ઘણા લોકો આવા ખોરાક વારંવાર ગરમ કરીને કે તેને શેકીને ખાતા હોય છે. પરંતુ કોઈ ખોરાકને આવી રીતે ગરમ કરીને કે શેકીને વારંવાર ન ખાવો જોઈએ. નહિતર તે તમારા સ્વાસ્થ્યને ગંભીર નુકશાન પહોચાડી શકે છે. જો તમે તમારુંસ્વાસ્થ્ય સારું રાખવા માંગો છો તો તમારે આવા ખોરાકનું સેવન કરવાનું ટાળી દેવું જોઈએ.
આપણે બધા લોકો ખોરાકને ગરમ કરીને વારંવાર ખાતા હોય છે. જેમાં તેઓ દૂધ, દવવધેલી દાળ, બાકી રહેલા શાકભાજી વગેરે ગરમ કરીને ખાતા હોય છે. પરંતુ તમે આ રીતે ખોરાકને વારંવાર ગરમ કરીને ખાવાની આદત ધરાવો છો તો તે તમારા માટે ખુબ જ ગંભીર બાબત છે.
આયુર્વેદમાં જણાવ્યા અનુસાર તમારે માટે આ રીતે ખોરાકને ગરમ કરીને ખાવાનું માંડી વાળવું જોઈએ. કારણ કે જેના લીધે શરીરમાં ખુબ જ ગંભીર અસર થઇ શકે છે. આ માટે અમે જણાવી રહ્યા છીએ કે તમારે ક્યા ખોરાકને ગરમ કરીને ખાવાનું ટાળી દેવું જોઈએ.
જેમાં સૌપ્રથમ તો આયુર્વેદમાં મધનું ખુબ જ મહત્વ આપવામાં આવ્યું છે. આ મધ સ્વાસ્થ્યમાં અનેક રોગોને ઠીક કરવાની ક્ષમતા ધરાવે છે તેમજ તે સ્વાસ્થ્ય વર્ધક ફાયદાઓ પણ કરી શકે છે. પરંતુ તમારે આ મધને આવી રીતે ગરમ કરીને ક્યારેય પણ ન ખાવું જોઈએ. આયુર્વેદમાં મધને ગરમ કરીને કે ગરમ પદાર્થોમાં ભેળવીને ખાવા પર નિષેધ કરવામાં આવ્યો છે. મધને ગરમ કરવાથી તેની અંદર રહેલા પોષકતત્વો નાશ પામે છે.
આ સિવાય દહીનું મહત્વ પણ આયુર્વેદમાં રહેલું છે. કારણ કે આયુર્વેદના ફાયદાઓ અને તેના મહત્વને જોતા જે ખુબ જ ઉપયોગી થાય છે. જયારે દહીને ગરમ કરીને ખાવાથી સ્વાસ્થ્યને નુકશાન થઇ શકે છે. જેનથી શરીરમાં ખુબ જ ગંભીર સમસ્યાઓ થાય છે. મધને ગરમ કરીને ખાવાથી પેટની સમસ્યા થઇ શકે છે. આ રીતે તે સ્વાસ્થ્યને માટે નુકશાન કરે તેવી ગેસની સમસ્યા પણ ઉભી કરે છે. માટે તમારે જો પેટની કોઈપણ સમસ્યાથી બચવું હોય તો આવા ખોરાક ખાવાનું માંડી વળવું જોઈએ.
આ રીતે તમે આલ્કોહોલિક ખોરાકને પણ ગરમ કરીને ખાવો સ્વાસ્થ્ય માટે નુકશાન કર્તા છે. ડોકટરના જણાવ્યા અનુસાર તમે જો આલ્કોહોલિક પદાર્થોને ગરમ કરીને સેવન કરો છો તો તેનાથી તમારા સ્વાસ્થ્ય પર તેની ગંભીર અસર થાય છે. આ માટે આયુર્વેદ નિષ્ણાતો જણાવે છે કે આવા આવા ખોરાકને ગરમ કરવાથી બચવું જોઈએ. જેની સાથે આ આલ્કોહોલિક પીણાંની સાથે, સાદા આલ્કોહોલને ગરમ કરવાથી બચવું જોઈએ. આવી સ્થિતિમાં તમે ખોરાકને ગરમ કર્યા પછી ક્યારેય પણ આવા આલ્કોહોલીક પદાર્થો ક્યારેય ખાવા ન જોઈએ.
પાલક સ્વાસ્થ્ય માટે ખુબ જ ઉપયોગી છે, જેનો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવે તો ફાયદો થાય છે, જયારે તેનો શાક કે ભાજી બનીએ વારંવાર ગરમ કરીને ખાવાથી તેની અંદર રહેલા આયર્ન બળી જાય છે., જે હાનીકારક ત્તત્વોમાં પરિણામ પામેં છે.
ચોખા એક એવો ધાન્ય ખોરાક છે કે જેનો ઉપયોગ મોટાભાગના લોકો કરે છે. આ ભાતને વધારે સમય સુધી ગરમ રાખવાથી તેમાં રહેલા જરૂરી બેક્ટેરિયા બળી જાય છે અને ખરાબ ટોક્સીન ઉત્પન્ન થાય છે, છે શરીરમાં સમસ્યા ઉભી કરે છે. જે ખાસ કરીને ફૂડ પોઈઝનીંગની સમસ્યા ઉત્પન્ન કરે છે. જે સ્વાસ્થ્યને નુકશાન કરે છે.
આ રીતે તમે તમારું સ્વાસ્થ્યને થતા નુકશાનથી બચવા માંગો છો તો તમારે આં રીતે ખોરાકને ગરમ કરીને સેવન કરતા હો તો આજથી જ તમારે આ રીતે તેનું સેવન કરવાનું અને ગરમ કરવાનું માંડી વાળવું તમારા માટે બહેતર છે.