Ayurveda Times
No Result
View All Result
  • Login
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
No Result
View All Result
Ayurveda Times
No Result
View All Result
Home ઔષધી

સમજ્યા વિના અજમો ફાકે રાખશો તો ફાયદાની જગ્યાએ થશે નુકસાન

Editorial Team by Editorial Team
May 31, 2022
0
અજમો

અજમો

Share on FacebookShare on Twitter

આયુર્વેદમાં અજમાને પાચનની દવા માનવામાં આવે છે. ઘણા લોકો દવા તરીકે આ અજમાનો ઉપયોગ કરતા હોય છે. જે ખાસ કરીને પાચન માટે ઉત્તમ દવા તરીકે ઓળખવામાં આવે છે. આ અજમાના ઉપયોથી ઘણા પ્રકારના રોગોને મટાડી શકાય છે. આયુર્વેદમાં પણ આ અજમાને ઘણું મહત્વ આપવામાં આવ્યું છે.

RELATED POSTS

ભારતીય બજારમાં ઝડપથી ફેમસ થઈ રહ્યું છે આ 8 મી સદી થી મળી આવતું આ ફળ

આ ચાર રોગોમાં આદુનું સેવન કરવાથી શરીર પર ઝેર જેવી અસર થાય છે

આ ફળની છાલને તમે કચરો સમજીને ફેકી દેતા હોવ તો ફેકશો નહિ તે છે અખૂટ ગુણોનો ભંડાર

જેથી તેનો ઉપયોગ કરનાર લોકોને ખોરાક આસાનીથી પચી શકે છે. આ દરેક વસ્તુના આ સેવનથી  ઘણા ફાયદા મળી શકે છે. પરંતું તેના બાબતે ખુબ જ મહત્વનું છે સાથે એ પણ ખુબ જ મહત્વનું છે કે આપણે તેનો ઉપયોગ કેવીં રીતે કરવોતે જાણી લેવું જોઈએ. જો તેના યોગ્ય પ્રમાણે જો સેવન કરવું જોઈએ.

જો આ ગમે તેમ સેવન કરી લલેવામાં આવે તો તે પણ શરીરમાં નુકશાન કરી શકે છે. આ પ્રમાણે જો સેવન ન કરવામાં આવે તો શરીરમાં રહેલી ઘણી બધી તકલીફ પેદા કરે છે. આ અજમાના વધારે પડતા સેવનથી પેટની ગરમી વધે છે. તેના કારણે કબજિયાત અને છાતીમાં બળતરા જેવી તકલીફો થાય છે. જે મોઢાના ચાંદા અને અલ્સર જેવી સમસ્યાઓ પણ ઉત્પન્ન કરી શકે છે.

જે લોકોને આંતરિક અલ્સેરાટીવ કોલાઈટીસ જેવી તકલીફ હોય તેઓએ પણ આ અજમાનું સેવન ન કરવું જોઈએ. આ સાથે અજમાનું સેવન કરતા અમુક બાબતોની ધ્યાન રાખવું જોઈએ. જેમાં અજમાનો ઉપયોગ પેટના ગેસ અને એસીડીટીથી મુક્તિ મેળવવા માટે થાય છે.

આ અજમાનો ઉપયોગ કરતા સમયે એક સાથે 10 ગ્રામથી વધારે અજમાને ઉપયોગમાં ન લેવો જોઈએ. જે ખાવાથી શરીરની સમસ્યામાં વધારો થઇ શકે છે. આ માટે ઉલટી, ઉબકા અને માથાનો દુખાવો પણ કરી શકે છે. જે લોકોને યકૃત સંબંધી સમસ્યા હોય, તેમણે પબ વધારે પડતા અજમાના સેવનથી બચવું જોઈએ. નહિતર તે શરીરની સમસ્યા વધારી શકે છે. અજમો પ્રજનન તંત્ર રોકનારો છે. જેથી જે પુરુષોમાં વંધ્યત્વની સમસ્યા હોય તેને અ અજમાને ખાવાનું ટાળવું જોઈએ.

આ અજમાં એક પ્રકારે ગર્ભનિરોધકનું કાર્ય કરે છે. જેથી જે સ્ત્રીઓ ગર્ભાવસ્થા હોય, જેમને પેટમાં બાળક રહેલું હોય તે મહીલાઓ આ ઔષધીનું સેવન ન ટાળવું જોઈએ. નહિતર તે ગર્ભપાતની સમસ્યા કરી શકે છે. આ સિવાય જ અજો ઔષધીનાં રૂપમાં આ અજમાને ખાવો હોય તો તેને ડોક્ટરની સલાહ લઈને જ ખાવો જોઈએ. જે બાળકના વિકાસને આધારે ખાવાની સલાહ આપશે.

જે લોકોને અજમાની એલર્જી હોય તે લોકોએ અજમાનું સેવન ટાળવું જોઈએ. આ લોકોને ઔષધી તરીકે વાપરતા બીજી તકલીફ ઉભી થાય છે. આ અજમાના વધારે પડતા સેવનથી ચામડી સંવેદનશીલ બની શકે છે. તેમજ ચામડીના કેન્સર જેવી તકલીફ થાય છે.

આમ, જે લોકોએ અજમાનું સેવન કરવું હોય તો કાળજી રાખીને સેવન કરવું જોઈએ.જે એક આયુર્વેદિક ઔષધી છે. પરંતુ તેનો અતિરિકત ઉપયોગ શરીરમાં મુશ્કેલી ઉત્પન્ન કરી શકે છે. અમે આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ખુબ જ ઉપયોગી થાય.

