Ayurveda Times
No Result
View All Result
  • Login
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
No Result
View All Result
Ayurveda Times
No Result
View All Result
Home આરોગ્ય

દરરોજ આહારમાં સલાડ તરીકે કરો આનું સેવન, ક્યારેય નહિ થાય પેટની સમસ્યા

Editorial Team by Editorial Team
May 31, 2022
Reading Time: 1 min read
0
દરરોજ આહારમાં સલાડ તરીકે કરો આનું સેવન, ક્યારેય નહિ થાય પેટની સમસ્યા
Share on FacebookShare on Twitter

નમસ્કાર મિત્રો, આજના આ આર્ટીકલમાં વાત કરવાના છીએ આહારમાં સલાડ તરીકે કાકડીનું સેવન કરવાથી થતા ફાયદા વિષે. કાકડી ખાવાથી શરીરને ઘણા પોષક તત્વો અને એન્ટીઓક્સીડેન્ટ મળે છે. કાકડીમાં પાણીનું પ્રમાણ વધારે માત્રામાં આવે છે જેથી ઉનાળામાં તેનુ સેવન વધારે કરવામાં આવે છે. કાકડીમાં મળતા એન્ટીઓક્સીડેન્ટ અને પ્લાન્ટ કમ્પાઉન્ડ શરીમાં અનેક રોગો સામે રક્ષણ પૂરું પડી શકે છે. કાકડીનું સેવન દિવસ દરમિયાન કરવું ફાયદાકારક માનવામાં આવે છે.

RELATED POSTS

ખાલી આનું જ્યુસ પીય લ્યો ડાયાલીસીસ કરાવાની કોઈ દિવસ નહિ પડે જરૂર

આખો ચૈત્ર મહિનો આ એક વસ્તુ ખાઈ લેશો તો આખું વર્ષ બીમારી નહિ પડો

ઘેર ઘેર ચાલી રહેલો વાયરસ નો તાવ, શરદી,ગળુ, ખાસી, માથું ઉભી પૂછડીએ ભાગી જશે

ડાયેટિશિયન ડો.રંજના સિંહના કહેવા મુજબ કાકડીને દિવસ દરમિયાન એટલે કે બપોરના સમયે સલાડ તરીકે ખાવી લાભદાયી છે. કાકડીને વિટામિન-A, ખનીજ અને ઇલેક્ટ્રોલાઇટ્સનું પાવરહાઉસ હોવાનું કહેવામાં આવે છે. કાકડીમાં રહેલા પોષક તત્વોની વાત કરીએ તો તેમાં વિટામીન-A, વિટામીન-C, બીટા કેરોટીન જેવા પોષક તત્વો મળી આવે છે. તમે કાકડીને કચુંબર, સેન્ડવિચ અથવા રાયતામાં ખાઈ શકો છો. ચાલો જાણીએ કાકડીના સેવનથી શરીરને થતા ફાયદા વિષે.

કાકડીમાં વિટામિન-A અને બીટા કેરોટીનનું પ્રમાણ હોય છે માટે તેના સેવનથી આંખોની રોશની વધે છે. ઠંડી કાકડી કે કાચા બટાકાની સ્લાઈસ કાપીને 10 મિનીટ સુધી આંખો પર રાખવાથી આંખો તંદુરસ્ત રહેવાની સાથે આંખોની દ્રષ્ટી વધે છે. કાકડીની સ્લાઈસ કાપીને આંખો પર રાખવાથી આંખોની આસપાસ રહેલા ડાર્ક-સર્કલ પણ દુર થાય છે.

નિયમિત કાકડીના સેવનથી શરીરની ઈમ્યૂનિટી મજબૂત થાય છે. કાકડીમાં વિટામિન-C, બીટા કેરોટિન જેવા એન્ટીઓક્સીડેન્ટ મળી આવે છે. જેના કારણે શરીરમાં હાજર મુક્ત રેડિકલ દૂર થાય છે અને રોગપ્રતિકારક શક્તિ વધે છે.

કાકડીના સેવનથી પેટ સાથે જોડાયેલી ઘણી બધી સમસ્યાને દુર કરી શકાય છે. કાકડીમાં ફાયબરનું પ્રમાણ વધારે માત્રામાં હોવાથી કબજિયાત અને અપચાની સમસ્યાને દુર કરે છે. કાકડીના સેવનથી શરીરમાંથી ઝેરી પદાર્થો બહાર નીકળી જવાની સાથે શરીરને ડીટોક્સ કરે છે, જેથી ત્વચાની બીમારી પણ દુર થાય છે.

