Ayurveda Times
No Result
View All Result
  • Login
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
No Result
View All Result
Ayurveda Times
No Result
View All Result
Home આરોગ્ય

‘શ્રી કૃષ્ણઃ શરણં મમ’ મંત્રનું ઉચ્ચારણ કરવાથી શરીરને થાય છે આ 10 મહત્વના ફાયદા, જાણો

Editorial Team by Editorial Team
May 27, 2022
0
‘શ્રી કૃષ્ણઃ શરણં મમ’ મંત્રનું ઉચ્ચારણ કરવાથી શરીરને થાય છે આ 10 મહત્વના ફાયદા, જાણો
Share on FacebookShare on Twitter

નમસ્કાર મિત્રો, આજના આ આર્ટીકલમાં વાત કરવાના છીએ ભગવાન શ્રી કૃષ્ણનો એક મંત્ર કે જેનો ઉચ્ચારણ કરવાથી શરીરને થતા મહત્વના ફાયદા વિષે. “શ્રી કૃષ્ણઃ શરણં મમ” નું ઉચ્ચારણ કરવાથી શરીરને થાય છે ખુબ જ મહત્વના ફાયદા સાથે જ તમારું મન પ્રફ્ફૂલ્લિત રહેવાની સાથે એક પોઝીટીવ એનેર્જી મળે છે.

RELATED POSTS

5 મહારોગ નુ દુશ્મન છે આ ફળ, કોઈ દિવસ આ પાંચ રોગો નહિ થાય

કોરોનાને લઇ 1 જાન્યુઆરી 2023થી દેશમાં ફરજિયાત લાગુ પડશે આ નિયમ

આ બે નિયમ આજથી પાળવાનું શરુ કરી દ્યો તમારી 80 ટકા બીમારીઓ થઇ જશે ગાયબ

ભગવાન શ્રી કૃષ્ણના આ મંત્ર ‘શ્રી કૃષ્ણઃ શરણં મમ’નું જાપ કરવાથી માનસિક શાંતિ મળવાની સાથે તણાવ માંથી કાયમી મુક્તિ મળે છે. આ મંત્રનું જાપ કરવાથી ગળામાં એક વાઈબ્રેશન ઉત્પન્ન થાય છે તેના પરિણામ સ્વરૂપે થાઈરોઈડની સમસ્યા દુર થાય છે.

તમને જયારે પણ ગભરામણ નો અહેસાસ થાય ત્યારે આ મંત્રનો જાપ કરવો, તેનાથી ગભરામણ જેવી સમસ્યા દુર થાય છે. શ્રીકૃષ્ણઃ શરણં મમ મંત્રનો જાપ થી પેટમાં વાઈબ્રેશન થાય છે જેથી તમારી પાચનશક્તિ પણ મજબૂત બને છે.

ભગવાન શ્રી કૃષ્ણના આ મંત્રમાં એટલી શક્તિ સમાયેલી છે કે તેનો જાપ કરવાથી શરીરનો થાક ઓછો થાય છે અને ફ્રેશનેશનો અનુભવ થાય છે. આ મંત્રનો રાત્રે સુતા પહેલા જાપ કરવાથી ઊંઘ તરત જ આવી જવાની સાથે ઊંઘ પણ સારી આવે છે.

ભગવાન શ્રી કૃષ્ણના આ પવિત્ર મંત્રનો ઉચ્ચારણ કરવાથી શરીરમાં બ્લડ સર્ક્યુલેશન યોગ્ય રીતે થવાની સાથે બ્લડપ્રેશર નોર્મલ રહે છે અને હાર્ટની બીમારીથી બચાવે છે.

ભગવાન શ્રી કૃષ્ણના આ મંત્ર “શ્રી કૃષ્ણઃ શરણં મમ” ના ઉચ્ચારણ થી બ્રેઇન માં વાઈબ્રેશન થાય છે જેના પરિણામ સ્વરૂપે એકાગ્રતા વધે છે અને માઈન્ડ પાવર વધે જેથી યાદ શક્તિમાં પણ વધારો થાય છે.

