Ayurveda Times
No Result
View All Result
  • Login
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
No Result
View All Result
Ayurveda Times
No Result
View All Result
Home આરોગ્ય

મનચુરિયન રાઈસ અને પુલાવ જો તમને બોવ ભાવતા હોય તો જાણી લો તેના ગંભીર પરિણામ

Editorial Team by Editorial Team
June 21, 2022
Reading Time: 1 min read
0
મનચુરિયન રાઈસ અને પુલાવ

મનચુરિયન રાઈસ અને પુલાવ

Share on FacebookShare on Twitter

નમસ્કાર મિત્રો, આજના આ આર્ટીકલમાં વાત કરવાના છીએ મંચુરિયન, રાઈસ અને પુલાવ ખાવાથી સ્વાથ્યને થતા નુકશાન વિષે. આ મોડર્ન સમયમાં મોટાભાગના લોકોને બહારનું ખાવાની ટેવ પડી ગઈ હોય છે તેમાં પણ ખાસ કરીને જોઈએ તો મંચુરિયન, રાઈસ અને પુલાવ જેવી વસ્તુનું સેવન કરવાની ખુબ જ મજા આવતી હોય છે તથા તેમને આ બહુ સ્વાદિષ્ટ પણ લાગતું હોય છે.

RELATED POSTS

5 મહારોગ નુ દુશ્મન છે આ ફળ, કોઈ દિવસ આ પાંચ રોગો નહિ થાય

કોરોનાને લઇ 1 જાન્યુઆરી 2023થી દેશમાં ફરજિયાત લાગુ પડશે આ નિયમ

આ બે નિયમ આજથી પાળવાનું શરુ કરી દ્યો તમારી 80 ટકા બીમારીઓ થઇ જશે ગાયબ

આ વસ્તુનું સેવન કરતા પહેલા અમુક વસ્તુનું ધ્યાન રાખવું જરૂરી છે તેના ફાયદા અને ગેરફાયદા વિશે પણ તમને ખબર હોવી જોઈએ. સામાન્ય રીતે જોઈએ તો મોટાભાગના લોકો સફેદ ચોખાનું સેવન કરતા હોય છે, આ સફેદ ચોખા જરૂરિયાત કરતા તેનું સેવન વધુ પ્રમાણમાં કરવાથી તે શરીરમાં અનેક રોગોનું પ્રમાણ વધારી દે છે. તે શરીરમાં બ્લડશુગરનું પ્રમાણ પણ વધારી દે છે.

જો તમને સફેદ ચોખા ખાવાની આદત પડી ગઈ હોય તો તેને બંધ કરી દેવી જોઈએ તેના લીધે તે અનેક રોગોને આમંત્રણ આપે છે તથા વધુ પડતા ચોખા ખાવાથી તમને હાર્ટ એટેકનું જોખમ રહે છે માટે બને એટલું ચોખાનું સેવન કરવાનું ટાળવું જોઈએ. સફેદ ચોખાની જગ્યાએ બ્રાઉન ચોખાનું સેવન કરવું શરીર માટે ફાયદાકારક રહેશે.

જો તમે સતત ડાયાબીટીશથી પરેશાન છો તો તમારે ચોખાનું સેવન કરવાનું ટાળવું જોઈએ. સફેદ ચોખાનું સેવન કરવાથી તમારા બ્લડમાં શુગરનું પ્રમાણ વધી જાય છે તથા શરીર પણ ફૂલી જાય છે. ચાલો જાણીએ સ્સતત સફેદ ચોખાનું સેવન કરવાથી સ્વાથ્યને થતા નુકશાન વિષે.

મેટાબોલીક સિન્ડ્રોમનો ખતરો રહે છે : સફેદ ચોખા ખાવાથી તમને મેટાબોલીક સિન્ડ્રોમની સમસ્યા થવાની શક્યતાઓ રહેલી છે. તમારે જો ચોખા ખાવા જ હોય તો મહિનામાં એક વખત ખાવાથી તમે મેટાબોલિક જેવી સમસ્યાથી બચી શકશો.

વજન વધવાની શક્યતાઓ રહેલી છે : જો તમે વધુ પડતા વજનથી સાવ કંટાળી ગયા છો અને હવે તમારો વજન વધવા દેવો ન હોય તો તમારે ચોખા ખાવાનું સાવ બંધ કરી દેવું જોઈએ. કારણ કે જો તમે વધુ પડતું ચોખાનું સેવન કરશો તો તેનાથી તમારું વજન ઘટવાની જગ્યાએ તે વધી જશે.

શરીરમાં પોષકતત્વોની ઉણપ થઈ શકે છે : જો તમે વધુ પડતા ચોખા અને મંચુરિયન ખાવાના શોખીન થઇ ગયા છો તો તમારા શરીરમાં પોષકતત્વોની ઉણપ થવાની શક્યતાઓ રહેલી હોય છે. ચોખાની વાત કરીએ તો સફેદ ચોખા કરતા બ્રાઉન ચોખા શરીર માટે વધુ ફાયદાકારક માનવામાં આવે છે.

તમારા સ્વાસ્થ્યની સ્થિતિ અને તમારી ઉંમરના આધારે તમારે આહારમાં મુખ્યત્વે અલગ અલગ ફળો અને શાકભાજીનું સેવન કરવું જોઈએ જેથી શરીરમાં નિયમિત પણે પ્રોટીન મળતું રહે છે.

આમ, મંચુરિયન, રાઈસ અને ચોખા ખાવાથી તે કેટલું હાની પચોચાડે છે તેના વિશે યોગ્ય માહિતી આપી.  આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ઉપયોગી સાબિત થાય અને તમને બીમારીઓથી બચાવે. આ ઉપયોગી માહિતીને જનહિત માટે જરૂર શેર કરવા વિનંતી.

