Ayurveda Times
No Result
View All Result
  • Login
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
No Result
View All Result
Ayurveda Times
No Result
View All Result
Home ઘરેલું ઉપચાર

અમૃત સમાન ગણાતા ચોખાના પાણીને ક્યારેય ફેંકશો નહીં, તેને પીવાથી ગાયબ થઈ થશે ગંભીરમાં ગંભીર બીમારી

Editorial Team by Editorial Team
June 18, 2022
Reading Time: 1 min read
0
અમૃત સમાન ગણાતા ચોખાના પાણીને ક્યારેય ફેંકશો નહીં, તેને પીવાથી ગાયબ થઈ થશે ગંભીરમાં ગંભીર બીમારી
Share on FacebookShare on Twitter

નમસ્કાર મિત્રો, આજના આર્ટીકલમાં વાત કરવાના છીએ ચોખાના પાણીનું સેવન કરવાથી થતા ફાયદા વિષે. ચોખાનું સેવન કરવું એ સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારુ છે સાથે જ તેનું પાણી આપણા માટે ઘણુ જ ફાયદાકારક સાબિત થાય છે, પરંતુ, અજાણતા આપણે તેને ફેંકી દઈએ છીએ. ચોખા ધોતી વખતે આપણે જે પાણી ફેંકીએ છીએ તે ખરેખર આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઇ શકે છે. જો તમે પણ ઇચ્છો છો કે, તમારા વાળ હંમેશા ચમકતા રહે અને સુંદર દેખાતા રાખવા હોય તો ચોખાના પાણીને ક્યારેય ફેકતા નહી.

RELATED POSTS

ખાલી આનું જ્યુસ પીય લ્યો ડાયાલીસીસ કરાવાની કોઈ દિવસ નહિ પડે જરૂર

આખો ચૈત્ર મહિનો આ એક વસ્તુ ખાઈ લેશો તો આખું વર્ષ બીમારી નહિ પડો

ઘેર ઘેર ચાલી રહેલો વાયરસ નો તાવ, શરદી,ગળુ, ખાસી, માથું ઉભી પૂછડીએ ભાગી જશે

આરોગ્ય સંબંધિત ચોખાના પાણીના ઘણા ફાયદા વિશે તમે સાંભળ્યું હશે. ચોખાના પાણીને પીવાથી, શરીરમાં ઊર્જા વધે છે. તેમાં કાર્બોહાઇડ્રેટની વધારે માત્રાને કારણે, તે શરીરને તાત્કાલિક શક્તિ આપે છે. તેથી જ્યારે પણ તમે ઊર્જા સ્તર ગુમાવો ત્યારે ચોખાનું પાણી પીવું. ચોખાના પાણીનો ઉપયોગ ત્વચાની ચમકને વધારવા માટે કરી શકાય છે. તમારે કોઈ પણ જાતની હાનિકારક કોસ્મેટિક્સનો ઉપયોગ કરવાની જરૂર નથી, ફક્ત ચોખાના પાણી દ્વારા ત્વચાને ચમકાવી શકો છો. તમને જાણીને હેરાની થશે કે ચોખાનું પાણી આરોગ્ય માટે અત્યંત લાભદાયી હોય છે. એવામાં આજે અમે તમને ચોખાના પાણીના ગજબના ફાયદા જણાવવાના છીએ.

ચોખાના પાણીમાં કેટલાક એવા પોષક તત્વો હોય છે જે શરીરને હાઈડ્રેટેડ રાખે છે. તેને પીવાથી શરીરમાં પાણીની ઉણપ નથી થતી. સાથે જ શારીરિક નબળાઈ પણ દૂર થાય છે. જો તમે તમારા શરીરને ખૂબ વધું ઉર્જા આપવા ઈચ્છો છો તો ચોખાનું પાણી પીવાનું શરૂ કરી દો. તેમાં કાર્બોહાઈડ્રેટ વિપુલ માત્રામાં હોય છે. એવામાં જો ચોખાનું પાણી નિયમિત પીવામાં આવે તો દિવસભર તમે ઉર્જાથી ભર્યા રહો છો. આ એક પ્રકારનું એનર્જી બૂસ્ટર હોય છે. તમે દિવસભરમાં એક ગ્લાસ ચોખાનું પાણી પી શકો છો.

ચોખાના પાણીથી વાળની સમસ્યાને દુર કરી શકાય છે. ચોખાના પાણીને વાળમાં લગાવી 20 મિનીટ સુધી રહેવા દો, ત્યારબાદ વાળને ધોઈ લો. આમ કરવાથી વાળ ખરવા, પાતળા થવા, વાળ તૂટી જવા જેવી સમસ્યાથી છુટકારો મળી શકે છે.

