Ayurveda Times
No Result
View All Result
  • Login
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
No Result
View All Result
Ayurveda Times
No Result
View All Result
Home ઘરેલું ઉપચાર

દહીં સાથે કરો માત્ર આ વસ્તુનું સેવન, ક્યારેય નહિ થાય પાચન, શરદી-ઉધરસ અને લોહીની ઉણપ

Editorial Team by Editorial Team
June 25, 2022
Reading Time: 1 min read
0
દહીં સાથે કરો માત્ર આ વસ્તુનું સેવન, ક્યારેય નહિ થાય પાચન, શરદી-ઉધરસ અને લોહીની ઉણપ
Share on FacebookShare on Twitter

નમસ્કાર મિત્રો, આજના આર્ટીકલમાં વાત કરવાના છીએ દહીં સાથે ગોળનું સેવન કરવાથી આરોગ્યને થતા ફાયદા વિષે. દહીંમાં અનેક પ્રકારના પૌષ્ટિક તત્વો હોય છે, જે ખાવાથી શરીરને ઘણા ફાયદા થાય છે. આ સાથે ગોળમાં પુષ્કળ આયર્ન મળે છે. કેટલીક વસ્તુઓ એક સાથે ખાવાથી તેમની શક્તિ વધે છે અને ફાયદા પણ વધારે મળે છે. ગોળ અને દહીંનું કોમ્બિનેશન પણ આશ્ચર્યજનક છે. દહીં સાથે ગોળ ખાવાથી ફાયદા બમણા થાય છે. તે ફક્ત તમારા પેટના સ્વાસ્થ્ય માટે જ શ્રેષ્ઠ નહીં પરંતુ આરોગ્યની અનેક સમસ્યાઓ દૂર કરીને તમને સ્વસ્થ રાખવામાં મદદગાર સાબિત થઈ શકે છે.

RELATED POSTS

સવારે ઉઠીને આટલું કરશો તો ક્યારેય આંખોમાં નંબર નહિ આવે

વિટામીન B-12 ની ઉણપ હોય તો ઘરે જ બનાવો આ દેશી દવા આજીવન તકલીફ નહિ થાય

કયા અનાજનો લોટ ખાવો આપડા સ્વાસ્થ્ય માટે છે ફાયદાકારક

ગોળ સ્વાદનો ખજાનો જ નહીં સ્વાસ્થ્યનો ખજાનો પણ છે. આવું એટલા માટે કહેવામાં આવે છે કારણ કે ડોક્ટર હંમેશાં સારી તંદુરસ્તી માટે મીઠાઈઓથી ખાસ કરીને ખાંડથી દૂર રહેવાની સલાહ આપે છે, પરંતુ ગોળ સાથે આવું કોઈ બંધન નથી. ગોળ ખાવામાં માત્ર સ્વાદિષ્ટ જ નથી, પરંતુ તે ઘણા ઔષધીય ગુણથી ભરેલો છે. આ એક સુપર ફૂડ છે જેના ફાયદાઓ વિશે બહુ ઓછા લોકો જાણે છે. સામાન્ય રીતે લોકો તેનો ઉપયોગ ફક્ત શિયાળાની ઋતુમાં જ કરે છે, જ્યારે તે આખા વર્ષ દરમિયાન ખાઈ શકાય છે અને શરીરને પણ તેનાથી ઘણા ફાયદાઓ મળે છે. અહીં અમે તમને ગોળની સાથે દહીંના આરોગ્ય લાભો જણાવી રહ્યા છીએ.

લોહીની ઉણપને દૂર કરે : લોહીની ઉણપને દુર કરવા દહીં સાથે ગોળનું સેવન કરવું સારું માનવામાં આવે છે. લોહીની ઉણપ થવાના ઘણા કારણો હોઈ શકે છે જેને એનિમિયા તરીકે ઓળખવામાં આવે છે. જો તમે પણ તમારા શરીરમાં લોહીની ઉણપ દૂર કરવા માંગતા હોય તો દહીંમાં ગોળ મિક્સ કરીને દરરોજ પીવો. જો શરીરમાં લોહીનો અભાવ હોય તો ગોળ ખાવાનું સારું માનવામાં આવે છે, પરંતુ દહીં સાથે ગોળનું સેવન કરવાથી તેના સ્વાસ્થ્ય લાભ બમણા થઈ શકે છે.

વજન ઘટાડવામાં ફાયદાકારક : સામાન્ય રીતે તમારું વજન ઓછું કરવા માટે બે બાબતો સૌથી મહત્વપૂર્ણ છે. તમારો આહાર અને શારીરિક રીતે સક્રિય રહેવું. આહારમાં તમે દરરોજ એક વાટકી દહીંમાં ગોળ ઉમેરીને લઈ શકો છો. જો તમારે ઝડપથી વજન ઓછું કરવું હોય તો તમે દહી અને ગોળનું સેવન કરી શકો છો.

