Ayurveda Times
No Result
View All Result
  • Login
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
No Result
View All Result
Ayurveda Times
No Result
View All Result
Home આરોગ્ય

5 એવા ખોરાક છે જેને ગરમ કરીને ક્યારેય ન ખાવા જોઈએ

Deep Charaniya by Deep Charaniya
June 3, 2022
Reading Time: 1 min read
0
5 એવા ખોરાક છે જેને ગરમ કરીને ક્યારેય ન ખાવા જોઈએ

5 એવા ખોરાક છે જેને ગરમ કરીને ક્યારેય ન ખાવા જોઈએ

Share on FacebookShare on Twitter

ઘણા લોકો આવા ખોરાક વારંવાર ગરમ કરીને કે તેને શેકીને ખાતા હોય છે. પરંતુ કોઈ ખોરાકને આવી રીતે ગરમ કરીને કે શેકીને વારંવાર ન ખાવો જોઈએ. નહિતર તે તમારા સ્વાસ્થ્યને ગંભીર નુકશાન પહોચાડી શકે છે. જો તમે તમારુંસ્વાસ્થ્ય સારું રાખવા માંગો છો તો તમારે આવા  ખોરાકનું સેવન કરવાનું ટાળી દેવું જોઈએ.

RELATED POSTS

5 મહારોગ નુ દુશ્મન છે આ ફળ, કોઈ દિવસ આ પાંચ રોગો નહિ થાય

કોરોનાને લઇ 1 જાન્યુઆરી 2023થી દેશમાં ફરજિયાત લાગુ પડશે આ નિયમ

આ બે નિયમ આજથી પાળવાનું શરુ કરી દ્યો તમારી 80 ટકા બીમારીઓ થઇ જશે ગાયબ

આપણે બધા લોકો ખોરાકને ગરમ કરીને વારંવાર ખાતા હોય છે. જેમાં તેઓ દૂધ,  દવવધેલી દાળ, બાકી રહેલા શાકભાજી વગેરે ગરમ કરીને ખાતા હોય છે. પરંતુ તમે આ રીતે ખોરાકને વારંવાર ગરમ કરીને ખાવાની આદત ધરાવો છો તો તે તમારા માટે ખુબ જ ગંભીર બાબત છે.

આયુર્વેદમાં જણાવ્યા અનુસાર તમારે માટે આ રીતે ખોરાકને ગરમ કરીને ખાવાનું માંડી વાળવું જોઈએ. કારણ કે જેના લીધે શરીરમાં ખુબ જ ગંભીર અસર થઇ શકે છે. આ માટે અમે જણાવી રહ્યા છીએ કે તમારે ક્યા ખોરાકને ગરમ કરીને ખાવાનું ટાળી દેવું જોઈએ.

જેમાં સૌપ્રથમ તો આયુર્વેદમાં મધનું ખુબ જ મહત્વ આપવામાં આવ્યું છે. આ મધ સ્વાસ્થ્યમાં અનેક રોગોને ઠીક કરવાની ક્ષમતા ધરાવે છે તેમજ તે સ્વાસ્થ્ય વર્ધક ફાયદાઓ પણ કરી શકે છે. પરંતુ તમારે આ મધને આવી રીતે ગરમ કરીને ક્યારેય પણ ન ખાવું જોઈએ. આયુર્વેદમાં મધને ગરમ કરીને કે ગરમ પદાર્થોમાં ભેળવીને ખાવા પર નિષેધ કરવામાં આવ્યો છે. મધને ગરમ કરવાથી તેની અંદર રહેલા પોષકતત્વો નાશ પામે છે.

આ સિવાય દહીનું  મહત્વ પણ આયુર્વેદમાં રહેલું છે. કારણ કે આયુર્વેદના ફાયદાઓ અને તેના મહત્વને જોતા જે ખુબ જ ઉપયોગી થાય છે. જયારે દહીને ગરમ કરીને ખાવાથી સ્વાસ્થ્યને નુકશાન થઇ શકે છે. જેનથી શરીરમાં ખુબ જ ગંભીર સમસ્યાઓ થાય છે. મધને ગરમ કરીને ખાવાથી પેટની સમસ્યા થઇ શકે છે. આ રીતે તે સ્વાસ્થ્યને માટે નુકશાન કરે તેવી ગેસની સમસ્યા પણ ઉભી કરે છે. માટે તમારે જો પેટની કોઈપણ સમસ્યાથી બચવું હોય તો આવા ખોરાક ખાવાનું માંડી વળવું જોઈએ.

