Ayurveda Times
No Result
View All Result
  • Login
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
No Result
View All Result
Ayurveda Times
No Result
View All Result
Home ઘરેલું ઉપચાર

સફેદ વાળમાં કલર નથી કરવો, તો અપનાવો આ ઘરેલું ઉપાય, વાળ થઇ જશે એકદમ ઘાટ્ટા કાળા અને મજબુત

Editorial Team by Editorial Team
May 24, 2022
Reading Time: 1 min read
0
સફેદ વાળમાં કલર નથી કરવો, તો અપનાવો આ ઘરેલું ઉપાય, વાળ થઇ જશે એકદમ ઘાટ્ટા કાળા અને મજબુત
Share on FacebookShare on Twitter

નમસ્કાર મિત્રો, આજના આ આર્ટીકલમાં વાત કરવાના છીએ વાળને કુદરતી રીતે કાળા કરવાના ઘરેલું ઉપાય વિષે. આજના આ સમયમાં ઘણા લોકો સફેદ વાળની સમસ્યાથી પરેશાન થઇ રહ્યા છે, નાના બાળકોથી લઈને યુવાનોમાં સમય પહેલા સફેદ વાળની સમસ્યા વધવા લાગી છે. સફેદ વાળ એક વાર જો થવાનું ચાલુ થઇ જાય તો દિવસેને દિવસે વધારે સફેદ થવા લાગે છે. બદલાતી જીવનશૈલી અને ખરાબ ખાણી-પીણીના કારણે મોટાભાગના લોકોને નાની ઉમરમાં જ સફેદ વાળની સમસ્યા થવા લાગે છે.

RELATED POSTS

ખાલી આનું જ્યુસ પીય લ્યો ડાયાલીસીસ કરાવાની કોઈ દિવસ નહિ પડે જરૂર

આખો ચૈત્ર મહિનો આ એક વસ્તુ ખાઈ લેશો તો આખું વર્ષ બીમારી નહિ પડો

ઘેર ઘેર ચાલી રહેલો વાયરસ નો તાવ, શરદી,ગળુ, ખાસી, માથું ઉભી પૂછડીએ ભાગી જશે

વાળની સુરક્ષામાં આપણે થોડા પણ સચેત રહીએ તો તેની કુદરતી સુંદરતા અને મજબૂતાઈ જાળવી શકાય છે. પરંતુ લોકોની અનિયમિત જીવનશૈલીના અને ખરાબ ખાણી-પીણીના કારણે સફેદ વાળની સમસ્યા ઉતપન્ન થાય છે. આપણા શરીરમાં મેલાનીન નામનું પીગ્મેન્ટ મળે છે, જે વાળના રંગ ને જાળવી રાખે છે. જયારે શરીરમાં આ પીગ્મેન્ટનું પ્રોડક્શન અટકી જાય અથવા વાળના મૂળની આસપાસ મેલાનોસાઈટ્સ ઘટી જાય ત્યારે સફેદ વાળની સમસ્યા ઉદભવે છે. મેલાનીનની ઉણપની ઉણપ શરીરમાં હોર્મોનમાં ફેરફાર થવાને કારણે, વારસાગત રીતે અથવા ઉમરના કારણે ઘટી શકે છે. ઉંમર વધવાની સાથે શરીરમાં મેલાનીન પીગ્મેન્ટ બનવાનું ઓછું થઇ જાય છે. જેના કારણે વાળ સફેદ થવા લાગે છે.

સફેદ વાળને કાળા કરવા માટે લોકો ઘણા બધા ઉપાયો કરતા હોય છે, જેમ કે  મોઘા મોઘા કેમિકલ યુક્ત શેમ્પુ અને તેલનો ઉપાયો કરતા હોય પણ પરિણામ મળતું નથી અને બીજી સાઈડ ઈફેક્ટ થાય છે. સમય પહેલા સફેદ થયેલા વાળને કાળા કરવા માટે અમે તમને એક નેચરલ ઘરેલું ઉપાય વિષે જણાવવાના છીએ, જેનાથી તમે વાળને કુદરતી રીતે કાળા, ચમકાર અને મજબુત કરી શકો છો. તો ચાલો જાણીએ..

સફેદ વાળને કાળા કરવા આટલું કરો : નાની ઉમરમાં સફેદ વાળને કોઈ પણ કલર કર્યા વગર કાળા કરવા માટે ન્યુટ્રિશન એક્સપર્ટ ડો, નીખીલ વત્સ ના જણાવ્યા અનુસાર મીઠા લીમડાના પાન વાળા પાણીથી વાળમાં માલીશ કરવાથી વાળ કાળા, મુલાયમ અને ચમકદાર બનશે.