ભગવાન શ્રી કૃષ્ણના આ પવિત્ર મંત્રનો જાપ કરવાથી શરીરમાં ફેફસાની કાર્ય ક્ષમતામાં વધારો થવાની સાથે શરીરમાં ઓક્સિજનનો સંચાર વધારે થાય છે. ફેફસાને વધારે ઓક્સીજન મળવાથી એનેર્જી સારી મળે છે.

જો શ્રીકૃષ્ણ શરણં મમ નું ઉચ્ચારણ નિયમિત ફક્ત 10 મિનિટ કરશો તો હોસ્પિટલ માં ઓક્સિજન ના બાટલા નહીં ચઢાવવા પડે, આ મંત્રનો ઉચ્ચારણ કરવાથી સ્પાઈનલ કોર્ડ માં વાઈબ્રેશન થાય છે જેથી કરોડરજ્જુ મજબૂત બને છે જેના કારણે કમર ની તકલીફની સમસ્યા દૂર થાય છે.

જો નિયમિત આ મંત્રનું ઉચ્ચારણ ફક્ત 10 મિનિટ કરશો તો હોસ્પિટલ જવાની જરૂર નહી પડે અને ઓક્સિજનના બાટલા નહીં ચઢાવવા પડે. તો ચાલો આજથી જ ભગવાન શ્રી કૃષ્ણના આ પવિત્ર મંત્રનું સતત જાપ કરીને અને શરીરને એક પોઝીટીવ એનેર્જી દ્વારા રોગમુક્ત અને આનંદમય બનાવીએ.

આમ, ભગવાન શ્રી ભગવાન શ્રી કૃષ્ણના આ પવિત્ર મંત્રનો જાપ કરવાથી શરીરને ખુબ જ ફાયદો થવાની સાથે શરીર આનંદમય બની જાય છે. મિત્રો આ એક ધાર્મિક માહિતી છે જે ઘણી વાર સાચી પણ સાબિત થઇ શકે છે. આ માહિતી માત્ર શૈક્ષણિક મહીતી માટે છે. આ મંત્રનું પઠન કરવાથી મન પર કાબુ મેળવીને આપણે ધર્યા કામ કરી શકીએ છીએ.

આશા રાખીએ કે આ માહિતી તમને પસંદ આવી. આ ઉપયોગી માહિતીને જરૂર શેર કરવા વિનંતી.

ShareTweetPin
Editorial Team

Editorial Team

udaantimesnews.com એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે. ડિજિટલ માધ્યમથી ગુજરાત અને વિદેશમાં વસતા લોકો માટે હકારાત્મક વિચાર અને દેશ પ્રત્યેની સાચી ઓળખ પહોંચાડવા Gujaratime.com લોકોના માધ્યમ તરીકે આગળ વધી રહ્યું છે.

Related Posts

5 મહારોગ નુ દુશ્મન છે આ ફળ, કોઈ દિવસ આ પાંચ રોગો નહિ થાય
ઘરેલું ઉપચાર

5 મહારોગ નુ દુશ્મન છે આ ફળ, કોઈ દિવસ આ પાંચ રોગો નહિ થાય

February 3, 2023
કોરોનાને લઇ 1 જાન્યુઆરી 2023થી દેશમાં ફરજિયાત લાગુ પડશે આ નિયમ
આરોગ્ય

કોરોનાને લઇ 1 જાન્યુઆરી 2023થી દેશમાં ફરજિયાત લાગુ પડશે આ નિયમ

December 29, 2022
આ બે નિયમ આજથી પાળવાનું શરુ કરી દ્યો તમારી 80 ટકા બીમારીઓ થઇ જશે ગાયબ
ઘરેલું ઉપચાર

આ બે નિયમ આજથી પાળવાનું શરુ કરી દ્યો તમારી 80 ટકા બીમારીઓ થઇ જશે ગાયબ

December 29, 2022
લીવરને 100 વર્ષ સુધી તંદુરસ્ત રાખવું હોય તો આ 7 વસ્તુ આજ થી જ ખાવાનું બંધ કરી દેજો
આરોગ્ય

લીવરને 100 વર્ષ સુધી તંદુરસ્ત રાખવું હોય તો આ 7 વસ્તુ આજ થી જ ખાવાનું બંધ કરી દેજો