ShareTweetPin
Editorial Team

Editorial Team

udaantimesnews.com એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે. ડિજિટલ માધ્યમથી ગુજરાત અને વિદેશમાં વસતા લોકો માટે હકારાત્મક વિચાર અને દેશ પ્રત્યેની સાચી ઓળખ પહોંચાડવા Gujaratime.com લોકોના માધ્યમ તરીકે આગળ વધી રહ્યું છે.

Related Posts

5 મહારોગ નુ દુશ્મન છે આ ફળ, કોઈ દિવસ આ પાંચ રોગો નહિ થાય
ઘરેલું ઉપચાર

5 મહારોગ નુ દુશ્મન છે આ ફળ, કોઈ દિવસ આ પાંચ રોગો નહિ થાય

February 3, 2023
કોરોનાને લઇ 1 જાન્યુઆરી 2023થી દેશમાં ફરજિયાત લાગુ પડશે આ નિયમ
આરોગ્ય

કોરોનાને લઇ 1 જાન્યુઆરી 2023થી દેશમાં ફરજિયાત લાગુ પડશે આ નિયમ

December 29, 2022
આ બે નિયમ આજથી પાળવાનું શરુ કરી દ્યો તમારી 80 ટકા બીમારીઓ થઇ જશે ગાયબ
ઘરેલું ઉપચાર

આ બે નિયમ આજથી પાળવાનું શરુ કરી દ્યો તમારી 80 ટકા બીમારીઓ થઇ જશે ગાયબ

December 29, 2022
લીવરને 100 વર્ષ સુધી તંદુરસ્ત રાખવું હોય તો આ 7 વસ્તુ આજ થી જ ખાવાનું બંધ કરી દેજો
આરોગ્ય

લીવરને 100 વર્ષ સુધી તંદુરસ્ત રાખવું હોય તો આ 7 વસ્તુ આજ થી જ ખાવાનું બંધ કરી દેજો

December 27, 2022
બાળકો અને યુવાનો ને 100 વર્ષ સુધી આંખોના નંબર નહી આવે
ઘરેલું ઉપચાર

બાળકો અને યુવાનો ને 100 વર્ષ સુધી આંખોના નંબર નહી આવે

December 27, 2022
બહાર જમવાના શોખીન હોવ તો આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ
ઘરેલું ઉપચાર

બહાર જમવાના શોખીન હોવ તો આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

December 26, 2022
Next Post
ખજુરભાઈ દરરોજ કરે છે આટલા રૂપિયાનું દાન

ગરીબોના મસીહા ગણાતા ખજુરભાઈ દરરોજ કરે છે આટલા રૂપિયાનું દાન

વજન ઓછું કરવાથી લઇ ને રોગ પ્રતિકારક શક્તિ મજબૂત કરવા માટે છે કારગર મમરા

વજન ઓછું કરવાથી લઇ ને રોગ પ્રતિકારક શક્તિ મજબૂત કરવા માટે છે કારગર મમરા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

party with sanitizer

પાર્ટીમાં ખત્મ થઈ ગયો દારુ તો સેનેટાઈઝર પી ગયા લોકો, 7 ના મોત અને 2 કોમામાં

November 22, 2020
વજન ઉતારવાને લઈને આ છે સૌથી મોટી 6 અફવાઓ

વજન ઉતારવાને લઈને આ છે સૌથી મોટી 6 અફવાઓ જેના વિષે જાણો

April 23, 2022
મેંગો મફિન્સ બનાવવાની રીત । mango muffins recipe in gujarati

મેંગો મફિન્સ બનાવવાની રીત । mango muffins recipe in gujarati

June 8, 2021

Popular Stories

  • આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    મરી જાવ તો પણ આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    0 shares
    Share 0 Tweet 0
  • સવારે નરણે કોઠે બાળકો અને યુવાનો આ પીઓ 100 વર્ષ સુધી આંખોના નંબર નહી આવે

    0 shares
    Share 0 Tweet 0
  • ટોઇલેટમાં આ બે પોઈન્ટ દબાવી રાખો આંતરડામાંથી બધો જ કચરો નીકળી જશે બહાર

    0 shares
    Share 0 Tweet 0
  • જો તમારા શરીરમાં આવા અમુક લક્ષણો દેખાય તો તમારે સમજી જવું કે તમારું લીવર ખરાબ થઇ રહ્યું છે

    0 shares
    Share 0 Tweet 0
  • ભવિષ્યમાં કેન્સરથી બચવું હોય તો આ 3 શાકભાજી ને અવશ્ય વિચારીને ખાજો

    0 shares
    Share 0 Tweet 0
Ayurveda Times

Ayurveda Times એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

More »

Recent Posts

  • 5 મહારોગ નુ દુશ્મન છે આ ફળ, કોઈ દિવસ આ પાંચ રોગો નહિ થાય
  • તમારાં ઘરમાં આવા લોટની રોટલી બને છે ? બનતી હોય તો આજથી જ ખાવાનું બંધ કરી દો
  • સવારે ઉઠીને આટલું કરશો તો ક્યારેય આંખોમાં નંબર નહિ આવે

Categories

  • Cooking
  • Lifestyle
  • Travel
  • Uncategorized
  • આરોગ્ય
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ધર્મ દર્શન
  • ફિટનેસ
  • સમાચાર
  • સ્માર્ટ ગૃહિણી

Important Links

  • About US
  • Contact US
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

No Result
View All Result
  • Home
  • આરોગ્ય

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In