Ayurveda Times
No Result
View All Result
  • Login
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
No Result
View All Result
Ayurveda Times
No Result
View All Result
Home આરોગ્ય

આ રોજીંદા જીવનની પાંચ વસ્તુઓ પણ તમારા લીવરને ખરાબ કરી નાખે છે

Deep Charaniya by Deep Charaniya
June 15, 2022
Reading Time: 1 min read
0
આ વસ્તુઓ પણ તમારા લીવરને કરી શકે છે ખરાબ

આ વસ્તુઓ પણ તમારા લીવરને કરી શકે છે ખરાબ

Share on FacebookShare on Twitter

આપણને અમુક વસ્તુની તો ખબર જ નથી હોતું કે આપણા શરીર માટે નુકશાન કરે છે ફક્ત એ જ  ખબર હોય છે કે જે નુકશાન કરે છે જેવી કે દારૂ, સિગારેટ, તંબાકુ, વધુ પડતું ધૂમ્રપાન વગેરે.

RELATED POSTS

5 મહારોગ નુ દુશ્મન છે આ ફળ, કોઈ દિવસ આ પાંચ રોગો નહિ થાય

નવા વર્ષ પહેલા આ નકારાત્મક વસ્તુઓ ઘરમાંથી કરો દુર, નહિતર આવશે બીમારી અને વાસ્તુદોષ

કોરોનાને લઇ 1 જાન્યુઆરી 2023થી દેશમાં ફરજિયાત લાગુ પડશે આ નિયમ

આ સિવાય પણ અમુક ખાદ્ય એવી ચીજ વસ્તુઓ છે કે જે આપણા લીવરને માઠી અસર પહોચાડે છે તો ચાલો તેના વિશે માહિતી મેળવી લઈએ અને રાખીએ લીવરને સુરક્ષિત. લીવર વિશે વાત કરીએ તો  તે આપણા શરીરમાં કેમિકલની ફેક્ટરી તેરીકે માનીએ તો પણ માની શકાય છે. કારક કે આપણા શરીરમાં રહેલા લોહીમાંના કેમિકલને જાળવી રાખવા માટે તે 24 કલાક સતત કામ કરે છે.

લીવર એ શરીરમાંથી અમુક વિષાક્ત પદાર્થો એટલે કે ઝેરી પદાર્થોને બહાર નીકળવા માટે ખુબજ ઉપયોગી થાય છે. લીવરને શરીરનું સૌથી અગત્યનું અંગ કહીએ તો પણ કહી શકાય છે. અત્યારે મોટાભાગના લોકોને પોતાની બેદરકારીને લીધે લીવરની સમસ્યા ઉભી થતી હોય છે. આ ઉપરાંત અમુક ખરાબ ખાણી પીણીને આદતોને લીધે પણ લીવરની સમસ્યા થતી હોય છે. તેમનું લીવર ધીમે ધીમે ખરાબ થતું જાય છે.

હેલ્થના નિષ્ણાંત લોકોનું લીવર વિશે એવું માનવું છે કે જો તમારે તમારું લીવર એકદમ સ્વસ્થ અને નીરોગી રાખવું હોય તો તમારે એ જાણવું જરૂરી છે કે તમારા લીવરને કયો ખોરાક યોગ્ય છે તથા કઈ કઈ ચીજ વસ્તુઓનું સેવન કરવાથી તમારા લીવર ને નુકશાન થઇ શકે છે. તો ચાલો આપણે જાણીં લઈએ કે લીવર માટે કઈ કઈ વસ્તુનું સેવન કરવું નહિ.

ખાંડ : વધુ પડતી ખાંડ એ તમારા દાંતને જ નહિ પરંતુ તમારા લીવરને પણ નુકશાન કરે છે. લીવર ચરબી બનાવવા માટે ફ્રુકટોઝ નામની એક પ્રકારની ખાંડ નો જ ઉપયોગ કરે છે. તથા તે શરીરની ચરબી પણ વધારી દે છે. ખાંડ વિશે અમુક એવા અભ્યાસમાં પણ જાણવા મળ્યું હતું કે તે જેટલું આલ્કોહોલનું સેવન કરવાથી નુકશાન થાય છે તેટલું જ નુકશાન ખાંડનું સેવન કરવાથી પણ થાય છે.

