Ayurveda Times
No Result
View All Result
  • Login
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
No Result
View All Result
Ayurveda Times
No Result
View All Result
Home Lifestyle

ગરીબોના મસીહા ગણાતા ખજુરભાઈ દરરોજ કરે છે આટલા રૂપિયાનું દાન

Deep Charaniya by Deep Charaniya
June 24, 2022
Reading Time: 1 min read
0
ખજુરભાઈ દરરોજ કરે છે આટલા રૂપિયાનું દાન

ખજુરભાઈ દરરોજ કરે છે આટલા રૂપિયાનું દાન

Share on FacebookShare on Twitter

અત્યારે ખજુરભાઈથી લગભગ મોટાભાગના લોકો પરિચિત હશે જ તથા તે ગરીબ લોકો માટે ભગવાન કહીએ તો પણ કહી શકાય તે ગરીબ લોકોની ખુબજ સારી રીતે સેવા કરી રહ્યા છે.

RELATED POSTS

શિવરાત્રિમા શિવજી ના દર્શન કરતાં પહેલાં એક વાર આ વીડિયો જોઈ લો

નવા વર્ષ પહેલા આ નકારાત્મક વસ્તુઓ ઘરમાંથી કરો દુર, નહિતર આવશે બીમારી અને વાસ્તુદોષ

કોરોનાને લઇ કેન્દ્ર સરકારે જુઓ શું એડવાઇઝરી જાહેર કરી

તો ચાલો જાણી લઈએ કે ખજુરભાઈ દરરોજનું કેટલા રૂપિયાનું દાન કરે છે તેમજ તેમના દાન કરવા પાછળનો મુખ્ય હેતુ શું છે ? આ ઉપરાંત ખજુરભાઈ આટલું દાન કરી રહ્યા છે તો તેમનો મુખ્ય આવકનો સ્ત્રોત શું છે તેના વિષે માહિતી મેળવી લઈએ.

ગુજરાતના શુદ્ધ સોના તરીકે ઓળખાતા એવા ખજુરભાઈ અત્યારે દરેક લોકોમાં સારી એવી નામના મેળવી છે. ગરીબલોકોને તે આર્થિક એવી જરૂરીઆત પૂરી કરે છે. અત્યારે બધા જ લોકોને ખબર છે કે ખજુરભાઈ એ ગુજરાતના ગરીબ વર્ગના લોકોને રહેવા માટે અંદાજે 200 કે તેથી વધુ ઘર બનાવી દીધા છે. આ ઉપરાંત ઉનાળાની બળબળતી ગરમીમાં તેમણે લોકોના ઘરે ઘરે જઈને કુલરનું પણ વિતરણ કર્યું છે.

આજે આપણે ખજુરભાઈની એક સરસ મજાની એવી વાત સંભાળવાની છે કે તે જાણીને સૌને નવાઈ જ લાગશે. ખજુરભાઈ ઉર્ફે નીતિન જાની અંદાજે એક દિવસમાં કેટલા હાજર રૂપિયાનું દાન કરી નાખે છે તે આંકડો જાણીને તમને પણ નવાઈ લાગી જશે.

ખજુરભાઈ ગરીબ લોકોને અંદાજે એક જ દિવસ માં 50 હજાર કે તેથી પણ વધુ રૂપિયાનું દાન કરે છે, આ ઉપરાંત ખજુરભાઈ ગરીબ લોકોને ઘર બનાવી દે છે. તેમાં પણ ખજુરભાઈ 50 થી 60 રૂપિયા જેવો ખર્ચ કરે છે.

ખજુરભાઈનું એક ઈન્ટરવ્યું લેવાયું હતું અને તે ઈન્ટરવ્યુંમાં તેમને ઘણાબધા સવાલો કરવામાં આવ્યા હતા તથા તેમણે પોતાની જાતે તે કઈ રીતે આટલે સુધી સિદ્ધિ હાંસલ કરી તે પણ જણાવે છે. ખજુરભાઈ એ જણાવ્યું હતું કે તે પોતાની કુલ આવકમાંથી અંદાજે ૭૫% આવક ગરીબ લોકોને દાન કરે છે.

ખજુરભાઈ ને પોતાની આવક નો મુખ્ય સ્ત્રોત એ YouTube ચેનલ છે. તેમની એક સરસ મજાની YouTube ચેનલ છે અને તે ચેનલમાંથી ખજુરભાઈને મુખ્ય આવક થાય છે. આમ જોઈએ તો ખજુરભાઈને YouTube માં બે ચેનલ છે તેમાં એક નું નામ છે Khajur Bhai Vlogs અને બીજી ચેનલનું નામ છે Khajur Bhai.

ખજુરભાઈ આ પોતાની ખજુરભાઈ નામની ચેનલમાં કોમેડી વિડીઓ અપલોડ કરે છે અને લોકોને આ કોમેડી વિડીઓ ના માધ્યમથી મનોરંજન કરાવે છે. લોકોને પણ આ વિડીઓ જોવાનું ખુબજ ગમે છે.

ખરેખર ખજુરભાઈએ અત્યાર સુધીમાં કેટલાય લોકોના જીવન સુધારી નાખ્યા છે તથા ખજુરભાઈ ગરીબ લોકો વિશે કહે છે કે ગરીબ લોકોની સેવા કરવી તથા તે લોકોની આર્થિક જરૂરિયાતને પૂરી કરવી એ તેમના જીવનનો મુખ્ય ઉદ્દેશ્ય છે. ખજુરભાઈ એ પોતાનું કામ છોડીને બીજા લોકોની સેવા કરી એ બદલ લોકો તેમને લાખ લાખ સલામ કરે છે.

આમ, ખજુરભાઈ એ કરેલી ગરીબ લોકોની મદદ અને પૂરી કરેલી તેમની જરૂરિયાતો વિશે માહિતી મેળવી.