આંતરડાને સ્વસ્થ રાખવા માટે : ગોળમાં એન્ટી-ઓકિસડન્ટો હોય છે. જે શરીરને ફ્રી રેડિકલથી સુરક્ષિત કરવામાં મદદ કરે છે. ગોળ ખાવાથી આંતરડા મજબૂત થાય છે. તે શરીરનું તાપમાન પણ બરાબર રાખે છે. ગોળ ખાવાથી શ્વાસની તકલીફો મટે છે. દહીંમાં કેલ્શિયમ ભરપુર હોય છે. તેનું સેવન કરવાથી હાડકા મજબૂત બને છે.

શરદી- ઉધરસ : સામાન્ય રીતે મોસમમાં બદલાવના કારણે દરેકને શરદી-ઉધરસ થાય છે. ગોળમાં આયર્ન, મેગ્નેશિયમ, પોટેશિયમ, કેલ્શિયમ, સેલેનિયમ, મેંગેનીઝ અને કોપર જેવા ખનીજ તત્વો હોય છે, જે તમને અનેક રોગોથી દૂર રાખે છે. જો તમે શરદી-ઉધરસની સમસ્યાથી પરેશાન છો, તો દહીંમાં ગોળ અને કાળા મરી નાખીને તેનું સેવન કરો. શરદી-ઉધરસમાં આ ઉપાય અસરકારક સાબિત થઇ શકે છે.

પાચન સુધારે છે : આજના સમયમાં ખરાબ ખાણી-પીણીના કારણે ઘણા લોકોને અપચોની સમસ્યા થતી હોય છે, તેના કારણે પેટની અન્ય સમસ્યાઓ પણ ઉદ્ભવે  છે. જેમ કે કબજિયાત, ઉબકા, પેટનું ફૂલવું વગેરે. જો તમે નિયમિત એક વાટકી દહીંનું મિશ્રણ ગોળ સાથે સેવન કરો છો તો તે તમારા પેટને સ્વસ્થ રાખવામાં મદદ કરી શકે છે. દહીં અને ગોળમાં એવા ગુણ મળી આવે છે જે તમારી પાચક શક્તિને બરાબર રાખવામાં મદદરૂપ સાબિત થઈ શકે છે. પાચનની સમસ્યાને આ ઉપાય દ્વારા મટાડી શકાય છે.

પીરિયડ્ ની  પીડાથી રાહત આપશે : પીરિયડના દુખાવાથી રાહત મેળવવા માટે તમે દહીંમાં ગોળ મિક્સ કરીને સેવન શકો છો. તે ફક્ત પીરિયડની પીડાથી રાહત આપી શકતું નથી પરંતુ પેટની એંઠનને પણ દૂર કરવામાં મદદરૂપ સાબિત થઈ શકે છે. જો તમે હજી સુધી પ્રયત્ન કર્યો નથી, તો પછી આજથી જ તેનું સેવન શરૂ કરી દો. પરંતુ જો તમે અન્ય કોઈ દવા લેતા હોય તો સેવન કરતા પહેલા ડોક્ટરની સલાહ અવશ્ય લેવી.

આમ, દહીં સાથે ગોળનું સેવન કરવાથી શરીરને ખુબ જ ફાયદો થાય છે. આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ખુબ જ ઉપયોગી સાબિત થાય અને તમે તંદુરસ્ત અને સ્વસ્થ રહો. આ ઉપયોગી માહિતીને જનહિત માટે જરુરને જરૂર શેર કરવા વિનંતી.

ShareTweetPin
Editorial Team

Editorial Team

udaantimesnews.com એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે. ડિજિટલ માધ્યમથી ગુજરાત અને વિદેશમાં વસતા લોકો માટે હકારાત્મક વિચાર અને દેશ પ્રત્યેની સાચી ઓળખ પહોંચાડવા Gujaratime.com લોકોના માધ્યમ તરીકે આગળ વધી રહ્યું છે.

