Ayurveda Times
No Result
View All Result
  • Login
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
No Result
View All Result
Ayurveda Times
No Result
View All Result
Home આરોગ્ય

શું છે મંકીપોક્સ વાયરસ ? જાણો તેના લક્ષણો અને કેવી રીતે તે ફેલાય છે

Editorial Team by Editorial Team
May 23, 2022
Reading Time: 1 min read
0
શું છે મંકીપોક્સ વાયરસ ? જાણો તેના લક્ષણો અને કેવી રીતે તે ફેલાય છે
Share on FacebookShare on Twitter

નમસ્કાર મિત્રો, આજના આ આર્ટીકલમાં વાત કરવાના છીએ મંકીપોક્સ વાયરસના લક્ષણો અને તેનાથી શું તકેદારી તેના વિષે. ઇંગ્લેન્ડ સહીત ઘણા બધા દેશોમાં હાલ મંકીપોક્સ વાયરસનો ખતરો મંડરાઈ રહ્યો છે, છેલ્લા ઘણા દિવસોથી યુરોપિયન દેશોમાં મંકીપોક્સ વાયરસનો ચેપ વધી રહ્યો હોવાની સાથે સંક્રમણથી લોકો પરેશાન થઇ રહ્યા છે. આ મંકીપોક્સ વાયરસ બંદર અને ઉંદર જેવા જાનવરો દ્વારા મનુષ્યમાં ફેલાઈ રહ્યો છે. મંકીપોક્સ એ શીતળા જેવી જ બીમારીનો એક ભાગ છે આ બીમારી એ એક પ્રકારની વાયરલ બીમારી છે. ચાલો જાણીએ મંકીપોક્સ વાયરસ શું છે, કેવી રીતે ફેલાઈ રહ્યો છે અને શું છે તેના લક્ષણો તેના વિષે.

RELATED POSTS

કોરોનાને લઇ 1 જાન્યુઆરી 2023થી દેશમાં ફરજિયાત લાગુ પડશે આ નિયમ

આ બે નિયમ આજથી પાળવાનું શરુ કરી દ્યો તમારી 80 ટકા બીમારીઓ થઇ જશે ગાયબ

લીવરને 100 વર્ષ સુધી તંદુરસ્ત રાખવું હોય તો આ 7 વસ્તુ આજ થી જ ખાવાનું બંધ કરી દેજો

શું છે આ મંકીપોક્સ વાયરસ રોગ : વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) ના જણાવ્યા અનુસાર મંકીપોક્સ વાયરસ મુખ્ય રીતે બંદર અને ઉંદર જેવા જાનવરો દ્વારા મનુષ્યમાં ફેલાઈ રહ્યો છે. સાથે જ આ વાયરસ એક સક્રમિત વ્યક્તિથી બીજી વ્યક્તિમાં પણ ફેલાઈ શકે છે.

આ રોગને મંકીપોક્સ કહેવાનું મુખ્ય એ કારણ છે કે આ રોગ સૌ પ્રથમ વાંદરાઓની પ્રયોગશાળામાં જોવા મળ્યો હતો તેથી આ બીમારીનું નામ મંકીપોક્સ રાખવામાં આવ્યું છે. મંકીપોક્સ વાયરસ ઝુનોટીક ડીસીઝ છે. જે મુખ્યત્વે મધ્ય અને પશ્ચિમ આફ્રિકાના ઉષ્ણકટીબંધીય વર્ષાવન ક્ષેત્રમાં હોય છે અને ક્યારેક ક્યારેક બીજા ક્ષેત્રોમાં પણ ફેલાય છે.

મંકીપોક્સ વાયરસના લક્ષણો : મંકીપોક્સ વાયરસથી સંક્રમિત વ્યક્તિમાં આ પ્રકારના લક્ષણો જોવા મળે છે જેમ કે તીવ્ર માથું દુખવું, તાવ આવવો, કમર દર્દ, માંસપેશીઓમાં દર્દ, ત્વચા પર લાલ ફોલ્લીઓ, ઠંડી લગાવી, સોજો આવવો વગેરે જેવા લક્ષણો જોવા મળે છે. મંકીપોક્સ વાયરસનો ચેપ લાગ્યાના 2-4 અઠવાડિયા પછી લક્ષણો ધીમે ધીમે ઓછા થઇ શકે છે.

