Ayurveda Times
No Result
View All Result
  • Login
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
No Result
View All Result
Ayurveda Times
No Result
View All Result
Home ઘરેલું ઉપચાર

માત્ર એક દિવસમાં ગમે તેવા તાવ, શરદી-ઉધરસથી છુટકારો અપાવતો 100 ટકા અસરકારક ઘરેલું ઉપાય

Editorial Team by Editorial Team
June 21, 2022
Reading Time: 1 min read
0
માત્ર એક દિવસમાં ગમે તેવા તાવ, શરદી-ઉધરસથી છુટકારો અપાવતો 100 ટકા અસરકારક ઘરેલું ઉપાય
Share on FacebookShare on Twitter

નમસ્કાર મિત્રો, આજના આર્ટીકલમાં વાત કરવાના છીએ શરદી-ઉધરસ અને તાવના અસરકારક ઘરેલું ઉપાયો વિષે. મનુષ્યના શરીરનું સામાન્ય તાપમાન 37˚ સેન્ટીગ્રેટ અથવા 98.6˚ ફેરનહીટ હોય છે, જયારે શરીરનું તાપમાન સામાન્ય સ્તર કરતા વધી જાય તેવી સ્થિતિને તાવ કહેવામાં આવે છે. તાવ એ કોઈ રોગ નથી પરંતુ કોઈ પણ પ્રકારના ચેપ સામે શરીરની પ્રતિક્રિયા દર્શાવે છે. આ સ્થિતિમાં માથાનો દુખાવો, શરીરમાં ઠંડી ચડવી, કબજિયાત, થાક લગાવો, ભૂખ ન લગાવી જેવા લક્ષણો જોવા મળે છે. ચાલો જાણીએ તાવને મટાડવાના ઘરેલું ઉપાયો વિષે.

RELATED POSTS

ખાલી આનું જ્યુસ પીય લ્યો ડાયાલીસીસ કરાવાની કોઈ દિવસ નહિ પડે જરૂર

આખો ચૈત્ર મહિનો આ એક વસ્તુ ખાઈ લેશો તો આખું વર્ષ બીમારી નહિ પડો

ઘેર ઘેર ચાલી રહેલો વાયરસ નો તાવ, શરદી,ગળુ, ખાસી, માથું ઉભી પૂછડીએ ભાગી જશે

તુલસી : તુલસીમાં એક વિશિષ્ટ સુવાસ હોય છે જે તેમાં રહેલા ઉડનશીલ તેલના કારણે હોય છે. જે હવામાં પ્રસરીને હવાનું શુદ્ધિકરણ કરવામાં મદદરૂપ બને છે. માટે જ જયારે વાયરલ તાવ, મલેરિયા, ડેન્ગ્યું જેવા મચ્છરજન્ય રોગોનો ફેલાવો વધુ હોય તેવી જગ્યામાં આ સીજનમાં ઘરે નાના કુંડામાં તુલસીના છોડને વાવીને એરપ્યુરીફાયરનું કામ થઇ શકે છે.

આદુ, તુલસી અને લીંબુના રસમાં મધ મિક્સ કરીને સેવન કરવાથી શરદી-ઉધરસ, તાવ અને શરીરમાં થતું કળતર મટે છે. વાયરલ કે ડેન્ગ્યું તાવથી પીડાતા દર્દીના પીવાના પાણીમાં તુલસીના પાન નાખીને ઉકાળીને ઠંડુ થયા બાદ આ પાણી પીવડાવવાથી ઝડપથી રીકવરી આવી શકે છે. તુલસીના પાનનો નવશેકો ઉકાળો પીંધાના થોડા જ સમયમાં પરસેવો વળી તાવ ઉતારવા લાગે છે.

ફુદીનો અને આદુનો રસ : ફુદીનો અને આદુનો રસ પીવાથી તાવ ઉતરી જાય છે. કોફી બનાવતી વખતે તેમાં તુલસી અને ફુદીનાના પાન નાખીને ઉકાળી લેવું, ત્યારબાદ થોડું ઠંડુ થયા બાદ તેમાં મધ નાખીને પીવાથી તાવ ઉતરી જાય છે. સખત તાવમાં માથા પર પાણીના પોતા મુકવાથી તાવ ઉતરે છે અને તાવની ગરમી મગજમાં ચડતી નથી. જો તાવ વધારે જણાય તો ડોક્ટરને ઝડપથી બતાવો.

જીરું : જીરૂને બરાબર વાટીને તેના ચાર ગણ પાણીમાં રાત્રે પલાળીને સવારે ખાલી પેટ પીવાથી ટાઢિયો તાવ મટે છે. કોઈ પણ જાતના તાવમાં અડધી ચમચી મીઠું ગરમ પાણીમાં નાખી તે પાણી  દિવસમાં ત્રણવાર લેવાથી તાવ ઉતરી જાય છે. એક ગ્લાસ પાણીમાં એક ચમચી આખા ધાણાને નાંખી અડધું રહે ત્યાં સુધી ઉકાળીને થોડું ઠંડુ થયા બાદ પીવાથી તાવ ઝડપથી ઉતરી જશે.

