Ayurveda Times
No Result
View All Result
  • Login
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
No Result
View All Result
Ayurveda Times
No Result
View All Result
Home આરોગ્ય

પ્રદુષણ માત્ર ઘરની બહાર જ નહી, પરંતુ ઘરની અંદરનું પણ હોય છે ખતરનાક

Editorial Team by Editorial Team
June 8, 2022
Reading Time: 1 min read
0
પ્રદુષણ માત્ર ઘરની બહાર જ નહી, પરંતુ ઘરની અંદરનું પણ હોય છે ખતરનાક
Share on FacebookShare on Twitter

નમસ્કાર મિત્રો, આજના આ આર્ટિકલમાં વાત કરવાના છીએ ઘર અથવા ઓફિસનું વાતાવરણ બંધિયાર હોવાથી થતું પ્રદુષણ વિષે. એક આર્ટીકલ મુજબ હવાના પ્રદુષણના કારણે દુનિયામાં 2019માં કોરોના પહેલા લગભગ 7 લાખ લોકોના મોત થયા હતા, જેમાં 4.30 લાખ લોકોના મોત ઇનડોર (ઘર અને ઓફીસ) પ્રદુષણથી થયા હતા.

RELATED POSTS

5 મહારોગ નુ દુશ્મન છે આ ફળ, કોઈ દિવસ આ પાંચ રોગો નહિ થાય

કોરોનાને લઇ 1 જાન્યુઆરી 2023થી દેશમાં ફરજિયાત લાગુ પડશે આ નિયમ

આ બે નિયમ આજથી પાળવાનું શરુ કરી દ્યો તમારી 80 ટકા બીમારીઓ થઇ જશે ગાયબ

સામાન્ય રીતે માણસ દિવસમાં 7-8 કલાક ઓફિસમાં હોય છે. ઓફીસના બંધિયાર વાતાવરણ પણ સ્વાથ્ય માટે હાનીકારક સાબિત થઇ શકે છે. ઇનડોર પ્રદુષણ બહારના પ્રદૂષણ કરતા ઘણું વધારે નુકશાનકારક હોય છે. ઇનડોર પ્રદુષણમાં પ્રદુષકો બંધિયાર વાતાવરણમાં અંદરને અંદર ઘુમરાતા હોવાથી તે વધારે નુકશાનકારક બની શકે છે અને સ્વાથ્ય સબંધિત રોગોને આમંત્રણ આપે છે.

ઘર અથવા ઓફિસનું બંધિયાર વાતાવરણમાં ધૂળના રંજકણ, ડસ્ટ માઈટસ, રેડોન, કાર્બન ડાયોક્સાઈડ, ધુમાડો, ઘરમાં ફર્નીચર સહીત ચીજો પર લગાવેલ કલર અને કેમિકલમાંથી નીકળતો ગેસ વગેરેનો સમાવેશ થાય છે. આ બધા જ તત્વો માનસિક, ફેફસા, હદય સંબધિત બીમારી જેવા રોગોને આમંત્રણ આપે છે.

ઘર અને ઓફીસનું વાતાવરણ બંધિયાર હોવાથી પ્રદુષણ અંદર ઘુમરાતું રહે છે અને આપણા શ્વાસમાં ભળીને શરીરમાં જાય છે અને આ શરીર માટે ભયજનક પરિસ્થિતિ ઉભી કરે છે. ચાલો જાણીએ ઘર અને  ઓફીસના પ્રદુષણને દુર કરવાના સરળ ઉપાયો વિષે.

