Ayurveda Times
No Result
View All Result
  • Login
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
No Result
View All Result
Ayurveda Times
No Result
View All Result
Home ઘરેલું ઉપચાર

વજન વધવા પાછળ આ 5 મોટા કારણો છે જવાબદાર, જાણો તેના વિષે

Editorial Team by Editorial Team
May 24, 2022
Reading Time: 1 min read
0
વજન વધવા પાછળ આ 5 મોટા કારણો છે જવાબદાર, જાણો તેના વિષે
Share on FacebookShare on Twitter

નમસ્કાર મિત્રો, આજના આ આર્ટીકલમાં વાત કરવાના છીએ વજન વધવાના મુખ્ય 5 કારણો વિષે. વજન વધવા પાછળનું મુખ્ય કારણ તમારી લાઈફ સ્ટાઇલને જવાબદાર માનવામાં આવે છે. વિશ્વમાં વજન વધવાથી દર બીજો વ્યક્તિ પરેશાન છે. મોટાભાગના લોકોની અનિયમિત આહાર, વધારે પડતું બહારનું જંક ફૂડ ખાવાની અને એક્સરસાઈઝની અભાવની આદતના કારણે વજન વધવાની સમસ્યાનો ભોગ બની રહ્યા છે. તે ઉપરાંત એક જ જગ્યા પર લાંબા સમય સુધી બેસીને કામ કરવાથી પણ જાડાપણાની સમસ્યા ઉદભવે છે.

RELATED POSTS

ખાલી આનું જ્યુસ પીય લ્યો ડાયાલીસીસ કરાવાની કોઈ દિવસ નહિ પડે જરૂર

આખો ચૈત્ર મહિનો આ એક વસ્તુ ખાઈ લેશો તો આખું વર્ષ બીમારી નહિ પડો

ઘેર ઘેર ચાલી રહેલો વાયરસ નો તાવ, શરદી,ગળુ, ખાસી, માથું ઉભી પૂછડીએ ભાગી જશે

આજના આ સમયમાં વધતું વજન સૌથી મોટી સમસ્યા છે, જેને નિયંત્રણ કરવા માટે કલાકો સુધી જીમમાં સખત મહેનત કરવી પડે છે, સાથે જ ખાવા-પીવાથી પણ દૂર રહેવું પડે છે, તો જ શરીર પર થોડી અસર થાય છે. આજકાલ મોટાભાગના લોકો વધતા વજનથી પરેશાન છે. વધતી જતી સ્થૂળતા એ જીવનશૈલી સાથે જોડાયેલી એવી સમસ્યા છે જે બ્લડ પ્રેશર, સ્ટ્રોક,  શુગર, ટાઈપ 2 ડાયાબિટીસ,  હાર્ટ એટેક જેવી અનેક બીમારીઓને આંમત્રણ આપે છે.

વધતું વજન માત્ર શરીરને જ બીમાર નથી બનાવતું પણ વ્યક્તિત્વને કદરૂપું બનાવે છે. વજનને નિયંત્રિત કરવા માટે જો તમે જીમ કરો છો અને આહારને પણ નિયંત્રિત કરો તો જ કન્ટ્રોલમાં રાખી શકો છો, પરંતુ અમુક એવી બાબતો છે જેના કારણે શરીરનું વજન ઝડપથી વધવા લાગે છે, ચાલો જાણીએ અમુક એવી બાબતો જેનાથી આપણું વજન ઝડપથી વધવા લાગે છે.

મેટાબોલીસમ (ચયાપચયની ક્રિયા) ખરાબ થવાથી : કહેવાય છે કે શરીરની મેટાબોલીસમ ક્રિયા ખરાબ થવા પર શરીરનું વજન ઝડપથી વધવા લાગે છે. મેટાબોલીસમ ક્રિયાને મજબુત બનાવવા માટે આહારમાં ફાયબર યુક્ત ફળો અને શાકભાજીનું સેવન કરવું જોઈએ, ફળો અને શાકભાજીનું સેવન કરવાથી શરીરની મેટાબોલીસમ સીસ્ટમ સુધરવાની સાથે તમારું વજન પણ કંટ્રોલમાં રહે છે.

ઓયલી ફૂડ : આજકાલના યુવાનો ટેસ્ટના ચક્કરમાં ઓયલી ફૂડનું સેવન વધારેને વધારે કરતા હોય છે પરતું તે સ્વાથ્ય માટે બિલકુલ સારું નથી, આવી સ્થિતિમાં તમારે આવા ખોરાકથી દુર રહેવું જોઈએ નહિતર તમારું વજન ઝડપથી વધવા લાગે છે.