ShareTweetPin
Deep Charaniya

Deep Charaniya

લેટેસ્ટ ગુજરાતી સમાચાર, બીઝનેસ, આરોગ્ય તેમજ ટેકનોલોજી અપડેટ માટે અમારી સાથે જોડાયેલા રહો.

Related Posts

શિવરાત્રિમા શિવજી ના દર્શન કરતાં પહેલાં એક વાર આ વીડિયો જોઈ લો
ધર્મ દર્શન

શિવરાત્રિમા શિવજી ના દર્શન કરતાં પહેલાં એક વાર આ વીડિયો જોઈ લો

February 16, 2023
નવા વર્ષ પહેલા આ નકારાત્મક વસ્તુઓ ઘરમાંથી કરો દુર, નહિતર આવશે બીમારી અને વાસ્તુદોષ
Lifestyle

નવા વર્ષ પહેલા આ નકારાત્મક વસ્તુઓ ઘરમાંથી કરો દુર, નહિતર આવશે બીમારી અને વાસ્તુદોષ

January 1, 2023
કોરોનાને લઇ કેન્દ્ર સરકારે જુઓ શું એડવાઇઝરી જાહેર કરી
Lifestyle

કોરોનાને લઇ કેન્દ્ર સરકારે જુઓ શું એડવાઇઝરી જાહેર કરી

December 21, 2022
ખાલી એકવાર 50 હજારનું રોકાણ કરો, વર્ષો સુધી હજારો રૂપિયાની કમાણી આપશે આ બિઝનેસ
Lifestyle

ખાલી એકવાર 50 હજારનું રોકાણ કરો, વર્ષો સુધી હજારો રૂપિયાની કમાણી આપશે આ બિઝનેસ

December 20, 2022
આ રીતે ચેક કરો તમારા PAN Card પર કોઈએ લોન તો નથી લીધી ને
Lifestyle

આ રીતે ચેક કરો તમારા PAN Card પર કોઈએ લોન તો નથી લીધી ને

December 18, 2022
પગમાં કાળો દોરો બાંધવા પાછળ રહેલું છે વૈજ્ઞાનિક અને ધાર્મિક કારણ
Lifestyle

પગમાં કાળો દોરો બાંધવા પાછળ રહેલું છે વૈજ્ઞાનિક અને ધાર્મિક કારણ

November 1, 2022
Next Post
વજન ઓછું કરવાથી લઇ ને રોગ પ્રતિકારક શક્તિ મજબૂત કરવા માટે છે કારગર મમરા

વજન ઓછું કરવાથી લઇ ને રોગ પ્રતિકારક શક્તિ મજબૂત કરવા માટે છે કારગર મમરા

આંખથી લઈને પગ સુધીના દરેક રોગોમાં ખુબ જ ફાયદાકારક છે આ શક્તિશાળી શાકભાજી

આંખથી લઈને પગ સુધીના દરેક રોગોમાં ખુબ જ ફાયદાકારક છે આ શક્તિશાળી શાકભાજી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

Trump vs bidden

ટ્રમ્પ ચૂંટણી હારી ગયા પણ હાર માનવા તૈયાર નથી કહ્યું બાઈડન ખોટી રીતે જીત્યા છે

November 8, 2020
You can travel to these countries even without a visa

તમે વિઝા વગર પણ આ દેશોની મુસાફરી કરી શકો છો -સરકાર દ્વારા એલાન

September 23, 2020
જો વસંત પંચમીના દિવસે ઉપવાસ રાખો છો તો ક્યારેય ન કરશો આ 7 ભૂલો નહીંતર…

જો વસંત પંચમીના દિવસે ઉપવાસ રાખો છો તો ક્યારેય ન કરશો આ 7 ભૂલો નહીંતર…

March 16, 2022

Popular Stories

  • આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    મરી જાવ તો પણ આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    0 shares
    Share 0 Tweet 0
  • ટોઇલેટમાં આ બે પોઈન્ટ દબાવી રાખો આંતરડામાંથી બધો જ કચરો નીકળી જશે બહાર

    0 shares
    Share 0 Tweet 0
  • સવારે નરણે કોઠે બાળકો અને યુવાનો આ પીઓ 100 વર્ષ સુધી આંખોના નંબર નહી આવે

    0 shares
    Share 0 Tweet 0
  • ભવિષ્યમાં કેન્સરથી બચવું હોય તો આ 3 શાકભાજી ને અવશ્ય વિચારીને ખાજો

    0 shares
    Share 0 Tweet 0
  • જો તમારા શરીરમાં આવા અમુક લક્ષણો દેખાય તો તમારે સમજી જવું કે તમારું લીવર ખરાબ થઇ રહ્યું છે

    0 shares
    Share 0 Tweet 0
Ayurveda Times

Ayurveda Times એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

More »

Recent Posts

  • ખાલી આનું જ્યુસ પીય લ્યો ડાયાલીસીસ કરાવાની કોઈ દિવસ નહિ પડે જરૂર
  • આખો ચૈત્ર મહિનો આ એક વસ્તુ ખાઈ લેશો તો આખું વર્ષ બીમારી નહિ પડો
  • ઘેર ઘેર ચાલી રહેલો વાયરસ નો તાવ, શરદી,ગળુ, ખાસી, માથું ઉભી પૂછડીએ ભાગી જશે

Categories

  • Cooking
  • Lifestyle
  • Travel
  • Uncategorized
  • આરોગ્ય
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ધર્મ દર્શન
  • ફિટનેસ
  • સમાચાર
  • સ્માર્ટ ગૃહિણી

Important Links

  • About US
  • Contact US
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

No Result
View All Result
  • Home
  • આરોગ્ય

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In