Ayurveda Times
No Result
View All Result
  • Login
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
No Result
View All Result
Ayurveda Times
No Result
View All Result
Home આરોગ્ય

તમે પણ વધુ પડતી અડદ દાળનું સેવન કરો છો? તો થઇ જાઓ સાવધાન

Deep Charaniya by Deep Charaniya
June 8, 2022
Reading Time: 1 min read
0
અડદ દાળનું સેવન

અડદ દાળનું સેવન

Share on FacebookShare on Twitter

જો તમે અડદની દાળ બહુ વધુ પ્રમાણમાં ખાતા હોવ તો હવે તેનું સેવન કરતા પહેલા થોડી અગત્યની અડદની દાળ વિશેની માહિતી મેળવી લીધા પછીં જ તેનું સેવન કરજો નહિતર તમને અડદની દાળ ભારે પડી જશે.

RELATED POSTS

5 મહારોગ નુ દુશ્મન છે આ ફળ, કોઈ દિવસ આ પાંચ રોગો નહિ થાય

કોરોનાને લઇ 1 જાન્યુઆરી 2023થી દેશમાં ફરજિયાત લાગુ પડશે આ નિયમ

આ બે નિયમ આજથી પાળવાનું શરુ કરી દ્યો તમારી 80 ટકા બીમારીઓ થઇ જશે ગાયબ

અત્યારે ખાસ કરીને જોઈએ તો મોટાભાગના લોકો અડદની દાળનું સેવન કરે છે પરતું તેમને તે ખબર નથી કે અડદની દાળ એ અમુક પ્રકારના નિયમ અનુસાર જ ખાવી જોઈએ, અડદની દાળનું જો તમે વધુ પડતું સેવન કરશો તો પણ તમારા સ્વાસ્થ્યને તે માઠી અસર પહોચાડે છે એટલે તેનું સેવન પ્રમાણસર જ કરવું જોઈએ.

અડદની દાળ ખાવાથી ફાયદાઓ પણ થાય છે કારણ કે તેમાં જરૂરી એવા પોષકતત્વો મળી રહે છે, તથા અડદની દાળમાં પ્રોટીન પણ સૌથી વધુ મળી રહે છે. આમ જોઈએ તો અડદની દાળને મોટાભાગના લોકો માટે સારી માનવામાં આવે છે પરંતુ અડદની દાળ અમુક લોકો માટે નુકશાન કારક પણ સાબિત થાય છે.

અડદની દાળ વિશે એવું પણ કહેવામાં આવે છે કે તેનું સેવન કરવાથી યુરિક એસીડ અને ગાઉટ ની સમસ્યા વધી જાય છે. આ સમસ્યા ન વધે તે માટે અડદની દાળનું ક્યાં ક્યાં લોકોએ સેવન કરવું જોઈએ અને કેટલા પ્રમાણમાં સેવન કરવું જોઈએ તે જાણવું ખુબજ જરૂરી છે.

અડદની દાળ કેટલા પ્રમાણમાં ખાવી જોઈએ: અડદની દાળ ખાવાથી ફાયદો તો થાય જ છે પરંતુ જે લોકોને દરરોજ અડદની દાળ ખાવાની ટેવ પડી ગઈ હોય તે લોકોએ થોડું ચેતી જવું જોઈએ કારણ કે દરરોજ અડદની દાળ ખાવાથી તેમના સ્વાસ્થ્ય ઉપર થોડી વિપરીત અસર પડે છે. જો તમે વધુ પડતી અડદ દાળનું સેવન કરશો તો તે ફાયદો કરવાની સાથે સાથે નુકશાન પણ પહોચાડે છે.

ક્યાં ક્યાં લોકોએ બિલકુલ અડદની દાળ ખાવી જોઈએ નહિ: જે લોકોને પહેલેથી જ આર્થરાઈટીસ જેવી સમસ્યા હોય તો તે લોકોએ અડદની દાળનું સેવન કરવાનું બિલકુલ ટાળવું જોઈએ, ખરેખર જોઈએ તો અડદની દાળમાં એવા પણ ઘણાબધા તત્વો હોય છે જે ગાઉટની સમસ્યામાં સારો એવો વધારો કરે છે.

જે લોકોને અપચાની તકલીફ હોય છે તે લોકોએ અડદની દાળનું બહુ ઓછી માત્રામાં સેવન કરવું જોઈએ. અડદની દાળ એ એક એવા પ્રકારની દાળ છે જે પચાવમાં થોડો વધારે સમય લે છે તેથી તેના કારણે ઘણીવખત પેટમાં કબજિયાત, પેટમાં દુખાવો, પેટમાં ગેસ, અપચો, બ્લોટિંગ વગેરે જેવી સમસ્યાઓ થવાની શક્યતાઓ રહે છે.

જે લોકો સતત યુરિક એસીડથી પીડિત છે તેમને માટે પણ અડદની દાળ નુકશાન કરે છે કારણ કે વાસ્તવમાં જોઈએ તો અડદની દાળમાં એવા તત્વો સામેલ હોય છે જે કિડનીમાં કેલ્સીફીકેશન સ્ટોન્સને ઉત્તેજિત કરે છે અને તેના કારણે ઘણી વખત એવું પણ બને છે કે કીડનીની સમસ્યા વધારે છે આવી કંડીશનમાં તમારા લોહીમાં પહેલેથી જ યુરિક એસીડનું પ્રમાણ વધી ગયું હોય છે જે ખુબજ નુકશાન કરે છે.

આમ, અડદની દાળ કેવા કેવા લોકોને માટે નુકશાન કરે છે તેના વિશેની માહિતી મેળવી તેમજ અડદની દાળનું સેવન શા માટે ન કરવું જોઈએ તેના વિશે સમજ મેળવી.