વધારે પડતું સ્ટ્રેસ લેવાથી : આજની આ વ્યસ્તતા ભરેલી જીવનશૈલીમાં કામના બોજાને કારણે દરેક વ્યક્તિમાં સ્ટ્રેસ પણ વધી રહ્યું છે. વધારે પડતું સ્ટ્રેસ લેવાથી પણ વજનમાં વધારો થઇ શકે છે. સ્ટ્રેસથી બચવા માટે નિયમિત યોગા કરવા જોઈએ અને એક્સરસાઈઝ કરવી જોઈએ, જેથી તમારું સ્ટ્રેસ ઘટી શકે સાથે તમારું વજન પણ કંટ્રોલમાં રહે.

ડાયાબિટીસના કારણે : ડાયાબીટીસના કારણે દર્દીનું વજન વધી શકે છે. ડાયાબીટીસના દર્દીનું વજન વધતા તમે જોયું જ હશે. ડાયાબીટીસની સમસ્યામાં વજન વધવા પર ડોક્ટરની સલાહ અવશ્ય લેવી જોઈએ, નહિતર આગળ ચાલીને મુશેલીઓ વધી શકે છે.

થાઈરોઈડના કારણે : થાઈરોઈડના કારણે શરીરનું વજન વધી શકે છે. થાઈરોઈડની બીમારીના કારણે શરીરનું મેટાબોલીસમ સીસ્ટમ નબળી પડવા લાગે છે જેના કારણે શરીરનું વજન વધવા લાગે છે. આવી પરીસ્થીમાં થાઈરોઈડની સમસ્યાનો ઈલાજ કરાવવો અનિવાર્ય છે.

આ ઉપરાંત બીજી અન્ય ઘણી નાની નાની આદતો છે, જેની તકેદારી ન રાખવાને કારણે શરીરનું વજન ઝડપથી વધી શકે છે જેમ કે અપૂરતી ઊંઘ, અનિયમિત ભોજન લેવાથી, માનસિક તણાવ, વધારે પડતી દવાઓ લેવાથી, સ્મોકિંગ, દવાઓની આડ અસરથી પણ તમારું વજન વધી શકે છે. ઘણીવાર વધારે પડતી બેકરી પ્રોડક્ટનું સેવન કરવાથી પણ શરીરનું વજન ઝડપથી વધે છે.  માટે આવી ખરાબ આદતોને સુધારવી તમારા માટે ખુબ જ જરૂરી છે નહી તો ઝડપથી શરીરનું વજન વધવા લાગશે.

આમ, ઉપર જણાવેલ બાબતોનું ધ્યાન રાખવાથી તમે તમારું વજન કંટ્રોલમાં રાખી શકો છો, આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ઉપયોગી સાબિત થાય અને તમારી બીમારીને દુર કરે. આ ઉપયોગી માહિતીને જનહિત માટે જરૂર શેર કરવા વિંનતી.

Tags: 5 major reasons behind weight gain
ShareTweetPin
Editorial Team

Editorial Team

udaantimesnews.com એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે. ડિજિટલ માધ્યમથી ગુજરાત અને વિદેશમાં વસતા લોકો માટે હકારાત્મક વિચાર અને દેશ પ્રત્યેની સાચી ઓળખ પહોંચાડવા Gujaratime.com લોકોના માધ્યમ તરીકે આગળ વધી રહ્યું છે.

Related Posts

ખાલી આનું જ્યુસ પીય લ્યો ડાયાલીસીસ કરાવાની કોઈ દિવસ નહિ પડે જરૂર
ઘરેલું ઉપચાર

ખાલી આનું જ્યુસ પીય લ્યો ડાયાલીસીસ કરાવાની કોઈ દિવસ નહિ પડે જરૂર

April 1, 2023
આખો ચૈત્ર મહિનો આ એક વસ્તુ ખાઈ લેશો તો આખું વર્ષ બીમારી નહિ પડો
ઘરેલું ઉપચાર

આખો ચૈત્ર મહિનો આ એક વસ્તુ ખાઈ લેશો તો આખું વર્ષ બીમારી નહિ પડો

March 28, 2023
ઘેર ઘેર ચાલી રહેલો વાયરસ નો તાવ, શરદી,ગળુ, ખાસી, માથું ઉભી પૂછડીએ ભાગી જશે
ઘરેલું ઉપચાર