ઘર અને ઓફીસમાંથી પ્રદુષણ દુર કરવા આટલું કરો : પ્રદુષણ ઉપર સંશોધન કરનાર ભરત દીક્ષિતના જણાવ્યા અનુસાર ઘર અને ઓફીસના ઇનડોર પ્રદુષણને દુર કરવા અને વાતાવરણને શુદ્ધ કરવા કરો આ સરળ ઉપાયો. ઘર અને ઓફસના બારી-દરવાજા ખુલ્લા રાખવા, કુંડામાં તુલસી-પીપળો જેવા ઝાડ ઉગાડો, ઘરમાં અને રસોડામાં ઉપરના ભાગે એક્ઝોસ્ટ ફેન લગાવો, કપૂર અને ગુગળનો હવન કરવો.

વિશ્વના ઘણા સંશોધનો અનુસાર એવું સાબિત થયું કે પ્રદુશને નાથવા માટેની વૈદિક પદ્ધતિ પણ ઘણી ઉપયોગી સાબિત થાય છે, જેમ કે ઘરમાં તુલસીનો છોડ લગાવવો, ભરપુર ઓક્સીજન આપતા વૃક્ષો ઉગાડવા જેમ કે પીપળો અને લીમડો ઉગાડવા, નિયમત સૂર્યોદય અને સુર્યાસ્ત સમયે ગાયનું છાણું, શુદ્ધ ઘી સાથે ગુગળ, કપૂર, અજમો, લવિંગ, સુકો લીમડો, કોપરું અને ચોખાનો યજ્ઞ કરવો જેનાથી પ્રદુષણ દુર થશે અને વાયરસ અને બેકટેરિયાનો પણ નાશ થશે.

ભરત દીક્ષિતના જણાવ્યા અનુસાર આટલું કરવાથી ઘર અને ઓફીસના ઇનડોર પ્રદુષણને દુર કરી શકાય છે અને આપણ સ્વાથ્યને તંદુરસ્ત રાખી શકાય છે. ઇનડોર પ્રદુષણ દુર કરવું આપણ માટે ખુબ જ જરૂરી છે.

આમ, આ સરળ ઘરેલું ઉપાયો કરવાથી ઘર અને ઓફીસના ઇનડોર પ્રદુષણને દુર કરવાથી સાથે વાતાવરણ પણ શુદ્ધ રાખી શકાય છે. આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ઉપયોગી સાબિત થાય અને તમે પણ ઘર અને ઓફીસના ઇનડોર પ્રદુષણથી બચી શકો. આ ઉપયોગી માહિતીને જનહિત માટે જરૂર શેર કરવા વિનંતી.

ShareTweetPin
Editorial Team

Editorial Team

udaantimesnews.com એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે. ડિજિટલ માધ્યમથી ગુજરાત અને વિદેશમાં વસતા લોકો માટે હકારાત્મક વિચાર અને દેશ પ્રત્યેની સાચી ઓળખ પહોંચાડવા Gujaratime.com લોકોના માધ્યમ તરીકે આગળ વધી રહ્યું છે.

Related Posts

5 મહારોગ નુ દુશ્મન છે આ ફળ, કોઈ દિવસ આ પાંચ રોગો નહિ થાય
ઘરેલું ઉપચાર

5 મહારોગ નુ દુશ્મન છે આ ફળ, કોઈ દિવસ આ પાંચ રોગો નહિ થાય

February 3, 2023
કોરોનાને લઇ 1 જાન્યુઆરી 2023થી દેશમાં ફરજિયાત લાગુ પડશે આ નિયમ
આરોગ્ય

કોરોનાને લઇ 1 જાન્યુઆરી 2023થી દેશમાં ફરજિયાત લાગુ પડશે આ નિયમ

December 29, 2022
આ બે નિયમ આજથી પાળવાનું શરુ કરી દ્યો તમારી 80 ટકા બીમારીઓ થઇ જશે ગાયબ
ઘરેલું ઉપચાર

આ બે નિયમ આજથી પાળવાનું શરુ કરી દ્યો તમારી 80 ટકા બીમારીઓ થઇ જશે ગાયબ

December 29, 2022
લીવરને 100 વર્ષ સુધી તંદુરસ્ત રાખવું હોય તો આ 7 વસ્તુ આજ થી જ ખાવાનું બંધ કરી દેજો
આરોગ્ય