શરીરનું વજન ઘટાડવા કાકડી એક સારો ઉપાય છે, ડાયેટિશિયન ડો.રંજના સિંહના જણાવ્યા અનુસાર વજન ઘટાડવા કાકડી ફાયદાકારક સાબિત થાય છે. કાકડીમાં 95 ટકા પાણી હોય છે, માટે તેનું સેવન કરવાથી પેટ ભરાયેલું રહે છે અને શરીરની મેટાબોલિઝ્મ ક્રિયા પણ મજબુત બનાવે છે અને શરીરનું વજન ઘટાડવામાં પણ મદદરૂપ બને છે.

પેશાબ સંબધિત સમસ્યામાં કાકડીનું સેવન ફાયદાકારક સાબિત થાય છે. કાકડીના બીજનો ઉકાળો કરી નિયમિત દૂધ સાથે લેવાથી થોડા જ દિવસોમાં પેશાબની બળતરા ઘટી જાય છે. તલ અને કાકડીના બીજને સમાન પ્રમાણમાં લઈને દૂધ સાથે બરાબર પીસી લો. ત્યારબાદ તેનું સેવન કરવાથી વારંવાર પેશાબ જવાની સમસ્યા દુર થાય છે. કાકડીના પાનને બરાબર પીસીને ગાળી લો, ત્યારબાદ તેમાં શુગર કેન્ડી મિક્સ કરીને 10-15 ML માત્રામાં પીવાથી પેશાબ ખુલ્લીને આવવાની સાથે પેશાબની વિકારમાં પણ ફાયદો થાય છે.

દરરોજ કાકડીનું સેવન કરવાથી શરીરમાં કેન્સરનું જોખમ ઘટે છે. કાકડીમાં મળતું પ્રોટીન આપણા શરીરમાં કેન્સર સામે લડવાની શક્તિ આપે છે. કાકડી શરીરમાં કેન્સર અથવા ગાંઠના વિકાસને અટકાવે છે.

કાકડીના સેવનથી શરીરમાં બ્લડ શુગરને નિયંત્રણમાં રાખી શકાય છે. વનસ્પતિના અન્ય કેટલાક ખોરાકનો પણ એક અભ્યાસમાં કાકડીનો સમાવેશ કરવામાં આવ્યો હતો, તેમાં જાણવા મળ્યું કે કાકડી બ્લડ શુગરને નિયંત્રિત કરવા અન્ય પ્લાન્ટના ખોરાક કરતા વધારે સારો છે.

કાકડીનું સેવન કરવાથી શરીર હાઇડ્રેશન રહે છે. કાકડીમાં પાણીનું પ્રમાણ વધારે માત્રામાં હોવાથી શરીરના તાપમાનને નિયંત્રિત રાખે છે. કાકડી શરીર માટે એક સારો એવો પાણીનો સ્ત્રોત માનવામાં આવે છે કારણ કે તેમાં 95 ટકા પાણીનું પ્રમાણ હોય છે.

કાકડીનું સેવન રાત્રે ન કરવું જોઈએ : ડો. રંજના સિંહના જણાવ્યા અનુસાર રાત્રે કાકડીનું સેવન ન કરવું જોઈએ કારણ કે તેનાથી પેટમાં ભારેપણું આવે છે અને પચવામાં પણ મુશ્કેલ બને છે, કારણ કે કાકડીને પચવામાં વધારે સમય લાગે છે. રાત્રે કાકડી ખાવાથી ઊંઘમાં પણ ખલેલ પહોચે છે અને સુવામાં તકલીફ પડે છે.

આમ, કાકડીનું નિયમિત સેવન કરવાથી શરીરનું વજન ઘટવાથી માંડીને ઘણા બધા ફાયદા થાય છે. આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ઉપયોગી સાબિત થાય અને તમારી બીમારીઓને દુર કરે. આ ઉપયોગી માહિતીને જરૂર શેર કરવા વિનંતી.

Tags: Benefits of consuming cucumberકાકડીના સેવનથી શરીરને થતા ફાયદા
ShareTweetPin
Editorial Team

Editorial Team

udaantimesnews.com એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે. ડિજિટલ માધ્યમથી ગુજરાત અને વિદેશમાં વસતા લોકો માટે હકારાત્મક વિચાર અને દેશ પ્રત્યેની સાચી ઓળખ પહોંચાડવા Gujaratime.com લોકોના માધ્યમ તરીકે આગળ વધી રહ્યું છે.

