Ayurveda Times
No Result
View All Result
  • Login
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
No Result
View All Result
Ayurveda Times
No Result
View All Result
Home ઘરેલું ઉપચાર

માત્ર એક દિવસમાં ગમે તેવા તાવ, શરદી-ઉધરસથી છુટકારો અપાવતો 100 ટકા અસરકારક ઘરેલું ઉપાય

Editorial Team by Editorial Team
June 21, 2022
Reading Time: 1 min read
0
માત્ર એક દિવસમાં ગમે તેવા તાવ, શરદી-ઉધરસથી છુટકારો અપાવતો 100 ટકા અસરકારક ઘરેલું ઉપાય
Share on FacebookShare on Twitter

નમસ્કાર મિત્રો, આજના આર્ટીકલમાં વાત કરવાના છીએ શરદી-ઉધરસ અને તાવના અસરકારક ઘરેલું ઉપાયો વિષે. મનુષ્યના શરીરનું સામાન્ય તાપમાન 37˚ સેન્ટીગ્રેટ અથવા 98.6˚ ફેરનહીટ હોય છે, જયારે શરીરનું તાપમાન સામાન્ય સ્તર કરતા વધી જાય તેવી સ્થિતિને તાવ કહેવામાં આવે છે. તાવ એ કોઈ રોગ નથી પરંતુ કોઈ પણ પ્રકારના ચેપ સામે શરીરની પ્રતિક્રિયા દર્શાવે છે. આ સ્થિતિમાં માથાનો દુખાવો, શરીરમાં ઠંડી ચડવી, કબજિયાત, થાક લગાવો, ભૂખ ન લગાવી જેવા લક્ષણો જોવા મળે છે. ચાલો જાણીએ તાવને મટાડવાના ઘરેલું ઉપાયો વિષે.

RELATED POSTS

સવારે ઉઠીને આટલું કરશો તો ક્યારેય આંખોમાં નંબર નહિ આવે

વિટામીન B-12 ની ઉણપ હોય તો ઘરે જ બનાવો આ દેશી દવા આજીવન તકલીફ નહિ થાય

કયા અનાજનો લોટ ખાવો આપડા સ્વાસ્થ્ય માટે છે ફાયદાકારક

તુલસી : તુલસીમાં એક વિશિષ્ટ સુવાસ હોય છે જે તેમાં રહેલા ઉડનશીલ તેલના કારણે હોય છે. જે હવામાં પ્રસરીને હવાનું શુદ્ધિકરણ કરવામાં મદદરૂપ બને છે. માટે જ જયારે વાયરલ તાવ, મલેરિયા, ડેન્ગ્યું જેવા મચ્છરજન્ય રોગોનો ફેલાવો વધુ હોય તેવી જગ્યામાં આ સીજનમાં ઘરે નાના કુંડામાં તુલસીના છોડને વાવીને એરપ્યુરીફાયરનું કામ થઇ શકે છે.

આદુ, તુલસી અને લીંબુના રસમાં મધ મિક્સ કરીને સેવન કરવાથી શરદી-ઉધરસ, તાવ અને શરીરમાં થતું કળતર મટે છે. વાયરલ કે ડેન્ગ્યું તાવથી પીડાતા દર્દીના પીવાના પાણીમાં તુલસીના પાન નાખીને ઉકાળીને ઠંડુ થયા બાદ આ પાણી પીવડાવવાથી ઝડપથી રીકવરી આવી શકે છે. તુલસીના પાનનો નવશેકો ઉકાળો પીંધાના થોડા જ સમયમાં પરસેવો વળી તાવ ઉતારવા લાગે છે.

ફુદીનો અને આદુનો રસ : ફુદીનો અને આદુનો રસ પીવાથી તાવ ઉતરી જાય છે. કોફી બનાવતી વખતે તેમાં તુલસી અને ફુદીનાના પાન નાખીને ઉકાળી લેવું, ત્યારબાદ થોડું ઠંડુ થયા બાદ તેમાં મધ નાખીને પીવાથી તાવ ઉતરી જાય છે. સખત તાવમાં માથા પર પાણીના પોતા મુકવાથી તાવ ઉતરે છે અને તાવની ગરમી મગજમાં ચડતી નથી. જો તાવ વધારે જણાય તો ડોક્ટરને ઝડપથી બતાવો.

જીરું : જીરૂને બરાબર વાટીને તેના ચાર ગણ પાણીમાં રાત્રે પલાળીને સવારે ખાલી પેટ પીવાથી ટાઢિયો તાવ મટે છે. કોઈ પણ જાતના તાવમાં અડધી ચમચી મીઠું ગરમ પાણીમાં નાખી તે પાણી  દિવસમાં ત્રણવાર લેવાથી તાવ ઉતરી જાય છે. એક ગ્લાસ પાણીમાં એક ચમચી આખા ધાણાને નાંખી અડધું રહે ત્યાં સુધી ઉકાળીને થોડું ઠંડુ થયા બાદ પીવાથી તાવ ઝડપથી ઉતરી જશે.