ShareTweetPin
Editorial Team

Editorial Team

udaantimesnews.com એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે. ડિજિટલ માધ્યમથી ગુજરાત અને વિદેશમાં વસતા લોકો માટે હકારાત્મક વિચાર અને દેશ પ્રત્યેની સાચી ઓળખ પહોંચાડવા Gujaratime.com લોકોના માધ્યમ તરીકે આગળ વધી રહ્યું છે.

Related Posts

persimmon fruit benefits
ઘરેલું ઉપચાર

ભારતીય બજારમાં ઝડપથી ફેમસ થઈ રહ્યું છે આ 8 મી સદી થી મળી આવતું આ ફળ

December 12, 2022
આ ચાર રોગોમાં આદુનું સેવન કરવાથી શરીર પર ઝેર જેવી અસર થાય છે
ઔષધી

આ ચાર રોગોમાં આદુનું સેવન કરવાથી શરીર પર ઝેર જેવી અસર થાય છે

December 12, 2022
આ ફળની છાલને તમે કચરો સમજીને ફેકી દેતા હોવ તો ફેકશો નહિ તે છે અખૂટ ગુણોનો ભંડાર
ઔષધી

આ ફળની છાલને તમે કચરો સમજીને ફેકી દેતા હોવ તો ફેકશો નહિ તે છે અખૂટ ગુણોનો ભંડાર

December 4, 2022
રોજ સાંજે માત્ર 2 દાણા દૂધ સાથે ખાવાથી અનેક બીમારીઓ જીવનભર રહેશે દુર
ઘરેલું ઉપચાર

રોજ સાંજે માત્ર 2 દાણા દૂધ સાથે ખાવાથી અનેક બીમારીઓ જીવનભર રહેશે દુર

November 27, 2022
પાંચ પાંદડા આવી રીતે રાત્રે બાંધી ને સુઈ જાઓ દરેક દુઃખાવો ગાયબ થઇ જશે
ઘરેલું ઉપચાર

પાંચ પાંદડા આવી રીતે રાત્રે બાંધી ને સુઈ જાઓ દરેક દુઃખાવો ગાયબ થઇ જશે

November 4, 2022
શરીર પરના અણગમતા મસ્સા અને તલને દુર કરશે આ તેલનું એક ટીપું
ઘરેલું ઉપચાર

શરીર પરના અણગમતા મસ્સા અને તલને દુર કરશે આ તેલનું એક ટીપું

November 1, 2022
Next Post
માત્ર એક વાર દહીં સાથે કરો આ વસ્તુનું સેવન, કબજિયાત, એસીડીટ અને પાચનની સમસ્યા થશે ગાયબ

માત્ર એક વાર દહીં સાથે કરો આ વસ્તુનું સેવન, કબજિયાત, એસીડીટ અને પાચનની સમસ્યા થશે ગાયબ

કેન્સર થવાનું કારણ માત્ર વ્યસન જ નહી, પરંતુ ખોરાકમાં લેવાતી આ વસ્તુઓ પણ હોઈ શકે છે

કેન્સર થવાનું કારણ માત્ર વ્યસન જ નહી, પરંતુ ખોરાકમાં લેવાતી આ વસ્તુઓ પણ હોઈ શકે છે

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

શું છે મંકીપોક્સ વાયરસ ? જાણો તેના લક્ષણો અને કેવી રીતે તે ફેલાય છે

શું છે મંકીપોક્સ વાયરસ ? જાણો તેના લક્ષણો અને કેવી રીતે તે ફેલાય છે

May 23, 2022
કેન્સરથી લઈને બીજા 100 થી વધુ રોગો માટે ઉપયોગી છે આ ઔષધી

કેન્સરથી લઈને બીજા 100 થી વધુ રોગો માટે ઉપયોગી છે આ ઔષધી

December 29, 2022
Thailand temple

આ જગ્યાએ ભક્તોના ઘેર પારણું બંધાય તો દેવી માતાને તો ચડાવાય છે લિંગ, પ્રસાદમાં ચડાવાય છે લિંગ

November 26, 2020

Popular Stories

  • આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    મરી જાવ તો પણ આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    0 shares
    Share 0 Tweet 0
  • સવારે નરણે કોઠે બાળકો અને યુવાનો આ પીઓ 100 વર્ષ સુધી આંખોના નંબર નહી આવે

    0 shares
    Share 0 Tweet 0
  • ટોઇલેટમાં આ બે પોઈન્ટ દબાવી રાખો આંતરડામાંથી બધો જ કચરો નીકળી જશે બહાર

    0 shares
    Share 0 Tweet 0
  • જો તમારા શરીરમાં આવા અમુક લક્ષણો દેખાય તો તમારે સમજી જવું કે તમારું લીવર ખરાબ થઇ રહ્યું છે

    0 shares
    Share 0 Tweet 0
  • ભવિષ્યમાં કેન્સરથી બચવું હોય તો આ 3 શાકભાજી ને અવશ્ય વિચારીને ખાજો

    0 shares
    Share 0 Tweet 0
Ayurveda Times

Ayurveda Times એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

More »

Recent Posts

  • 5 મહારોગ નુ દુશ્મન છે આ ફળ, કોઈ દિવસ આ પાંચ રોગો નહિ થાય
  • તમારાં ઘરમાં આવા લોટની રોટલી બને છે ? બનતી હોય તો આજથી જ ખાવાનું બંધ કરી દો
  • સવારે ઉઠીને આટલું કરશો તો ક્યારેય આંખોમાં નંબર નહિ આવે

Categories

  • Cooking
  • Lifestyle
  • Travel
  • Uncategorized
  • આરોગ્ય
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ધર્મ દર્શન
  • ફિટનેસ
  • સમાચાર
  • સ્માર્ટ ગૃહિણી

Important Links

  • About US
  • Contact US
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

No Result
View All Result
  • Home
  • આરોગ્ય

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In