Related Posts

સવારે ઉઠીને આટલું કરશો તો ક્યારેય આંખોમાં નંબર નહિ આવે
ઘરેલું ઉપચાર

સવારે ઉઠીને આટલું કરશો તો ક્યારેય આંખોમાં નંબર નહિ આવે

January 27, 2023
વિટામીન B-12 ની ઉણપ હોય તો ઘરે જ બનાવો આ દેશી દવા આજીવન તકલીફ નહિ થાય
ઘરેલું ઉપચાર

વિટામીન B-12 ની ઉણપ હોય તો ઘરે જ બનાવો આ દેશી દવા આજીવન તકલીફ નહિ થાય

January 27, 2023
કયા અનાજનો લોટ ખાવો આપડા સ્વાસ્થ્ય માટે છે ફાયદાકારક
ઘરેલું ઉપચાર

કયા અનાજનો લોટ ખાવો આપડા સ્વાસ્થ્ય માટે છે ફાયદાકારક

January 25, 2023
સમજ્યા વિના અજમો ફાકે રાખશો તો ફાયદાની જગ્યાએ થશે નુકસાન
ઘરેલું ઉપચાર

સમજ્યા વિના અજમો ફાકે રાખશો તો ફાયદાની જગ્યાએ થશે નુકસાન

January 25, 2023
નોનવેજ કરતા પણ 100 ગણું શક્તિશાળી છે આ ફળ, શરીર બનશે એકદમ તાકાતવાન
ઘરેલું ઉપચાર

નોનવેજ કરતા પણ 100 ગણું શક્તિશાળી છે આ ફળ, શરીર બનશે એકદમ તાકાતવાન

January 21, 2023
સવારે પેટ અને આંતરડા સાફ કરી વર્ષો જૂની કબજિયાત પાડી દેશે છૂટી
ઘરેલું ઉપચાર

સવારે પેટ અને આંતરડા સાફ કરી વર્ષો જૂની કબજિયાત પાડી દેશે છૂટી

January 20, 2023
Next Post
ચોમાસામાં બારે મેઘ ખાંગા થયા, આ બાર મેધ ક્યાં ક્યાં, ચાલો જાણીએ

ચોમાસામાં બારે મેઘ ખાંગા થયા, આ બાર મેધ ક્યાં ક્યાં, ચાલો જાણીએ

પારસી લોકોની અંતિમસંસ્કાર વિધિ જાણીને તમે પણ નવાઈ પામશો

પારસી લોકોની અંતિમસંસ્કાર વિધિ જાણીને તમે પણ નવાઈ પામશો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

માત્ર એક વાર દહીં સાથે કરો આ વસ્તુનું સેવન, કબજિયાત, એસીડીટ અને પાચનની સમસ્યા થશે ગાયબ

માત્ર એક વાર દહીં સાથે કરો આ વસ્તુનું સેવન, કબજિયાત, એસીડીટ અને પાચનની સમસ્યા થશે ગાયબ

June 1, 2022
કઈ ઉંમરે કેટલું બીપી હોવું જોઈએ આ દરેક વ્યક્તિએ અવશ્ય જાણવું જોઈએ

કઈ ઉંમરે કેટલું બીપી હોવું જોઈએ આ દરેક વ્યક્તિએ અવશ્ય જાણવું જોઈએ

December 19, 2022
ઘર બેઠા ધાધર મટી જશે

ઘર બેઠા ધાધર મટી જશે બસ આજ થી આટલું ખાવાનું બંધ કરી દેજો

October 24, 2022

Popular Stories

  • આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    મરી જાવ તો પણ આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    0 shares
    Share 0 Tweet 0
  • સવારે નરણે કોઠે બાળકો અને યુવાનો આ પીઓ 100 વર્ષ સુધી આંખોના નંબર નહી આવે

    0 shares
    Share 0 Tweet 0
  • ટોઇલેટમાં આ બે પોઈન્ટ દબાવી રાખો આંતરડામાંથી બધો જ કચરો નીકળી જશે બહાર

    0 shares
    Share 0 Tweet 0
  • જો તમારા શરીરમાં આવા અમુક લક્ષણો દેખાય તો તમારે સમજી જવું કે તમારું લીવર ખરાબ થઇ રહ્યું છે

    0 shares
    Share 0 Tweet 0
  • ભવિષ્યમાં કેન્સરથી બચવું હોય તો આ 3 શાકભાજી ને અવશ્ય વિચારીને ખાજો

    0 shares
    Share 0 Tweet 0
Ayurveda Times

Ayurveda Times એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

More »

Recent Posts

  • સવારે ઉઠીને આટલું કરશો તો ક્યારેય આંખોમાં નંબર નહિ આવે
  • વિટામીન B-12 ની ઉણપ હોય તો ઘરે જ બનાવો આ દેશી દવા આજીવન તકલીફ નહિ થાય
  • આજે વસંત પંચમી ભૂલથી પણ ન કરવા જોઈએ આ ચાર કામ, નહીંતર જીવનભર રહેશે પસ્તાવો

Categories

  • Cooking
  • Lifestyle
  • Travel
  • Uncategorized
  • આરોગ્ય
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ધર્મ દર્શન
  • ફિટનેસ
  • સમાચાર
  • સ્માર્ટ ગૃહિણી

Important Links

  • About US
  • Contact US
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

No Result
View All Result
  • Home
  • આરોગ્ય

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In