મંકીપોક્સ વાયરસ ઝડપથી ફેલાવાનું કારણ : મંકીપોક્સ વાયરસ ઝડપથી ફેલાવાનું કારણ એવું માનવામાં આવે છે કે કોવિડની ગાઈડલાઈન્સ હટાવ્યા બાદ લોકો ઘોર બેદરકારીથી આમ તેમાં ફરી રહ્યા છે તેવું માનવામાં આવે છે. કારણ કે આ એક ચેપી વાયરસ છે.

મનુષ્યમાં કેવી રીતે ફેલાય છે આ વાયરસ : વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) અનુસાર મંકીપોક્સ વાયરસ એક વ્યક્તિમાંથી બીજી વ્યક્તિમાં ઘાવ, શરીરના તરલ પદાર્થો, ખાંસી-છિક દ્ર્વારા અને પીડિત વ્યક્તિના સામગ્રીના સંપર્કથી આ વાયરસ મનુષ્યમાં ફેલિયા રહ્યો છે. આ વાયરસ કોઈ ચેપગ્રસ્ત વ્યક્તિના સંપર્ક આવવાથી, કપાયેલી ત્વચા, શ્વસનમાર્ગ, આંખો, નાક અથવા મોં દ્વારા શરીરમાં પ્રવેશી શકે છે. મંકીપોક્સ વાયરસથી પીડિત દર 10 વ્યક્તિમાંથી એક વ્યક્તિનું મુત્યુ થઇ શકે છે.

આ બીમારી માનવમાં ક્યારે જોવા મળી હતી ? : આ બીમારી સૌ પ્રથમ માનવમાં 1970 માં ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગોમાં મંકીપોક્સનો પહેલો કેસ જોવા મળ્યો હતો. આ બીમારીમાં આયાત કરાયેલા આફ્રીકન ઉંદરો પૈકી ઘરે પાળેલા કુતરાઓમાં જોવા મળ્યો હતો.

મંકીપોક્સ વાયરસથી બચવાના ઉપાયો : મંકીપોક્સ વાયરસની કોઈ ચોક્કસ સારવાર નથી પરંતુ તેના સંક્રમણને અટકાવીને આં રોગચાળાને નિયંત્રિત કરી શકાય છે. શીતળાની રસી મંકીપોક્સ વાયરસના સંક્રમણને 85 ટકા અસરકારક સાબિત થઇ શકે છે.

મંકીપોક્સ વાયરસથી સંક્રમિત વ્યક્તિથી દુર રહેવું, મોટા ભાગે મંકીપોક્સ વાયરસથી સંક્રમિત વ્યક્તિને આઈસોલેશનમાં રાખવામાં આવે છે જેથી અન્ય વ્યક્તિ સંક્રમિત ન થઇ શકે. હેલ્ધી ડાયટ લેવું અને આરામ કરવો, સંક્રમિત વ્યક્તિ પાસે જતા પહેલા માસ્ક ફરીજીયાત પહેરવું. આ ઉપરાંત આ પ્રકારની કોઈ કેસની જાણકારી મળે તો તરત જ સ્વાથ્ય વિભાગને જાણ કરવી.

આમ, મંકીપોક્સ વાયરસ એક ગંભીર બીમારી છે તેનાથી બચવું ખુબ જ આવશ્યક છે. આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ઉપયોગી સાબિત થાય અને આવી ગંભીર બીમારીથી બચી શકો. આ ઉપયોગી માહિતીને જનહિત માટે જરૂર શેર કરવા વિનંતી.

Tags: monkeypox virus symptoms
ShareTweetPin
Editorial Team

Editorial Team

udaantimesnews.com એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે. ડિજિટલ માધ્યમથી ગુજરાત અને વિદેશમાં વસતા લોકો માટે હકારાત્મક વિચાર અને દેશ પ્રત્યેની સાચી ઓળખ પહોંચાડવા Gujaratime.com લોકોના માધ્યમ તરીકે આગળ વધી રહ્યું છે.

Related Posts

કોરોનાને લઇ 1 જાન્યુઆરી 2023થી દેશમાં ફરજિયાત લાગુ પડશે આ નિયમ
આરોગ્ય

કોરોનાને લઇ 1 જાન્યુઆરી 2023થી દેશમાં ફરજિયાત લાગુ પડશે આ નિયમ

December 29, 2022
આ બે નિયમ આજથી પાળવાનું શરુ કરી દ્યો તમારી 80 ટકા બીમારીઓ થઇ જશે ગાયબ
ઘરેલું ઉપચાર