ઘેર ઘેર ચાલી રહેલો વાયરસ નો તાવ, શરદી,ગળુ, ખાસી, માથું ઉભી પૂછડીએ ભાગી જશે

March 21, 2023
વિટામિન B12 વધારવાના 5 રામબાણ શાકાહારી ઈલાજ
ઘરેલું ઉપચાર

વિટામિન B12 વધારવાના 5 રામબાણ શાકાહારી ઈલાજ

March 15, 2023
ઉનાળામાં આ 1 વસ્તુ દેવુ કરી ને પણ પીજો, ગરમી તમારું કઈ નહિ બગાડી શકે
ઘરેલું ઉપચાર

ઉનાળામાં આ 1 વસ્તુ દેવુ કરી ને પણ પીજો, ગરમી તમારું કઈ નહિ બગાડી શકે

March 14, 2023
ઉનાળામાં ભરપુર થતું આ ફળ નોનવેજ કરતા પણ 100 ગણું શક્તિશાળી છે
ઘરેલું ઉપચાર

ઉનાળામાં ભરપુર થતું આ ફળ નોનવેજ કરતા પણ 100 ગણું શક્તિશાળી છે

March 13, 2023
Next Post
શાકાહારી લોકોમાં દિવસેને દિવસે શા માટે વિટામીન-B12 ઉણપ વધતી જાય છે, જાણો

શાકાહારી લોકોમાં દિવસેને દિવસે શા માટે વિટામીન-B12 ઉણપ વધતી જાય છે, જાણો

નાગરવેલના પાન

15 થી વધુ રોગોના ઉપાય માટે વપરાય છે આ ગ્રીન ગોલ્ડ પાનનો રસ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

ઊંડા શ્વાસ લેવાથી શરીરને થાય છે આ 5 ફાયદા, શરીર રહેશે એકદમ નીરોગી

ઊંડા શ્વાસ લેવાથી શરીરને થાય છે આ 5 ફાયદા, શરીર રહેશે એકદમ નીરોગી

July 6, 2022
પેટના કૃમિ બાળકોને બનાવે છે શારીરિક અને માનસિક રીતે નબળા, આ ઘરગથ્થુ ઉપાયોથી મળશે રાહત

પેટના કૃમિ બાળકોને બનાવે છે શારીરિક અને માનસિક રીતે નબળા, આ ઘરગથ્થુ ઉપાયોથી મળશે રાહત

July 26, 2022
ગરીબ ચા વાળાના ખાતામાં રોજ આવવા લાગ્યા 90 લાખ રૂપિયા, લોભમાં 18 લાખ લઈ લીધા, પછી આવી પડ્યો મુશ્કેલીનો પહાડ

ગરીબ ચા વાળાના ખાતામાં રોજ આવવા લાગ્યા 90 લાખ રૂપિયા, લોભમાં 18 લાખ લઈ લીધા, પછી આવી પડ્યો મુશ્કેલીનો પહાડ

March 29, 2022

Popular Stories

  • આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    મરી જાવ તો પણ આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    0 shares
    Share 0 Tweet 0
  • ટોઇલેટમાં આ બે પોઈન્ટ દબાવી રાખો આંતરડામાંથી બધો જ કચરો નીકળી જશે બહાર

    0 shares
    Share 0 Tweet 0
  • સવારે નરણે કોઠે બાળકો અને યુવાનો આ પીઓ 100 વર્ષ સુધી આંખોના નંબર નહી આવે

    0 shares
    Share 0 Tweet 0
  • ભવિષ્યમાં કેન્સરથી બચવું હોય તો આ 3 શાકભાજી ને અવશ્ય વિચારીને ખાજો

    0 shares
    Share 0 Tweet 0
  • જો તમારા શરીરમાં આવા અમુક લક્ષણો દેખાય તો તમારે સમજી જવું કે તમારું લીવર ખરાબ થઇ રહ્યું છે

    0 shares
    Share 0 Tweet 0
Ayurveda Times

Ayurveda Times એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

More »

Recent Posts

  • ખાલી આનું જ્યુસ પીય લ્યો ડાયાલીસીસ કરાવાની કોઈ દિવસ નહિ પડે જરૂર
  • આખો ચૈત્ર મહિનો આ એક વસ્તુ ખાઈ લેશો તો આખું વર્ષ બીમારી નહિ પડો
  • ઘેર ઘેર ચાલી રહેલો વાયરસ નો તાવ, શરદી,ગળુ, ખાસી, માથું ઉભી પૂછડીએ ભાગી જશે

Categories

  • Cooking
  • Lifestyle
  • Travel
  • Uncategorized
  • આરોગ્ય
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ધર્મ દર્શન
  • ફિટનેસ
  • સમાચાર
  • સ્માર્ટ ગૃહિણી

Important Links

  • About US
  • Contact US
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

No Result
View All Result
  • Home
  • આરોગ્ય

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In