ShareTweetPin
Deep Charaniya

Deep Charaniya

લેટેસ્ટ ગુજરાતી સમાચાર, બીઝનેસ, આરોગ્ય તેમજ ટેકનોલોજી અપડેટ માટે અમારી સાથે જોડાયેલા રહો.

Related Posts

5 મહારોગ નુ દુશ્મન છે આ ફળ, કોઈ દિવસ આ પાંચ રોગો નહિ થાય
ઘરેલું ઉપચાર

5 મહારોગ નુ દુશ્મન છે આ ફળ, કોઈ દિવસ આ પાંચ રોગો નહિ થાય

February 3, 2023
કોરોનાને લઇ 1 જાન્યુઆરી 2023થી દેશમાં ફરજિયાત લાગુ પડશે આ નિયમ
આરોગ્ય

કોરોનાને લઇ 1 જાન્યુઆરી 2023થી દેશમાં ફરજિયાત લાગુ પડશે આ નિયમ

December 29, 2022
આ બે નિયમ આજથી પાળવાનું શરુ કરી દ્યો તમારી 80 ટકા બીમારીઓ થઇ જશે ગાયબ
ઘરેલું ઉપચાર

આ બે નિયમ આજથી પાળવાનું શરુ કરી દ્યો તમારી 80 ટકા બીમારીઓ થઇ જશે ગાયબ

December 29, 2022
લીવરને 100 વર્ષ સુધી તંદુરસ્ત રાખવું હોય તો આ 7 વસ્તુ આજ થી જ ખાવાનું બંધ કરી દેજો
આરોગ્ય

લીવરને 100 વર્ષ સુધી તંદુરસ્ત રાખવું હોય તો આ 7 વસ્તુ આજ થી જ ખાવાનું બંધ કરી દેજો

December 27, 2022
બાળકો અને યુવાનો ને 100 વર્ષ સુધી આંખોના નંબર નહી આવે
ઘરેલું ઉપચાર

બાળકો અને યુવાનો ને 100 વર્ષ સુધી આંખોના નંબર નહી આવે

December 27, 2022
બહાર જમવાના શોખીન હોવ તો આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ
ઘરેલું ઉપચાર

બહાર જમવાના શોખીન હોવ તો આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

December 26, 2022
Next Post
આ છે વિશ્વનું સૌથી શક્તિશાળી ફળ, અનેક રોગો સામે બન્યું સુરક્ષા કવચ

આ છે વિશ્વનું સૌથી શક્તિશાળી ફળ, અનેક રોગો સામે બન્યું સુરક્ષા કવચ

વરસાદની ઋતુમાં જો બીમારીઓથી દૂર રહેવું હોય તો ખાવ આ ફળો, રોગો નજીક પણ નહી આવે

વરસાદની ઋતુમાં જો બીમારીઓથી દૂર રહેવું હોય તો ખાવ આ ફળો, રોગો નજીક પણ નહી આવે

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

તમે ઘરે જ કુંડામાં ઉગાડી શકો છો ઈલાયચી નો છોડ

તમે ઘરે જ કુંડામાં ઉગાડી શકો છો ઈલાયચી નો છોડ

August 17, 2022
શિયાળામાં દરરોજ સવારે અને સાંજે આ વસ્તુ ખાઈ લ્યો, કહેવાય છે એનર્જી નું પાવર હાઉસ

શિયાળામાં દરરોજ સવારે અને સાંજે આ વસ્તુ ખાઈ લ્યો, કહેવાય છે એનર્જી નું પાવર હાઉસ

November 18, 2022
executions

જાણો ફાંસીની સજા સૂર્યોદય પહેલા શા માટે આપવામાં આવે છે ?

October 9, 2020

Popular Stories

  • આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    મરી જાવ તો પણ આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    0 shares
    Share 0 Tweet 0
  • સવારે નરણે કોઠે બાળકો અને યુવાનો આ પીઓ 100 વર્ષ સુધી આંખોના નંબર નહી આવે

    0 shares
    Share 0 Tweet 0
  • ટોઇલેટમાં આ બે પોઈન્ટ દબાવી રાખો આંતરડામાંથી બધો જ કચરો નીકળી જશે બહાર

    0 shares
    Share 0 Tweet 0
  • જો તમારા શરીરમાં આવા અમુક લક્ષણો દેખાય તો તમારે સમજી જવું કે તમારું લીવર ખરાબ થઇ રહ્યું છે

    0 shares
    Share 0 Tweet 0
  • ભવિષ્યમાં કેન્સરથી બચવું હોય તો આ 3 શાકભાજી ને અવશ્ય વિચારીને ખાજો

    0 shares
    Share 0 Tweet 0
Ayurveda Times

Ayurveda Times એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

More »

Recent Posts

  • 5 મહારોગ નુ દુશ્મન છે આ ફળ, કોઈ દિવસ આ પાંચ રોગો નહિ થાય
  • તમારાં ઘરમાં આવા લોટની રોટલી બને છે ? બનતી હોય તો આજથી જ ખાવાનું બંધ કરી દો
  • સવારે ઉઠીને આટલું કરશો તો ક્યારેય આંખોમાં નંબર નહિ આવે

Categories

  • Cooking
  • Lifestyle
  • Travel
  • Uncategorized
  • આરોગ્ય
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ધર્મ દર્શન
  • ફિટનેસ
  • સમાચાર
  • સ્માર્ટ ગૃહિણી

Important Links

  • About US
  • Contact US
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

No Result
View All Result
  • Home
  • આરોગ્ય

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In