આ રીતે તમે આલ્કોહોલિક ખોરાકને  પણ ગરમ કરીને ખાવો સ્વાસ્થ્ય માટે નુકશાન કર્તા છે. ડોકટરના જણાવ્યા અનુસાર તમે જો આલ્કોહોલિક પદાર્થોને ગરમ કરીને સેવન કરો છો તો તેનાથી તમારા સ્વાસ્થ્ય પર તેની ગંભીર અસર થાય છે. આ માટે આયુર્વેદ નિષ્ણાતો જણાવે છે કે આવા આવા ખોરાકને ગરમ કરવાથી બચવું જોઈએ. જેની સાથે આ આલ્કોહોલિક પીણાંની સાથે, સાદા આલ્કોહોલને ગરમ કરવાથી બચવું જોઈએ. આવી સ્થિતિમાં તમે ખોરાકને ગરમ કર્યા પછી ક્યારેય પણ આવા આલ્કોહોલીક પદાર્થો ક્યારેય ખાવા ન જોઈએ.

પાલક સ્વાસ્થ્ય માટે ખુબ જ ઉપયોગી છે, જેનો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવે તો  ફાયદો થાય છે, જયારે તેનો શાક કે ભાજી બનીએ વારંવાર ગરમ કરીને ખાવાથી તેની અંદર રહેલા આયર્ન બળી જાય છે., જે હાનીકારક ત્તત્વોમાં પરિણામ પામેં છે.

ચોખા એક એવો ધાન્ય ખોરાક છે કે જેનો ઉપયોગ મોટાભાગના લોકો કરે છે. આ ભાતને વધારે સમય સુધી ગરમ રાખવાથી તેમાં રહેલા જરૂરી બેક્ટેરિયા બળી જાય છે અને ખરાબ ટોક્સીન ઉત્પન્ન થાય છે,  છે શરીરમાં સમસ્યા ઉભી કરે છે. જે ખાસ કરીને ફૂડ પોઈઝનીંગની સમસ્યા ઉત્પન્ન કરે છે. જે સ્વાસ્થ્યને નુકશાન કરે છે.

આ રીતે તમે તમારું સ્વાસ્થ્યને થતા નુકશાનથી બચવા માંગો છો તો તમારે આં રીતે ખોરાકને ગરમ કરીને સેવન કરતા હો તો આજથી જ તમારે આ રીતે તેનું સેવન કરવાનું અને ગરમ કરવાનું માંડી વાળવું તમારા માટે બહેતર છે.

ShareTweetPin
Deep Charaniya

Deep Charaniya

લેટેસ્ટ ગુજરાતી સમાચાર, બીઝનેસ, આરોગ્ય તેમજ ટેકનોલોજી અપડેટ માટે અમારી સાથે જોડાયેલા રહો.

Related Posts

5 મહારોગ નુ દુશ્મન છે આ ફળ, કોઈ દિવસ આ પાંચ રોગો નહિ થાય
ઘરેલું ઉપચાર

5 મહારોગ નુ દુશ્મન છે આ ફળ, કોઈ દિવસ આ પાંચ રોગો નહિ થાય

February 3, 2023
કોરોનાને લઇ 1 જાન્યુઆરી 2023થી દેશમાં ફરજિયાત લાગુ પડશે આ નિયમ
આરોગ્ય

કોરોનાને લઇ 1 જાન્યુઆરી 2023થી દેશમાં ફરજિયાત લાગુ પડશે આ નિયમ

December 29, 2022
આ બે નિયમ આજથી પાળવાનું શરુ કરી દ્યો તમારી 80 ટકા બીમારીઓ થઇ જશે ગાયબ
ઘરેલું ઉપચાર

આ બે નિયમ આજથી પાળવાનું શરુ કરી દ્યો તમારી 80 ટકા બીમારીઓ થઇ જશે ગાયબ

December 29, 2022
લીવરને 100 વર્ષ સુધી તંદુરસ્ત રાખવું હોય તો આ 7 વસ્તુ આજ થી જ ખાવાનું બંધ કરી દેજો
આરોગ્ય