આ બે નિયમ આજથી પાળવાનું શરુ કરી દ્યો તમારી 80 ટકા બીમારીઓ થઇ જશે ગાયબ

December 29, 2022
લીવરને 100 વર્ષ સુધી તંદુરસ્ત રાખવું હોય તો આ 7 વસ્તુ આજ થી જ ખાવાનું બંધ કરી દેજો
આરોગ્ય

લીવરને 100 વર્ષ સુધી તંદુરસ્ત રાખવું હોય તો આ 7 વસ્તુ આજ થી જ ખાવાનું બંધ કરી દેજો

December 27, 2022
બાળકો અને યુવાનો ને 100 વર્ષ સુધી આંખોના નંબર નહી આવે
ઘરેલું ઉપચાર

બાળકો અને યુવાનો ને 100 વર્ષ સુધી આંખોના નંબર નહી આવે

December 27, 2022
બહાર જમવાના શોખીન હોવ તો આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ
ઘરેલું ઉપચાર

બહાર જમવાના શોખીન હોવ તો આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

December 26, 2022
કબજિયાત માટે એક્યુપ્રેશર પદ્ધતિ
ઘરેલું ઉપચાર

ટોઇલેટમાં આ બે પોઈન્ટ દબાવી રાખો આંતરડામાંથી બધો જ કચરો નીકળી જશે બહાર

December 26, 2022
Next Post
વારંવાર પેટમાં થતો ગેસ, અપચો અને ગડબડીનો કાયમી ઘરેલું ઈલાજ

વારંવાર પેટમાં થતો ગેસ, અપચો અને ગડબડીનો કાયમી ઘરેલું ઈલાજ

સવારમાં વહેલા ઉઠી શકાતું ન હોય તો આ અવશ્ય એકવાર કરજો

સવારમાં વહેલા ઉઠી શકાતું ન હોય તો આ એક ટ્રીક અપનાવી જુવો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

ગમે તેવી જૂની ધાધર કે ખરજવાને ખાલી 10 જ દિવસમાં કાયમી દુર કરી શકાય છે

ગમે તેવી જૂની ધાધર કે ખરજવાને ખાલી 10 જ દિવસમાં કાયમી દુર કરી શકાય છે

August 9, 2022
joe bidden dream

બાઈડેનનું એ સપનું, જે 50 વર્ષ બાદ સાકાર થવા જઈ રહ્યું છે

November 7, 2020
શરીર માં બગડેલા પીતને એક જ ઝાટકે બહાર કાઢી નાખશે કોઈપણ આડઅસર વગર

શરીર માં બગડેલા પીતને એક જ ઝાટકે બહાર કાઢી નાખશે કોઈપણ આડઅસર વગર

December 23, 2022

Popular Stories

  • આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    મરી જાવ તો પણ આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    0 shares
    Share 0 Tweet 0
  • સવારે નરણે કોઠે બાળકો અને યુવાનો આ પીઓ 100 વર્ષ સુધી આંખોના નંબર નહી આવે

    0 shares
    Share 0 Tweet 0
  • ટોઇલેટમાં આ બે પોઈન્ટ દબાવી રાખો આંતરડામાંથી બધો જ કચરો નીકળી જશે બહાર

    0 shares
    Share 0 Tweet 0
  • જો તમારા શરીરમાં આવા અમુક લક્ષણો દેખાય તો તમારે સમજી જવું કે તમારું લીવર ખરાબ થઇ રહ્યું છે

    0 shares
    Share 0 Tweet 0
  • ભવિષ્યમાં કેન્સરથી બચવું હોય તો આ 3 શાકભાજી ને અવશ્ય વિચારીને ખાજો

    0 shares
    Share 0 Tweet 0
Ayurveda Times

Ayurveda Times એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

More »

Recent Posts

  • વિટામીન B-12 ની ઉણપ હોય તો ઘરે જ બનાવો આ દેશી દવા આજીવન તકલીફ નહિ થાય
  • આજે વસંત પંચમી ભૂલથી પણ ન કરવા જોઈએ આ ચાર કામ, નહીંતર જીવનભર રહેશે પસ્તાવો
  • કયા અનાજનો લોટ ખાવો આપડા સ્વાસ્થ્ય માટે છે ફાયદાકારક

Categories

  • Cooking
  • Lifestyle
  • Travel
  • Uncategorized
  • આરોગ્ય
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ધર્મ દર્શન
  • ફિટનેસ
  • સમાચાર
  • સ્માર્ટ ગૃહિણી

Important Links

  • About US
  • Contact US
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

No Result
View All Result
  • Home
  • આરોગ્ય

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In