December 27, 2022
બાળકો અને યુવાનો ને 100 વર્ષ સુધી આંખોના નંબર નહી આવે
ઘરેલું ઉપચાર

બાળકો અને યુવાનો ને 100 વર્ષ સુધી આંખોના નંબર નહી આવે

December 27, 2022
બહાર જમવાના શોખીન હોવ તો આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ
ઘરેલું ઉપચાર

બહાર જમવાના શોખીન હોવ તો આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

December 26, 2022
Next Post
જો તમારું વજન ઓછું થઈ રહ્યું હોય તો ભૂલથી પણ ન ખાઓ આ 7 વસ્તુઓ, નહિતર ઝડપથી વધી શકે છે વજન

જો તમારું વજન ઓછું થઈ રહ્યું હોય તો ભૂલથી પણ ન ખાઓ આ 7 વસ્તુઓ, નહિતર ઝડપથી વધી શકે છે વજન

રોજ સાંજે માત્ર એક જ ચુટકી ખાવ, આંતરડા ગંદગી કરી નાખશે સાફ

રોજ સાંજે માત્ર એક જ ચુટકી ખાવ, આંતરડા ગંદગી કરી નાખશે સાફ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

ISRO with spacecraft

હવે ભારતીય અવકાશ સંશોધન સંસ્થા ઈસરો શુક્રયાનની તૈયારીમાં, આ વિદેશી સંસ્થાના સાધનો લઈ જશે અવકાશમાં

November 28, 2020
covaxin

કોરોના વેક્સીન; કોવાક્સીનની ત્રીજા તબક્કાની ટ્રાયલ શરૂ, હરિયાણા સ્વાસ્થ્ય મંત્રીએ સૌપ્રથમ ટ્રાયલમાં રસી મુકાવી

November 20, 2020
આ છે બેસ્ટ એક્યુપ્રેશર પદ્ધતિ: ગેસ માં તરત જ રાહત મળી જશે

આ છે બેસ્ટ એક્યુપ્રેશર પદ્ધતિ: ગેસ માં તરત જ રાહત મળી જશે

October 24, 2022

Popular Stories

  • આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    મરી જાવ તો પણ આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    0 shares
    Share 0 Tweet 0
  • ટોઇલેટમાં આ બે પોઈન્ટ દબાવી રાખો આંતરડામાંથી બધો જ કચરો નીકળી જશે બહાર

    0 shares
    Share 0 Tweet 0
  • સવારે નરણે કોઠે બાળકો અને યુવાનો આ પીઓ 100 વર્ષ સુધી આંખોના નંબર નહી આવે

    0 shares
    Share 0 Tweet 0
  • ભવિષ્યમાં કેન્સરથી બચવું હોય તો આ 3 શાકભાજી ને અવશ્ય વિચારીને ખાજો

    0 shares
    Share 0 Tweet 0
  • જો તમારા શરીરમાં આવા અમુક લક્ષણો દેખાય તો તમારે સમજી જવું કે તમારું લીવર ખરાબ થઇ રહ્યું છે

    0 shares
    Share 0 Tweet 0
Ayurveda Times

Ayurveda Times એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

More »

Recent Posts

  • ખાલી આનું જ્યુસ પીય લ્યો ડાયાલીસીસ કરાવાની કોઈ દિવસ નહિ પડે જરૂર
  • આખો ચૈત્ર મહિનો આ એક વસ્તુ ખાઈ લેશો તો આખું વર્ષ બીમારી નહિ પડો
  • ઘેર ઘેર ચાલી રહેલો વાયરસ નો તાવ, શરદી,ગળુ, ખાસી, માથું ઉભી પૂછડીએ ભાગી જશે

Categories

  • Cooking
  • Lifestyle
  • Travel
  • Uncategorized
  • આરોગ્ય
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ધર્મ દર્શન
  • ફિટનેસ
  • સમાચાર
  • સ્માર્ટ ગૃહિણી

Important Links

  • About US
  • Contact US
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

No Result
View All Result
  • Home
  • આરોગ્ય

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In