અજમો : વારંવાર ઠંડી લાગીને આવતા તાવમાં 1-2 ગ્રામ જેટલો અજમો ગળી જવાથી ઠંડીનું જોર નરમ પડવાની સાથે પરસેવો વળીને તાવ ઉતરે છે. રાત્રે અજમાને પાણીમાં પલાળીને સવારે ગાળીને તેમાં થોડી મીઠું નાખીને પીવાથી મલેરિયા તાવ મટે છે. અજમાને શેકીને ચૂર્ણ બનાવીને લેવાથી પણ તાવ ઉતારી જાય છે. અજમાનો ઉકાળો બનાવીને ગરમ દૂધ સાથે સેવન કરવાથી શરદી-ઉધરસ, કફ, માથાનો દુખાવો જેવી સમસ્યામાં આરામ મળે છે.

એલચી : એલચી અને મરીંનું પાણી પીવાથી તાવ મટે છે. 2-2 એલચી અને મરીને રાત્રે પાણીમાં પલાળીને સવારે બરાબર ચોળીને તે પાણીને ગાળીને દિવસમાં 2-3 વાર પીવાથી જીર્ણ તાવ મટે છે. વરીયાળી અને ધાણાનો ઉકાળો કરી તેમાં સાકાર નાખીને સેવન કરવાથી પિત્તનો તાવ મટે છે.

કાંદાનો રસ વારંવાર પીવાથી ફ્લુનો તાવ ઉતરી જાય છે. તુલસીના પાન, અજમો અને સુંઠનું ચૂર્ણ સરખે ભાગે લઇ તેમાં મધ મિક્સ કરીને સેવન કરવાથી ફ્લુનો તાવ મટે છે. 10 ગ્રામ ધાણા અને 3 ગ્રામ સુંઠ લઈને તેનો ઉકાળો બનાવીને તેમાં મધ ઉમેરીને મિક્સ કરી પીવાથી ફ્લુનો તાવ મટી જાય છે.

તુલસીનો રસ, મરીનું ચૂર્ણ મિક્સ કરીને તેમાં મધ ઉમેરીને પીવાથી તાધિઓ તાવ મટે છે. ગરમ કરેલા દુધમાં હળદર અને મરી મિક્સ કરીને સેવન કરવાથી ટાઢિયો તાવ મટે છે. ફુદીનાનો તાજો રસ મધ સાથે મિક્સ કરીને પીવાથી ન્યુમોનિયા તાવ મટે છે.

આમ, આ ઘરેલું ઉપાયો દ્વારા તમે તાવને મટાડી શકો છો. આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ઉપયોગી સાબિત થાય અને તમારી બીમારીને દુર કરી શકો. આ ઉપયોગી માહિતીને જનહિત માટે જરૂર શેર કરવા વિનંતી.

નોંધ : આ આર્ટીકલમાં જણાવેલ માહિતી ફક્તને ફક્ત શેક્ષણિક હેતુ માટે આપવામાં આવી છે. આ આયુર્વેદ ટીપ્સ તથા નુસખા દરેકની તાસીર અનુસાર કામ કરતી હોય છે, માટે કોઈ પણ આયુર્વેદિક પ્રયોગ કરતા પહેલા તમારા ફેમીલી ડોક્ટર અથવા વૈધની સલાહ અવશ્ય લેવી જરૂરી છે.

ShareTweetPin
Editorial Team

Editorial Team

udaantimesnews.com એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે. ડિજિટલ માધ્યમથી ગુજરાત અને વિદેશમાં વસતા લોકો માટે હકારાત્મક વિચાર અને દેશ પ્રત્યેની સાચી ઓળખ પહોંચાડવા Gujaratime.com લોકોના માધ્યમ તરીકે આગળ વધી રહ્યું છે.

Related Posts

ખાલી આનું જ્યુસ પીય લ્યો ડાયાલીસીસ કરાવાની કોઈ દિવસ નહિ પડે જરૂર
ઘરેલું ઉપચાર

ખાલી આનું જ્યુસ પીય લ્યો ડાયાલીસીસ કરાવાની કોઈ દિવસ નહિ પડે જરૂર

April 1, 2023
આખો ચૈત્ર મહિનો આ એક વસ્તુ ખાઈ લેશો તો આખું વર્ષ બીમારી નહિ પડો
ઘરેલું ઉપચાર