મેંદાનો લોટ : મેંદાનો લોટ એ શરીર માટે ખુબજ નુકશાન કરે છે અને એમાં પણ લીવરની વાત કરીએ તો ભયંકર માં ભયંકર નુકશાન પહોચાડે છે, મેંદાના લોટમાં વિટામિન્સ, મિનરલ્સ અને ફાયબર ખુબ ઓછી માત્રામાં મળે છે. જો તમે પાસ્તા, પિઝા, બ્રેડ, બિસ્કીટ જેવી વસ્તુનું સેવન કરતા હોવ તો તે સાવ બંધ કરી દેજો લીવર સ્વસ્થ અને લાંબા સમય માટે કાર્યશીલ રાખવું હોય તો.

પેઈનકીલર્સ : ઘણીવખત લોકો પોતાને માથાનો દુખાવો થતો હોય આ ઉપરાંત શરીરનો કોઈપણ પ્રકારનો દુખાવો થતો હોય તો તેને દુર કરવા માટે પેઈનકીલર્સનો ઉપયોગ કરતા હોય છે, આ પેઈનકીલર્સનું વધુ પડતું સેવન કરવાથી પણ લીવર ઉપર તેની માઠી અસર પડે છે અને તે લીવરને નુકશાન પહોચાડે છે.

વિટામીન  A નું વધુ પ્રમાણમાં સેવન કરવાથી : તમને ખબર છે કે શરીરને ઘણાબધા વિટામીનની જરૂર છે એમાંથી વિટામીન A ની ઉણપ તાજાફળો અને શાકભાજી દ્વારા પૂરી થતી હોય છે, વિટામીન A લાલ નારંગી અને પીળા રંગના ફળો અને શાકભાજી માંથી મળે છે. અમુક લોકો વિટામીન Aની સપ્લીમેન્ટ લે છે તેનું વધુ પડતું સેવન કરવાથી તે આપણા લીવર માટે ખુબજ હાની પહોચાડે છે. જો તમારે વિટામીન A ની ઉણપને દુર કરવા માટે તમે વિટામીન A સપ્લીમેન્ટ લેવા માંગતા હોવ તો તમારે એક વખત તમારા ફેમીલી ડોક્ટરનો સંપર્ક કરી લેવો યોગ્ય છે.

આમ, આપણે લીવરને તંદુરસ્ત અને વધુ પડતું કાર્યશીલ રાખવા માટે આટલી વસ્તુની સાવચેતી રાખવી જરૂરી છે.

ShareTweetPin
Deep Charaniya

Deep Charaniya

લેટેસ્ટ ગુજરાતી સમાચાર, બીઝનેસ, આરોગ્ય તેમજ ટેકનોલોજી અપડેટ માટે અમારી સાથે જોડાયેલા રહો.

Related Posts

5 મહારોગ નુ દુશ્મન છે આ ફળ, કોઈ દિવસ આ પાંચ રોગો નહિ થાય
ઘરેલું ઉપચાર

5 મહારોગ નુ દુશ્મન છે આ ફળ, કોઈ દિવસ આ પાંચ રોગો નહિ થાય

February 3, 2023
નવા વર્ષ પહેલા આ નકારાત્મક વસ્તુઓ ઘરમાંથી કરો દુર, નહિતર આવશે બીમારી અને વાસ્તુદોષ
Lifestyle

નવા વર્ષ પહેલા આ નકારાત્મક વસ્તુઓ ઘરમાંથી કરો દુર, નહિતર આવશે બીમારી અને વાસ્તુદોષ

January 1, 2023
કોરોનાને લઇ 1 જાન્યુઆરી 2023થી દેશમાં ફરજિયાત લાગુ પડશે આ નિયમ
આરોગ્ય

કોરોનાને લઇ 1 જાન્યુઆરી 2023થી દેશમાં ફરજિયાત લાગુ પડશે આ નિયમ

December 29, 2022
આ બે નિયમ આજથી પાળવાનું શરુ કરી દ્યો તમારી 80 ટકા બીમારીઓ થઇ જશે ગાયબ
ઘરેલું ઉપચાર