મીઠા લીમડાના પાનનું પાણી બનાવવા માટે સૌપ્રથમ થોડા મીઠા લીમડાના પાનને પાણીમાં નાખીને 20 મિનીટ સુધી ગરમ કરો, ત્યારબાદ થોડું ઠંડુ થયા પછી આ પાણીથી વાળમાં માલીશ કરો. આમ કરવાથી ફાયદો થશે. મીઠા લીમડાના પાનમાં એન્ટી બેક્ટેરીયલ અને એન્ટી ફંગલ ગુણ હોય છે જે માથાની ચામડીને પણ સ્વસ્થ રાખશે. નિયમિત આ ઉપાય કરવાથી જરૂર ફાયદો થશે.

મીઠા લીમડાના પાન વાળા પાણીના ઉપયોગથી સફેદ વાળની સમસ્યા દુર થવાની સાથે ડેન્ડ્રફની સમસ્યાથી પણ છુટકારો મળી શકે છે. આ સિવાય જે લોકોને વાળ ખુબ જ ખરવાની સમસ્યા હોય તે લોકો પણ આ ટ્રાય કરી શકે છે. નિયમિત આ પાણીથી વાળમાં માલીશ કરવાથી ખુબ જ ફાયદો થાય છે.

મીઠા લીમડાના પાનાના ઉપયોગથી વાળ ઘાટ્ટા કાળા અને આકર્ષક બને છે. મીઠા લીમડામાં ભરપુર માત્રામાં વિટામીન-B12 અને એન્ટી ઓક્સીડેન્ટ હોય છે. મીઠા લીમડાના પાનને બરાબર ક્રશ કરીને તેની પેસ્ટ બનાવો, આ પેસ્ટને વાળમાં 30 મિનીટ સુધી લગાવીને રહેવા દો, ત્યારબાદ વાળને ધોઈ લો. આમ કરવાથી વાળ ઘાટ્ટા કાળા અને લાંબા બનશે.

વાળને કાળા અને ચમકદાર બનાવવા માટે આમળાં પણ ખુબ ઉપયોગી સાબિત થાય છે. આમળાને વાળ માટે અમૃત સમાન માનવામાં આવે છે. તાજા આમળાને ખાવાથી અથવા વાળના મૂળમાં તેનો લેપ લગાવવાથી વાળનો વિકાસ થવાની સાથે વાળને પ્રાકૃતિક ઘાટ્ટો કાળો રંગ મળી રહે છે અને વાળ સુંદર બને છે.

આમ, મીઠા લીમડાના પાનના ઉપયોગથી વાળને કુદરતી રીતે ઘાટ્ટા કાળા અને મજબુત બનાવી શકાય છે. આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ઉપયોગી સાબિત થાય અને તમે પણ સફેદ વાળની સમસ્યાથી મુક્ત બનો, આ ઉપયોગી માહિતીને જરૂર અન્ય ગ્રુપમાં શેર કરવા વિનંતી.

Tags: White Hair Home Remediesસફેદ વાળ
ShareTweetPin
Editorial Team

Editorial Team

udaantimesnews.com એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે. ડિજિટલ માધ્યમથી ગુજરાત અને વિદેશમાં વસતા લોકો માટે હકારાત્મક વિચાર અને દેશ પ્રત્યેની સાચી ઓળખ પહોંચાડવા Gujaratime.com લોકોના માધ્યમ તરીકે આગળ વધી રહ્યું છે.

Related Posts

ખાલી આનું જ્યુસ પીય લ્યો ડાયાલીસીસ કરાવાની કોઈ દિવસ નહિ પડે જરૂર
ઘરેલું ઉપચાર

ખાલી આનું જ્યુસ પીય લ્યો ડાયાલીસીસ કરાવાની કોઈ દિવસ નહિ પડે જરૂર

April 1, 2023
આખો ચૈત્ર મહિનો આ એક વસ્તુ ખાઈ લેશો તો આખું વર્ષ બીમારી નહિ પડો
ઘરેલું ઉપચાર

આખો ચૈત્ર મહિનો આ એક વસ્તુ ખાઈ લેશો તો આખું વર્ષ બીમારી નહિ પડો

March 28, 2023
ઘેર ઘેર ચાલી રહેલો વાયરસ નો તાવ, શરદી,ગળુ, ખાસી, માથું ઉભી પૂછડીએ ભાગી જશે
ઘરેલું ઉપચાર