લીવરને 100 વર્ષ સુધી તંદુરસ્ત રાખવું હોય તો આ 7 વસ્તુ આજ થી જ ખાવાનું બંધ કરી દેજો

December 27, 2022
બાળકો અને યુવાનો ને 100 વર્ષ સુધી આંખોના નંબર નહી આવે
ઘરેલું ઉપચાર

બાળકો અને યુવાનો ને 100 વર્ષ સુધી આંખોના નંબર નહી આવે

December 27, 2022
બહાર જમવાના શોખીન હોવ તો આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ
ઘરેલું ઉપચાર

બહાર જમવાના શોખીન હોવ તો આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

December 26, 2022
Next Post
ચોમાસાની શરૂઆતમાં 15 માંથી 7 ઔષધી ઘરે જ વાવી દો દવાખાને નહિ જવું પડે

ચોમાસાની શરૂઆતમાં 15 માંથી 7 ઔષધી ઘરે જ વાવી દો દવાખાને નહિ જવું પડે

મેથી ખાવાના ફાયદા

સવારે નરણા કોઠે આ પીવો આખી જીંદગી કેલ્શિયમની ઉણપ નહિ થાય

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

high blood pressure and its important treatments

હાઈબ્લડ પ્રેશરના કારણો તથા તેના મહત્વના ઉપચારો

September 15, 2020
શા માટે કોરોના BF-7 ના માત્ર 5 કેસ થી જ સરકાર ફફડી ઉઠી છે, ચેતી જવાની જરૂર છે

શા માટે કોરોના BF-7 ના માત્ર 5 કેસ થી જ સરકાર ફફડી ઉઠી છે, ચેતી જવાની જરૂર છે

December 26, 2022
આ ખાવાની વસ્તુઓની નથી હોતી કોઈ એક્સપાયરી ડેટ, મોજ થી કરો ખરીદી

આ ખાવાની વસ્તુઓની નથી હોતી કોઈ એક્સપાયરી ડેટ, મોજ થી કરો ખરીદી

September 22, 2022

Popular Stories

  • આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    મરી જાવ તો પણ આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    0 shares
    Share 0 Tweet 0
  • સવારે નરણે કોઠે બાળકો અને યુવાનો આ પીઓ 100 વર્ષ સુધી આંખોના નંબર નહી આવે

    0 shares
    Share 0 Tweet 0
  • ટોઇલેટમાં આ બે પોઈન્ટ દબાવી રાખો આંતરડામાંથી બધો જ કચરો નીકળી જશે બહાર

    0 shares
    Share 0 Tweet 0
  • જો તમારા શરીરમાં આવા અમુક લક્ષણો દેખાય તો તમારે સમજી જવું કે તમારું લીવર ખરાબ થઇ રહ્યું છે

    0 shares
    Share 0 Tweet 0
  • ભવિષ્યમાં કેન્સરથી બચવું હોય તો આ 3 શાકભાજી ને અવશ્ય વિચારીને ખાજો

    0 shares
    Share 0 Tweet 0
Ayurveda Times

Ayurveda Times એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

More »

Recent Posts

  • ગરીબીથી કરોડોનું સામ્રાજ્ય અને ‘શ્રદ્ધાળુઓનાં મનની વાત જાણવા’ના વિવાદની સંપૂર્ણ ‘કરમ કુંડળી’
  • 5 મહારોગ નુ દુશ્મન છે આ ફળ, કોઈ દિવસ આ પાંચ રોગો નહિ થાય
  • તમારાં ઘરમાં આવા લોટની રોટલી બને છે ? બનતી હોય તો આજથી જ ખાવાનું બંધ કરી દો

Categories

  • Cooking
  • Lifestyle
  • Travel
  • Uncategorized
  • આરોગ્ય
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ધર્મ દર્શન
  • ફિટનેસ
  • સમાચાર
  • સ્માર્ટ ગૃહિણી

Important Links

  • About US
  • Contact US
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

No Result
View All Result
  • Home
  • આરોગ્ય

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In