લીવરને 100 વર્ષ સુધી તંદુરસ્ત રાખવું હોય તો આ 7 વસ્તુ આજ થી જ ખાવાનું બંધ કરી દેજો

December 27, 2022
બાળકો અને યુવાનો ને 100 વર્ષ સુધી આંખોના નંબર નહી આવે
ઘરેલું ઉપચાર

બાળકો અને યુવાનો ને 100 વર્ષ સુધી આંખોના નંબર નહી આવે

December 27, 2022
બહાર જમવાના શોખીન હોવ તો આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ
ઘરેલું ઉપચાર

બહાર જમવાના શોખીન હોવ તો આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

December 26, 2022
Next Post
અડદ દાળનું સેવન

તમે પણ વધુ પડતી અડદ દાળનું સેવન કરો છો? તો થઇ જાઓ સાવધાન

આ છે વિશ્વનું સૌથી શક્તિશાળી ફળ, અનેક રોગો સામે બન્યું સુરક્ષા કવચ

આ છે વિશ્વનું સૌથી શક્તિશાળી ફળ, અનેક રોગો સામે બન્યું સુરક્ષા કવચ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

Hanumanji Maharaj

આવા 10 ઘરે હનુમાનજી ક્યારેય નથી જતા, શું તમારું ઘર તો આવી જગ્યા માં નથી આવતું ને?

February 4, 2023
કિડની ખરાબ થવાને કારણે શરીરમાં જોવા મળે છે આ 5 સંકેત

કિડની ખરાબ થવાને કારણે શરીરમાં જોવા મળે છે આ 5 સંકેત

March 29, 2022
આખી જીંદગી કેલ્શિયમની ઉણપ નહિ થાય

સવારે નરણા કોઠે આ પીવો આખી જીંદગી કેલ્શિયમની ઉણપ નહિ થાય

October 31, 2022

Popular Stories

  • આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    મરી જાવ તો પણ આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    0 shares
    Share 0 Tweet 0
  • ટોઇલેટમાં આ બે પોઈન્ટ દબાવી રાખો આંતરડામાંથી બધો જ કચરો નીકળી જશે બહાર

    0 shares
    Share 0 Tweet 0
  • સવારે નરણે કોઠે બાળકો અને યુવાનો આ પીઓ 100 વર્ષ સુધી આંખોના નંબર નહી આવે

    0 shares
    Share 0 Tweet 0
  • ભવિષ્યમાં કેન્સરથી બચવું હોય તો આ 3 શાકભાજી ને અવશ્ય વિચારીને ખાજો

    0 shares
    Share 0 Tweet 0
  • જો તમારા શરીરમાં આવા અમુક લક્ષણો દેખાય તો તમારે સમજી જવું કે તમારું લીવર ખરાબ થઇ રહ્યું છે

    0 shares
    Share 0 Tweet 0
Ayurveda Times

Ayurveda Times એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

More »

Recent Posts

  • ખાલી આનું જ્યુસ પીય લ્યો ડાયાલીસીસ કરાવાની કોઈ દિવસ નહિ પડે જરૂર
  • આખો ચૈત્ર મહિનો આ એક વસ્તુ ખાઈ લેશો તો આખું વર્ષ બીમારી નહિ પડો
  • ઘેર ઘેર ચાલી રહેલો વાયરસ નો તાવ, શરદી,ગળુ, ખાસી, માથું ઉભી પૂછડીએ ભાગી જશે

Categories

  • Cooking
  • Lifestyle
  • Travel
  • Uncategorized
  • આરોગ્ય
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ધર્મ દર્શન
  • ફિટનેસ
  • સમાચાર
  • સ્માર્ટ ગૃહિણી

Important Links

  • About US
  • Contact US
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

No Result
View All Result
  • Home
  • આરોગ્ય

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In