આખો ચૈત્ર મહિનો આ એક વસ્તુ ખાઈ લેશો તો આખું વર્ષ બીમારી નહિ પડો

March 28, 2023
ઘેર ઘેર ચાલી રહેલો વાયરસ નો તાવ, શરદી,ગળુ, ખાસી, માથું ઉભી પૂછડીએ ભાગી જશે
ઘરેલું ઉપચાર

ઘેર ઘેર ચાલી રહેલો વાયરસ નો તાવ, શરદી,ગળુ, ખાસી, માથું ઉભી પૂછડીએ ભાગી જશે

March 21, 2023
વિટામિન B12 વધારવાના 5 રામબાણ શાકાહારી ઈલાજ
ઘરેલું ઉપચાર

વિટામિન B12 વધારવાના 5 રામબાણ શાકાહારી ઈલાજ

March 15, 2023
ઉનાળામાં આ 1 વસ્તુ દેવુ કરી ને પણ પીજો, ગરમી તમારું કઈ નહિ બગાડી શકે
ઘરેલું ઉપચાર

ઉનાળામાં આ 1 વસ્તુ દેવુ કરી ને પણ પીજો, ગરમી તમારું કઈ નહિ બગાડી શકે

March 14, 2023
ઉનાળામાં ભરપુર થતું આ ફળ નોનવેજ કરતા પણ 100 ગણું શક્તિશાળી છે
ઘરેલું ઉપચાર

ઉનાળામાં ભરપુર થતું આ ફળ નોનવેજ કરતા પણ 100 ગણું શક્તિશાળી છે

March 13, 2023
Next Post
કેન્સર, મગજની સમસ્યા, હૃદયની તકલીફ જેવી બીમારીનો કાળ છે આ ફળ, જાણો તેના ચમત્કારીક ફાયદા વિશે

કેન્સર, મગજની સમસ્યા, હૃદયની તકલીફ જેવી બીમારીનો કાળ છે આ ફળ, જાણો તેના ચમત્કારીક ફાયદા વિશે

મનચુરિયન રાઈસ અને પુલાવ

મનચુરિયન રાઈસ અને પુલાવ જો તમને બોવ ભાવતા હોય તો જાણી લો તેના ગંભીર પરિણામ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

Trump vs bidden

ટ્રમ્પ ચૂંટણી હારી ગયા પણ હાર માનવા તૈયાર નથી કહ્યું બાઈડન ખોટી રીતે જીત્યા છે

November 8, 2020
joe bidden dream

બાઈડેનનું એ સપનું, જે 50 વર્ષ બાદ સાકાર થવા જઈ રહ્યું છે

November 7, 2020
આ 5 ખાદ્ય પદાર્થોને ભૂલથી પણ ફરી વાર ગરમ કરીને કદી ના ખાશો બગાડી શકે છે તમારી હેલ્થ

આ 5 ખાદ્ય પદાર્થોને ભૂલથી પણ ફરી વાર ગરમ કરીને કદી ના ખાશો બગાડી શકે છે તમારી હેલ્થ

July 1, 2021

Popular Stories

  • આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    મરી જાવ તો પણ આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    0 shares
    Share 0 Tweet 0
  • ટોઇલેટમાં આ બે પોઈન્ટ દબાવી રાખો આંતરડામાંથી બધો જ કચરો નીકળી જશે બહાર

    0 shares
    Share 0 Tweet 0
  • સવારે નરણે કોઠે બાળકો અને યુવાનો આ પીઓ 100 વર્ષ સુધી આંખોના નંબર નહી આવે

    0 shares
    Share 0 Tweet 0
  • ભવિષ્યમાં કેન્સરથી બચવું હોય તો આ 3 શાકભાજી ને અવશ્ય વિચારીને ખાજો

    0 shares
    Share 0 Tweet 0
  • જો તમારા શરીરમાં આવા અમુક લક્ષણો દેખાય તો તમારે સમજી જવું કે તમારું લીવર ખરાબ થઇ રહ્યું છે

    0 shares
    Share 0 Tweet 0
Ayurveda Times

Ayurveda Times એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

More »

Recent Posts

  • ખાલી આનું જ્યુસ પીય લ્યો ડાયાલીસીસ કરાવાની કોઈ દિવસ નહિ પડે જરૂર
  • આખો ચૈત્ર મહિનો આ એક વસ્તુ ખાઈ લેશો તો આખું વર્ષ બીમારી નહિ પડો
  • ઘેર ઘેર ચાલી રહેલો વાયરસ નો તાવ, શરદી,ગળુ, ખાસી, માથું ઉભી પૂછડીએ ભાગી જશે

Categories

  • Cooking
  • Lifestyle
  • Travel
  • Uncategorized
  • આરોગ્ય
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ધર્મ દર્શન
  • ફિટનેસ
  • સમાચાર
  • સ્માર્ટ ગૃહિણી

Important Links

  • About US
  • Contact US
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

No Result
View All Result
  • Home
  • આરોગ્ય

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In