Ayurveda Times
No Result
View All Result
  • Login
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
No Result
View All Result
Ayurveda Times
No Result
View All Result
Home ઔષધી

ચોમાસામાં બારે મેઘ ખાંગા થયા, આ બાર મેધ ક્યાં ક્યાં, ચાલો જાણીએ

Editorial Team by Editorial Team
June 25, 2022
Reading Time: 1 min read
0
ચોમાસામાં બારે મેઘ ખાંગા થયા, આ બાર મેધ ક્યાં ક્યાં, ચાલો જાણીએ
Share on FacebookShare on Twitter

નમસ્કાર મિત્રો, આજના આર્ટીકલમાં અમે વાત કરવાના છીએ વરસાદના પ્રકારો વિષે. આપણે ઘણી વાર વડીલો પાસે સાંભળ્યું હશે કે આજે તો બારે મેઘ ખાંગા થયા, આ નો અર્થ એ થાય છે કે અત્તીશય વરસાદ થવો. જયારે ખુબ જ વરસાદ પડે ત્યારે સામાન્ય રીતે આવા શબ્દો બોલતા હોય છે કે આજે તો “બારે મેધ ખાંગા થયા”, તો આપણે બીજો પ્રશ્ન ઉદભવે કે આ બારે મેઘ વળી ક્યાં ક્યાં. ચાલો જાણીએ આ બારે મેઘના નામ અને તેના અર્થ વિષે.

RELATED POSTS

5 મહારોગ નુ દુશ્મન છે આ ફળ, કોઈ દિવસ આ પાંચ રોગો નહિ થાય

કોરોનાને લઇ 1 જાન્યુઆરી 2023થી દેશમાં ફરજિયાત લાગુ પડશે આ નિયમ

આ બે નિયમ આજથી પાળવાનું શરુ કરી દ્યો તમારી 80 ટકા બીમારીઓ થઇ જશે ગાયબ

1) ફરફર વરસાદ : ફરફર મેઘ જે માત્ર ધીમો ધીમો વારસદ હોય તેનાથી માત્ર હાથ પગના રુંવાડા જ ભીના થાય તેવો નજીવો વરસાદ હોય છે માટે તેને ફરફરિયો વરસાદ કહેવામાં આવે છે.

2) છાંટા વરસાદ : આ વરસાદના પ્રકારમાં ફરફરથી થોડો વધારે માત્રામાં વરસાદ હોય છે, જે નાના છાંટા સ્વરૂપે આવે છે.

3) ફોરા વરસાદ : આ વરસાદના પ્રકારમાં છાંટાથી થોડા મોટા ટીપા સ્વરૂપે વરસાદ આવે છે.

4) કરા વરસાદ : આ વરસાદના પ્રકારમાં ફોરાથી વધુ પણ જેનું તરત જ બફરમાં રૂપાંતર થઇ જાય છે તેવો વરસાદ એટલે કરા. આ વરસાદમાં નાના બરફના ટુકડા સ્વરૂપે કરા નીચ પડે છે.

5) પછેડીવા વરસાદ : આ વરસાદનું નામ સામાન્ય રીતે પછેડીના નામ પરથી પાડવામાં આવ્યું હશે. આ વરસાદમાં પછેડીથી પોતાનું રક્ષણ કરી શકાય તેવો વરસાદ. જેથી તેને પછેડીવા વરસાદ કેહવામાં આવે છે.

6) નેવાધાર વરસાદ : આ વરસાદમાં સામાન્ય રીતે છાપરાના નળિયા ઉપરથી પાણી વહેવા લાગે છે તેવો વરસાદ. ગામડામાં નળિયા વાળા ઘર હોય છે, વરસાદના કારણે તેના નળિયા પરથી પાણી વહેવા લાગે અને નેવાધાર થાય માટે તેને નેવાધાર વરસાદ કહેવામ આવે છે.

7) અનરાધાર વરસાદ : આ વરસાદના પ્રકારમાં એક વરસાદનો છાંટો બીજા વરસાદના છાંટાને સ્પર્શી જાય અને ધાર પાડવા લાગે તેવો વરસાદ. આ વરસાદ ધાર સ્વરૂપે થાય છે.

8) મોલ મેહ વરસાદ : આ વરસાદના પ્રકારમાં એટલો વરસાદ કે જે મોલ અને પાકને જરૂરી અને અનુકૂળ હોય તેવો વરસાદ. આ વરસાદ પાક માટે ખુબ સારો વરસાદ માનવામાં આવે છે.