Related Posts

ખાલી આનું જ્યુસ પીય લ્યો ડાયાલીસીસ કરાવાની કોઈ દિવસ નહિ પડે જરૂર
ઘરેલું ઉપચાર

ખાલી આનું જ્યુસ પીય લ્યો ડાયાલીસીસ કરાવાની કોઈ દિવસ નહિ પડે જરૂર

April 1, 2023
આખો ચૈત્ર મહિનો આ એક વસ્તુ ખાઈ લેશો તો આખું વર્ષ બીમારી નહિ પડો
ઘરેલું ઉપચાર

આખો ચૈત્ર મહિનો આ એક વસ્તુ ખાઈ લેશો તો આખું વર્ષ બીમારી નહિ પડો

March 28, 2023
ઘેર ઘેર ચાલી રહેલો વાયરસ નો તાવ, શરદી,ગળુ, ખાસી, માથું ઉભી પૂછડીએ ભાગી જશે
ઘરેલું ઉપચાર

ઘેર ઘેર ચાલી રહેલો વાયરસ નો તાવ, શરદી,ગળુ, ખાસી, માથું ઉભી પૂછડીએ ભાગી જશે

March 21, 2023
વિટામિન B12 વધારવાના 5 રામબાણ શાકાહારી ઈલાજ
ઘરેલું ઉપચાર

વિટામિન B12 વધારવાના 5 રામબાણ શાકાહારી ઈલાજ

March 15, 2023
ઉનાળામાં આ 1 વસ્તુ દેવુ કરી ને પણ પીજો, ગરમી તમારું કઈ નહિ બગાડી શકે
ઘરેલું ઉપચાર

ઉનાળામાં આ 1 વસ્તુ દેવુ કરી ને પણ પીજો, ગરમી તમારું કઈ નહિ બગાડી શકે

March 14, 2023
ઉનાળામાં ભરપુર થતું આ ફળ નોનવેજ કરતા પણ 100 ગણું શક્તિશાળી છે
ઘરેલું ઉપચાર

ઉનાળામાં ભરપુર થતું આ ફળ નોનવેજ કરતા પણ 100 ગણું શક્તિશાળી છે

March 13, 2023
Next Post
અજમો

સમજ્યા વિના અજમો ફાકે રાખશો તો ફાયદાની જગ્યાએ થશે નુકસાન

માત્ર એક વાર દહીં સાથે કરો આ વસ્તુનું સેવન, કબજિયાત, એસીડીટ અને પાચનની સમસ્યા થશે ગાયબ

માત્ર એક વાર દહીં સાથે કરો આ વસ્તુનું સેવન, કબજિયાત, એસીડીટ અને પાચનની સમસ્યા થશે ગાયબ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

પિતૃઓને ખુશ કરવા છે તો અમાસના દિવસે કરો આ વસ્તુઓનું દાન અને પુંજા

પિતૃઓને ખુશ કરવા છે તો અમાસના દિવસે કરો આ વસ્તુઓનું દાન અને પુંજા

August 30, 2022
google map corona features

ગુગલ મેપ હવે બતાવશે ક્યાં વિસ્તારમાં છે કેટલા કોરોના કેસ, આ રીતે ચેક કરો તમારો વિસ્તાર

September 28, 2020
આધાશીશીની સમસ્યામાંથી સંપૂર્ણપણે છુટકારો મેળવવાનો અસરકારક ઘરેલું ઉપાય

આધાશીશીની સમસ્યામાંથી સંપૂર્ણપણે છુટકારો મેળવવાનો અસરકારક ઘરેલું ઉપાય

August 24, 2022

Popular Stories

  • આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    મરી જાવ તો પણ આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    0 shares
    Share 0 Tweet 0
  • ટોઇલેટમાં આ બે પોઈન્ટ દબાવી રાખો આંતરડામાંથી બધો જ કચરો નીકળી જશે બહાર

    0 shares
    Share 0 Tweet 0
  • સવારે નરણે કોઠે બાળકો અને યુવાનો આ પીઓ 100 વર્ષ સુધી આંખોના નંબર નહી આવે

    0 shares
    Share 0 Tweet 0
  • ભવિષ્યમાં કેન્સરથી બચવું હોય તો આ 3 શાકભાજી ને અવશ્ય વિચારીને ખાજો

    0 shares
    Share 0 Tweet 0
  • જો તમારા શરીરમાં આવા અમુક લક્ષણો દેખાય તો તમારે સમજી જવું કે તમારું લીવર ખરાબ થઇ રહ્યું છે

    0 shares
    Share 0 Tweet 0
Ayurveda Times

Ayurveda Times એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

More »

Recent Posts

  • ખાલી આનું જ્યુસ પીય લ્યો ડાયાલીસીસ કરાવાની કોઈ દિવસ નહિ પડે જરૂર
  • આખો ચૈત્ર મહિનો આ એક વસ્તુ ખાઈ લેશો તો આખું વર્ષ બીમારી નહિ પડો
  • ઘેર ઘેર ચાલી રહેલો વાયરસ નો તાવ, શરદી,ગળુ, ખાસી, માથું ઉભી પૂછડીએ ભાગી જશે

Categories

  • Cooking
  • Lifestyle
  • Travel
  • Uncategorized
  • આરોગ્ય
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ધર્મ દર્શન
  • ફિટનેસ
  • સમાચાર
  • સ્માર્ટ ગૃહિણી

Important Links

  • About US
  • Contact US
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

No Result
View All Result
  • Home
  • આરોગ્ય

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In