કબજીયાતની સમસ્યામાં ચોખાનું પાણી ફાયદાકારક સાબિત થાય છે. ચોખાના પાણીમાં ફાયબરનું પ્રમાણ સારું એવું હોય છે અને તે શરીરમાં મેટાબોલીઝમને વધારવામાં પણ મદદ કરે છે. તે શરીરમાં પાચનતંત્રને સારું રાખવાની સાથે સારા બેકટેરિયાને એક્ટીવ કરે છે જેનાથી કબજીયાતની સમસ્યા દુર થાય છે.

જો તમારૂ પાચનતંત્ર યોગ્ય કામ નથી કરતું તો ચોખાનું પાણી વરદાન સમાન હોય છે. તેને પીવાથી તમારૂ ડાઈજેશન સારું થાય છે. એટલું જ નહીં ડાઈજેશનમાં ગડબડના કારણથી થનારી ગેસ અને કબજિયાતની સમસ્યા પણ ખતમ થાય છે. આ તમારૂ પાચન તંત્રને મજબુત પણ કરે છે. પેટની સમસ્યા થવા પર ચોખાના પાણીનું સેવન કરી શકો છો, ચોખાનું પાણી પીવાથી ખોરાક સરળતાથી પચી જાય છે અને પેટની સમસ્યા દુર થાય છે.

ચોખાનુ પાણી પાવાથી તમારી સ્કિનને ચમકાવી શકો છો. આ સુકી ત્વચા એટલે ડ્રાટ સ્કિનની તકલીફ દૂર કરે છે. આથી સ્કિનના રોમ છિદ્ર ખુલે છે. ખીલની સમસ્યા પણ ચોખાના પાણીથી દુર થાય છે. આ તમારી સ્કિને નરમ પણ કરે છે.  આ પ્રકારથી ચોખાનું પાણીનો ઉપયોગ કરીને તમે તમારી સ્કિનને હેલ્દી અને બ્યૂટીફૂલ બનાવી શકો છો.

બ્લડ પ્રેશરના દર્દીને પણ ચોખાનું પાણી પીતા રહેવું જોઈએ. આ તમારૂ બ્લડ પ્રેશર કંટ્રોલમાં રાખવામાં મદદ કરે છે. તેનું  કારણ એ છે કે ચોખાના પાણીમાં સોડિયમ પૂરતા પ્રમાણમાં હોય છે. આજ કારણ છે કે બ્લડ પ્રેશરના દર્દીને ઘણીવાર ચોખાનુ પાણી પીવાની સલાહ આપવામાં આપવામાં આવે છે.

આમ, ચોખાનું ઓસામણ પીવાથી શરીરને ખુબ જ ફાયદો થાય છે. આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ઉપયોગી સાબિત થાય અને તમારી બીમારીને દુર કરે. આ ઉપયોગી માહિતીને જરૂર જનહિત માટે શેર કરવા વિનંતી.

ShareTweetPin
Editorial Team

Editorial Team

udaantimesnews.com એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે. ડિજિટલ માધ્યમથી ગુજરાત અને વિદેશમાં વસતા લોકો માટે હકારાત્મક વિચાર અને દેશ પ્રત્યેની સાચી ઓળખ પહોંચાડવા Gujaratime.com લોકોના માધ્યમ તરીકે આગળ વધી રહ્યું છે.

Related Posts

ખાલી આનું જ્યુસ પીય લ્યો ડાયાલીસીસ કરાવાની કોઈ દિવસ નહિ પડે જરૂર
ઘરેલું ઉપચાર

ખાલી આનું જ્યુસ પીય લ્યો ડાયાલીસીસ કરાવાની કોઈ દિવસ નહિ પડે જરૂર

April 1, 2023
આખો ચૈત્ર મહિનો આ એક વસ્તુ ખાઈ લેશો તો આખું વર્ષ બીમારી નહિ પડો
ઘરેલું ઉપચાર

આખો ચૈત્ર મહિનો આ એક વસ્તુ ખાઈ લેશો તો આખું વર્ષ બીમારી નહિ પડો

March 28, 2023
ઘેર ઘેર ચાલી રહેલો વાયરસ નો તાવ, શરદી,ગળુ, ખાસી, માથું ઉભી પૂછડીએ ભાગી જશે
ઘરેલું ઉપચાર

ઘેર ઘેર ચાલી રહેલો વાયરસ નો તાવ, શરદી,ગળુ, ખાસી, માથું ઉભી પૂછડીએ ભાગી જશે

March 21, 2023
વિટામિન B12 વધારવાના 5 રામબાણ શાકાહારી ઈલાજ
ઘરેલું ઉપચાર

વિટામિન B12 વધારવાના 5 રામબાણ શાકાહારી ઈલાજ

March 15, 2023
ઉનાળામાં આ 1 વસ્તુ દેવુ કરી ને પણ પીજો, ગરમી તમારું કઈ નહિ બગાડી શકે
ઘરેલું ઉપચાર

