે છે ગંભીર અસર

ચોમાસાની ઋતુમાં ક્યારેય ન કરો આ ભૂલો, નહિતર સ્વાસ્થ્ય પર પડી શકે છે ગંભીર અસર

June 20, 2022
રશિયન યુવતીએ ઈન્દોરના છોકરાને ફોટો પડાવતા આપ્યું દિલ, પોતાના બનાવવા વિદેશથી ભારત આવી

રશિયન યુવતીએ ઈન્દોરના છોકરાને ફોટો પડાવતા આપ્યું દિલ, પોતાના બનાવવા વિદેશથી ભારત આવી

March 29, 2022
જો તમારે એક જ મહિનામાં વજન ઘટાડવું હોય તો અપનાવો આ એક ઘરેલું ઉપાય

જો તમારે એક જ મહિનામાં વજન ઘટાડવું હોય તો અપનાવો આ એક ઘરેલું ઉપાય

August 7, 2022

Popular Stories

  • આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    મરી જાવ તો પણ આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    0 shares
    Share 0 Tweet 0
  • સવારે નરણે કોઠે બાળકો અને યુવાનો આ પીઓ 100 વર્ષ સુધી આંખોના નંબર નહી આવે

    0 shares
    Share 0 Tweet 0
  • ટોઇલેટમાં આ બે પોઈન્ટ દબાવી રાખો આંતરડામાંથી બધો જ કચરો નીકળી જશે બહાર

    0 shares
    Share 0 Tweet 0
  • જો તમારા શરીરમાં આવા અમુક લક્ષણો દેખાય તો તમારે સમજી જવું કે તમારું લીવર ખરાબ થઇ રહ્યું છે

    0 shares
    Share 0 Tweet 0
  • ભવિષ્યમાં કેન્સરથી બચવું હોય તો આ 3 શાકભાજી ને અવશ્ય વિચારીને ખાજો

    0 shares
    Share 0 Tweet 0
Ayurveda Times

Ayurveda Times એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

More »

Recent Posts

  • સવારે ઉઠીને આટલું કરશો તો ક્યારેય આંખોમાં નંબર નહિ આવે
  • વિટામીન B-12 ની ઉણપ હોય તો ઘરે જ બનાવો આ દેશી દવા આજીવન તકલીફ નહિ થાય
  • આજે વસંત પંચમી ભૂલથી પણ ન કરવા જોઈએ આ ચાર કામ, નહીંતર જીવનભર રહેશે પસ્તાવો

Categories

  • Cooking
  • Lifestyle
  • Travel
  • Uncategorized
  • આરોગ્ય
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ધર્મ દર્શન
  • ફિટનેસ
  • સમાચાર
  • સ્માર્ટ ગૃહિણી

Important Links

  • About US
  • Contact US
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

No Result
View All Result
  • Home
  • આરોગ્ય

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In