ઘેર ઘેર ચાલી રહેલો વાયરસ નો તાવ, શરદી,ગળુ, ખાસી, માથું ઉભી પૂછડીએ ભાગી જશે

March 21, 2023
વિટામિન B12 વધારવાના 5 રામબાણ શાકાહારી ઈલાજ
ઘરેલું ઉપચાર

વિટામિન B12 વધારવાના 5 રામબાણ શાકાહારી ઈલાજ

March 15, 2023
ઉનાળામાં આ 1 વસ્તુ દેવુ કરી ને પણ પીજો, ગરમી તમારું કઈ નહિ બગાડી શકે
ઘરેલું ઉપચાર

ઉનાળામાં આ 1 વસ્તુ દેવુ કરી ને પણ પીજો, ગરમી તમારું કઈ નહિ બગાડી શકે

March 14, 2023
ઉનાળામાં ભરપુર થતું આ ફળ નોનવેજ કરતા પણ 100 ગણું શક્તિશાળી છે
ઘરેલું ઉપચાર

ઉનાળામાં ભરપુર થતું આ ફળ નોનવેજ કરતા પણ 100 ગણું શક્તિશાળી છે

March 13, 2023
Next Post
વજન વધવા પાછળ આ 5 મોટા કારણો છે જવાબદાર, જાણો તેના વિષે

વજન વધવા પાછળ આ 5 મોટા કારણો છે જવાબદાર, જાણો તેના વિષે

શાકાહારી લોકોમાં દિવસેને દિવસે શા માટે વિટામીન-B12 ઉણપ વધતી જાય છે, જાણો

શાકાહારી લોકોમાં દિવસેને દિવસે શા માટે વિટામીન-B12 ઉણપ વધતી જાય છે, જાણો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

ધાધર, ખસ, કોઢ અને ચામડીના રોગોના ઈલાજ માટે અમૃત સમાન છે આ વનસ્પતિ

ધાધર, ખસ, કોઢ અને ચામડીના રોગોના ઈલાજ માટે અમૃત સમાન છે આ વનસ્પતિ

March 29, 2022
કેળાના કચરાને લાખોના બિઝનેસમાં ફેરવનાર ગરીબ પિતાના પુત્રએ 450 મહિલાઓને આપી રોજગારી

કેળાના કચરાને લાખોના બિઝનેસમાં ફેરવનાર ગરીબ પિતાના પુત્રએ 450 મહિલાઓને આપી રોજગારી

January 17, 2022
દરરોજ સવારે ખાલી પેટ ખાવ માત્ર બે ત્રણ દાણા આ વસ્તુના, થશે અદભુત ફાયદા

દરરોજ સવારે ખાલી પેટ ખાવ માત્ર બે ત્રણ દાણા આ વસ્તુના, થશે અદભુત ફાયદા

September 28, 2022

Popular Stories

  • આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    મરી જાવ તો પણ આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    0 shares
    Share 0 Tweet 0
  • ટોઇલેટમાં આ બે પોઈન્ટ દબાવી રાખો આંતરડામાંથી બધો જ કચરો નીકળી જશે બહાર

    0 shares
    Share 0 Tweet 0
  • સવારે નરણે કોઠે બાળકો અને યુવાનો આ પીઓ 100 વર્ષ સુધી આંખોના નંબર નહી આવે

    0 shares
    Share 0 Tweet 0
  • ભવિષ્યમાં કેન્સરથી બચવું હોય તો આ 3 શાકભાજી ને અવશ્ય વિચારીને ખાજો

    0 shares
    Share 0 Tweet 0
  • જો તમારા શરીરમાં આવા અમુક લક્ષણો દેખાય તો તમારે સમજી જવું કે તમારું લીવર ખરાબ થઇ રહ્યું છે

    0 shares
    Share 0 Tweet 0
Ayurveda Times

Ayurveda Times એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

More »

Recent Posts

  • ખાલી આનું જ્યુસ પીય લ્યો ડાયાલીસીસ કરાવાની કોઈ દિવસ નહિ પડે જરૂર
  • આખો ચૈત્ર મહિનો આ એક વસ્તુ ખાઈ લેશો તો આખું વર્ષ બીમારી નહિ પડો
  • ઘેર ઘેર ચાલી રહેલો વાયરસ નો તાવ, શરદી,ગળુ, ખાસી, માથું ઉભી પૂછડીએ ભાગી જશે

Categories

  • Cooking
  • Lifestyle
  • Travel
  • Uncategorized
  • આરોગ્ય
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ધર્મ દર્શન
  • ફિટનેસ
  • સમાચાર
  • સ્માર્ટ ગૃહિણી

Important Links

  • About US
  • Contact US
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

No Result
View All Result
  • Home
  • આરોગ્ય

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In