ઉનાળામાં આ 1 વસ્તુ દેવુ કરી ને પણ પીજો, ગરમી તમારું કઈ નહિ બગાડી શકે

March 14, 2023
ઉનાળામાં ભરપુર થતું આ ફળ નોનવેજ કરતા પણ 100 ગણું શક્તિશાળી છે
ઘરેલું ઉપચાર

ઉનાળામાં ભરપુર થતું આ ફળ નોનવેજ કરતા પણ 100 ગણું શક્તિશાળી છે

March 13, 2023
Next Post
ચોમાસાની ઋતુમાં ક્યારેય ન કરો આ ભૂલો, નહિતર સ્વાસ્થ્ય પર પડી શકે છે ગંભીર અસર

ચોમાસાની ઋતુમાં ક્યારેય ન કરો આ ભૂલો, નહિતર સ્વાસ્થ્ય પર પડી શકે છે ગંભીર અસર

માત્ર એક દિવસમાં ગમે તેવા તાવ, શરદી-ઉધરસથી છુટકારો અપાવતો 100 ટકા અસરકારક ઘરેલું ઉપાય

માત્ર એક દિવસમાં ગમે તેવા તાવ, શરદી-ઉધરસથી છુટકારો અપાવતો 100 ટકા અસરકારક ઘરેલું ઉપાય

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

કોલેસ્ટ્રોલ, નસ બ્લોકેજ, સાંધાનો દુખાવો, ડાયાબીટીસ, હાડકા, હાર્ટએટેક નો ઉપાય છે આ પાવડર

કોલેસ્ટ્રોલ, નસ બ્લોકેજ, સાંધાનો દુખાવો, ડાયાબીટીસ, હાડકા, હાર્ટએટેક નો ઉપાય છે આ પાવડર

October 1, 2022
ખાલી 5 રૂ.માં ગમે તેટલું બ્લડ સુગર કંટ્રોલમાં લાવી દેશે આ આયુર્વેદિક ડ્રિંક

ખાલી 5 રૂ.માં ગમે તેટલું બ્લડ સુગર કંટ્રોલમાં લાવી દેશે આ આયુર્વેદિક ડ્રિંક

May 6, 2022
શરદી-ખાંસી, કફ, નાક વહેવું, જેવા લક્ષણનો રામબાણ ઈલાજ છે આ ઘરેલું ઉપચાર, 100 ટકા મળશે રાહત

શરદી-ખાંસી, કફ, નાક વહેવું, જેવા લક્ષણનો રામબાણ ઈલાજ છે આ ઘરેલું ઉપચાર, 100 ટકા મળશે રાહત

March 29, 2022

Popular Stories

  • આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    મરી જાવ તો પણ આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    0 shares
    Share 0 Tweet 0
  • ટોઇલેટમાં આ બે પોઈન્ટ દબાવી રાખો આંતરડામાંથી બધો જ કચરો નીકળી જશે બહાર

    0 shares
    Share 0 Tweet 0
  • સવારે નરણે કોઠે બાળકો અને યુવાનો આ પીઓ 100 વર્ષ સુધી આંખોના નંબર નહી આવે

    0 shares
    Share 0 Tweet 0
  • ભવિષ્યમાં કેન્સરથી બચવું હોય તો આ 3 શાકભાજી ને અવશ્ય વિચારીને ખાજો

    0 shares
    Share 0 Tweet 0
  • જો તમારા શરીરમાં આવા અમુક લક્ષણો દેખાય તો તમારે સમજી જવું કે તમારું લીવર ખરાબ થઇ રહ્યું છે

    0 shares
    Share 0 Tweet 0
Ayurveda Times

Ayurveda Times એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

More »

Recent Posts

  • ખાલી આનું જ્યુસ પીય લ્યો ડાયાલીસીસ કરાવાની કોઈ દિવસ નહિ પડે જરૂર
  • આખો ચૈત્ર મહિનો આ એક વસ્તુ ખાઈ લેશો તો આખું વર્ષ બીમારી નહિ પડો
  • ઘેર ઘેર ચાલી રહેલો વાયરસ નો તાવ, શરદી,ગળુ, ખાસી, માથું ઉભી પૂછડીએ ભાગી જશે

Categories

  • Cooking
  • Lifestyle
  • Travel
  • Uncategorized
  • આરોગ્ય
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ધર્મ દર્શન
  • ફિટનેસ
  • સમાચાર
  • સ્માર્ટ ગૃહિણી

Important Links

  • About US
  • Contact US
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

No Result
View All Result
  • Home
  • આરોગ્ય

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In