અજમો : વારંવાર ઠંડી લાગીને આવતા તાવમાં 1-2 ગ્રામ જેટલો અજમો ગળી જવાથી ઠંડીનું જોર નરમ પડવાની સાથે પરસેવો વળીને તાવ ઉતરે છે. રાત્રે અજમાને પાણીમાં પલાળીને સવારે ગાળીને તેમાં થોડી મીઠું નાખીને પીવાથી મલેરિયા તાવ મટે છે. અજમાને શેકીને ચૂર્ણ બનાવીને લેવાથી પણ તાવ ઉતારી જાય છે. અજમાનો ઉકાળો બનાવીને ગરમ દૂધ સાથે સેવન કરવાથી શરદી-ઉધરસ, કફ, માથાનો દુખાવો જેવી સમસ્યામાં આરામ મળે છે.

એલચી : એલચી અને મરીંનું પાણી પીવાથી તાવ મટે છે. 2-2 એલચી અને મરીને રાત્રે પાણીમાં પલાળીને સવારે બરાબર ચોળીને તે પાણીને ગાળીને દિવસમાં 2-3 વાર પીવાથી જીર્ણ તાવ મટે છે. વરીયાળી અને ધાણાનો ઉકાળો કરી તેમાં સાકાર નાખીને સેવન કરવાથી પિત્તનો તાવ મટે છે.

કાંદાનો રસ વારંવાર પીવાથી ફ્લુનો તાવ ઉતરી જાય છે. તુલસીના પાન, અજમો અને સુંઠનું ચૂર્ણ સરખે ભાગે લઇ તેમાં મધ મિક્સ કરીને સેવન કરવાથી ફ્લુનો તાવ મટે છે. 10 ગ્રામ ધાણા અને 3 ગ્રામ સુંઠ લઈને તેનો ઉકાળો બનાવીને તેમાં મધ ઉમેરીને મિક્સ કરી પીવાથી ફ્લુનો તાવ મટી જાય છે.

તુલસીનો રસ, મરીનું ચૂર્ણ મિક્સ કરીને તેમાં મધ ઉમેરીને પીવાથી તાધિઓ તાવ મટે છે. ગરમ કરેલા દુધમાં હળદર અને મરી મિક્સ કરીને સેવન કરવાથી ટાઢિયો તાવ મટે છે. ફુદીનાનો તાજો રસ મધ સાથે મિક્સ કરીને પીવાથી ન્યુમોનિયા તાવ મટે છે.

આમ, આ ઘરેલું ઉપાયો દ્વારા તમે તાવને મટાડી શકો છો. આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ઉપયોગી સાબિત થાય અને તમારી બીમારીને દુર કરી શકો. આ ઉપયોગી માહિતીને જનહિત માટે જરૂર શેર કરવા વિનંતી.

નોંધ : આ આર્ટીકલમાં જણાવેલ માહિતી ફક્તને ફક્ત શેક્ષણિક હેતુ માટે આપવામાં આવી છે. આ આયુર્વેદ ટીપ્સ તથા નુસખા દરેકની તાસીર અનુસાર કામ કરતી હોય છે, માટે કોઈ પણ આયુર્વેદિક પ્રયોગ કરતા પહેલા તમારા ફેમીલી ડોક્ટર અથવા વૈધની સલાહ અવશ્ય લેવી જરૂરી છે.

ShareTweetPin
Editorial Team

Editorial Team

udaantimesnews.com એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે. ડિજિટલ માધ્યમથી ગુજરાત અને વિદેશમાં વસતા લોકો માટે હકારાત્મક વિચાર અને દેશ પ્રત્યેની સાચી ઓળખ પહોંચાડવા Gujaratime.com લોકોના માધ્યમ તરીકે આગળ વધી રહ્યું છે.

Related Posts

સવારે ઉઠીને આટલું કરશો તો ક્યારેય આંખોમાં નંબર નહિ આવે
ઘરેલું ઉપચાર

સવારે ઉઠીને આટલું કરશો તો ક્યારેય આંખોમાં નંબર નહિ આવે

January 27, 2023
વિટામીન B-12 ની ઉણપ હોય તો ઘરે જ બનાવો આ દેશી દવા આજીવન તકલીફ નહિ થાય
ઘરેલું ઉપચાર

વિટામીન B-12 ની ઉણપ હોય તો ઘરે જ બનાવો આ દેશી દવા આજીવન તકલીફ નહિ થાય

January 27, 2023
કયા અનાજનો લોટ ખાવો આપડા સ્વાસ્થ્ય માટે છે ફાયદાકારક
ઘરેલું ઉપચાર