આ બે નિયમ આજથી પાળવાનું શરુ કરી દ્યો તમારી 80 ટકા બીમારીઓ થઇ જશે ગાયબ

December 29, 2022
લીવરને 100 વર્ષ સુધી તંદુરસ્ત રાખવું હોય તો આ 7 વસ્તુ આજ થી જ ખાવાનું બંધ કરી દેજો
આરોગ્ય

લીવરને 100 વર્ષ સુધી તંદુરસ્ત રાખવું હોય તો આ 7 વસ્તુ આજ થી જ ખાવાનું બંધ કરી દેજો

December 27, 2022
બાળકો અને યુવાનો ને 100 વર્ષ સુધી આંખોના નંબર નહી આવે
ઘરેલું ઉપચાર

બાળકો અને યુવાનો ને 100 વર્ષ સુધી આંખોના નંબર નહી આવે

December 27, 2022
Next Post
આ એક ઉપાયથી ધાધરને એક જ વખતમાં જડમૂળથી મટાડી શકાય છે

આ એક ઉપાયથી ધાધરને એક જ વખતમાં જડમૂળથી મટાડી શકાય છે

અમૃત સમાન ગણાતા ચોખાના પાણીને ક્યારેય ફેંકશો નહીં, તેને પીવાથી ગાયબ થઈ થશે ગંભીરમાં ગંભીર બીમારી

અમૃત સમાન ગણાતા ચોખાના પાણીને ક્યારેય ફેંકશો નહીં, તેને પીવાથી ગાયબ થઈ થશે ગંભીરમાં ગંભીર બીમારી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

Asaduddin Owaisi

હિન્દુત્વ એક જુઠ્ઠાણા પર રચાયું છે, ઓવૈસીનું વિવાદિત ટ્વીટ

November 21, 2020
સાંજે એક મુઠી પલાળી ને સવારે ખાલી પેટે પીઈ લેવું

સાંજે એક મુઠી પલાળી ને સવારે ખાલી પેટે પીઈ લેવું, નખમાં પણ રોગ નહિ રહે

April 16, 2022
You can travel to these countries even without a visa

તમે વિઝા વગર પણ આ દેશોની મુસાફરી કરી શકો છો -સરકાર દ્વારા એલાન

September 23, 2020

Popular Stories

  • આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    મરી જાવ તો પણ આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    0 shares
    Share 0 Tweet 0
  • સવારે નરણે કોઠે બાળકો અને યુવાનો આ પીઓ 100 વર્ષ સુધી આંખોના નંબર નહી આવે

    0 shares
    Share 0 Tweet 0
  • ટોઇલેટમાં આ બે પોઈન્ટ દબાવી રાખો આંતરડામાંથી બધો જ કચરો નીકળી જશે બહાર

    0 shares
    Share 0 Tweet 0
  • જો તમારા શરીરમાં આવા અમુક લક્ષણો દેખાય તો તમારે સમજી જવું કે તમારું લીવર ખરાબ થઇ રહ્યું છે

    0 shares
    Share 0 Tweet 0
  • ભવિષ્યમાં કેન્સરથી બચવું હોય તો આ 3 શાકભાજી ને અવશ્ય વિચારીને ખાજો

    0 shares
    Share 0 Tweet 0
Ayurveda Times

Ayurveda Times એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

More »

Recent Posts

  • 5 મહારોગ નુ દુશ્મન છે આ ફળ, કોઈ દિવસ આ પાંચ રોગો નહિ થાય
  • તમારાં ઘરમાં આવા લોટની રોટલી બને છે ? બનતી હોય તો આજથી જ ખાવાનું બંધ કરી દો
  • સવારે ઉઠીને આટલું કરશો તો ક્યારેય આંખોમાં નંબર નહિ આવે

Categories

  • Cooking
  • Lifestyle
  • Travel
  • Uncategorized
  • આરોગ્ય
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ધર્મ દર્શન
  • ફિટનેસ
  • સમાચાર
  • સ્માર્ટ ગૃહિણી

Important Links

  • About US
  • Contact US
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

No Result
View All Result
  • Home
  • આરોગ્ય

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In