કયા અનાજનો લોટ ખાવો આપડા સ્વાસ્થ્ય માટે છે ફાયદાકારક

January 25, 2023
સમજ્યા વિના અજમો ફાકે રાખશો તો ફાયદાની જગ્યાએ થશે નુકસાન
ઘરેલું ઉપચાર

સમજ્યા વિના અજમો ફાકે રાખશો તો ફાયદાની જગ્યાએ થશે નુકસાન

January 25, 2023
નોનવેજ કરતા પણ 100 ગણું શક્તિશાળી છે આ ફળ, શરીર બનશે એકદમ તાકાતવાન
ઘરેલું ઉપચાર

નોનવેજ કરતા પણ 100 ગણું શક્તિશાળી છે આ ફળ, શરીર બનશે એકદમ તાકાતવાન

January 21, 2023
સવારે પેટ અને આંતરડા સાફ કરી વર્ષો જૂની કબજિયાત પાડી દેશે છૂટી
ઘરેલું ઉપચાર

સવારે પેટ અને આંતરડા સાફ કરી વર્ષો જૂની કબજિયાત પાડી દેશે છૂટી

January 20, 2023
Next Post
કેન્સર, મગજની સમસ્યા, હૃદયની તકલીફ જેવી બીમારીનો કાળ છે આ ફળ, જાણો તેના ચમત્કારીક ફાયદા વિશે

કેન્સર, મગજની સમસ્યા, હૃદયની તકલીફ જેવી બીમારીનો કાળ છે આ ફળ, જાણો તેના ચમત્કારીક ફાયદા વિશે

મનચુરિયન રાઈસ અને પુલાવ

મનચુરિયન રાઈસ અને પુલાવ જો તમને બોવ ભાવતા હોય તો જાણી લો તેના ગંભીર પરિણામ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

વધુ એક નિર્ભયાકાંડ: દીકરીની જીભ કાપી નાખી, બાજરાના ખેતરમાં ઘસડી ગેંગરેપ

વધુ એક નિર્ભયાકાંડ: દીકરીની જીભ કાપી નાખી, બાજરાના ખેતરમાં ઘસડી ગેંગરેપ

September 29, 2020
આ રીતે તમે વાંસની ખેતીથી લાખોની કમાણી કરી શકો છો, સરકાર પણ આપે છે સબસિડી

આ રીતે તમે વાંસની ખેતીથી લાખોની કમાણી કરી શકો છો, સરકાર પણ આપે છે સબસિડી

March 29, 2022
Ian Jones

આને કહેવાય કઠણાઈ ! લોક ડાઉનમાં મેલેરિયા થયો, પછી ડેન્ગ્યું થયો, ત્યારબાદ કોરોના થયો અને જેમાંથી બચ્યો ત્યાં સાપ કરડ્યો

November 26, 2020

Popular Stories

  • આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    મરી જાવ તો પણ આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    0 shares
    Share 0 Tweet 0
  • સવારે નરણે કોઠે બાળકો અને યુવાનો આ પીઓ 100 વર્ષ સુધી આંખોના નંબર નહી આવે

    0 shares
    Share 0 Tweet 0
  • ટોઇલેટમાં આ બે પોઈન્ટ દબાવી રાખો આંતરડામાંથી બધો જ કચરો નીકળી જશે બહાર

    0 shares
    Share 0 Tweet 0
  • જો તમારા શરીરમાં આવા અમુક લક્ષણો દેખાય તો તમારે સમજી જવું કે તમારું લીવર ખરાબ થઇ રહ્યું છે

    0 shares
    Share 0 Tweet 0
  • ભવિષ્યમાં કેન્સરથી બચવું હોય તો આ 3 શાકભાજી ને અવશ્ય વિચારીને ખાજો

    0 shares
    Share 0 Tweet 0
Ayurveda Times

Ayurveda Times એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

More »

Recent Posts

  • સવારે ઉઠીને આટલું કરશો તો ક્યારેય આંખોમાં નંબર નહિ આવે
  • વિટામીન B-12 ની ઉણપ હોય તો ઘરે જ બનાવો આ દેશી દવા આજીવન તકલીફ નહિ થાય
  • આજે વસંત પંચમી ભૂલથી પણ ન કરવા જોઈએ આ ચાર કામ, નહીંતર જીવનભર રહેશે પસ્તાવો

Categories

  • Cooking
  • Lifestyle
  • Travel
  • Uncategorized
  • આરોગ્ય
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ધર્મ દર્શન
  • ફિટનેસ
  • સમાચાર
  • સ્માર્ટ ગૃહિણી

Important Links

  • About US
  • Contact US
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

No Result
View All Result
  • Home
  • આરોગ્ય

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In