9) મુશળધાર વરસાદ : આ વરસાદના પ્રકારમાં અનરાધાર વરસાદથી તીવ્ર વરસાદ હોય છે.

10) ઢેફાભાંગ વરસાદ : ઢેફાભાંગ વરસાદમાં તિવ્રતાથી ખેતરોમાં માટીના ઢેફા નરમ થઇ તૂટી જાય તેવો વરસાદ. આ વરસાદ મોટા મોટા છાંટા રૂપે આવે છે.

11) પાણ મેહ વરસાદ : પાણ મેહ વરસાદમાં ખેતરોમાં પાણીથી છલોછલ ભરાઈ જાય અને કુવામાં પાણી ઉપર આવી જાય તેવો વરસાદ. આ વરસાદમાં પુષ્કળ પ્રમાણમાં પાણી પડે છે.

12) હેલી વરસાદ : હેલી વરસાદમાં આ અગ્યાર પ્રકારના વરસાદમાંથી કોઈને કોઈ વરસાદ સતત એક અઠવાડીયુ ચાલે તેવો વરસાદ. સામાન્ય રીતે આ વરસાદ અઠવાડિયા સુધી પડે છે.

આશા રાખીએ કે હવે દરેક મિત્રોને ખબર પડી ગઈ હશે કે શા માટે વડીલો કહેતા કે બારે મેઘ ખાંગા થયા, સાથે જ બાધા જ વરસાદના પ્રકાર વિષે. આ જાણવા જેવી અને ઉપયોગી માહિતીને જરૂર શેર કરવા વિનંતી.

ShareTweetPin
Editorial Team

Editorial Team

udaantimesnews.com એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે. ડિજિટલ માધ્યમથી ગુજરાત અને વિદેશમાં વસતા લોકો માટે હકારાત્મક વિચાર અને દેશ પ્રત્યેની સાચી ઓળખ પહોંચાડવા Gujaratime.com લોકોના માધ્યમ તરીકે આગળ વધી રહ્યું છે.

Related Posts

5 મહારોગ નુ દુશ્મન છે આ ફળ, કોઈ દિવસ આ પાંચ રોગો નહિ થાય
ઘરેલું ઉપચાર

5 મહારોગ નુ દુશ્મન છે આ ફળ, કોઈ દિવસ આ પાંચ રોગો નહિ થાય

February 3, 2023
કોરોનાને લઇ 1 જાન્યુઆરી 2023થી દેશમાં ફરજિયાત લાગુ પડશે આ નિયમ
આરોગ્ય

કોરોનાને લઇ 1 જાન્યુઆરી 2023થી દેશમાં ફરજિયાત લાગુ પડશે આ નિયમ

December 29, 2022
આ બે નિયમ આજથી પાળવાનું શરુ કરી દ્યો તમારી 80 ટકા બીમારીઓ થઇ જશે ગાયબ
ઘરેલું ઉપચાર

આ બે નિયમ આજથી પાળવાનું શરુ કરી દ્યો તમારી 80 ટકા બીમારીઓ થઇ જશે ગાયબ

December 29, 2022
લીવરને 100 વર્ષ સુધી તંદુરસ્ત રાખવું હોય તો આ 7 વસ્તુ આજ થી જ ખાવાનું બંધ કરી દેજો
આરોગ્ય

લીવરને 100 વર્ષ સુધી તંદુરસ્ત રાખવું હોય તો આ 7 વસ્તુ આજ થી જ ખાવાનું બંધ કરી દેજો

December 27, 2022
બાળકો અને યુવાનો ને 100 વર્ષ સુધી આંખોના નંબર નહી આવે
ઘરેલું ઉપચાર

બાળકો અને યુવાનો ને 100 વર્ષ સુધી આંખોના નંબર નહી આવે

December 27, 2022
બહાર જમવાના શોખીન હોવ તો આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ
ઘરેલું ઉપચાર

બહાર જમવાના શોખીન હોવ તો આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

December 26, 2022
Next Post
પારસી લોકોની અંતિમસંસ્કાર વિધિ જાણીને તમે પણ નવાઈ પામશો

પારસી લોકોની અંતિમસંસ્કાર વિધિ જાણીને તમે પણ નવાઈ પામશો

દુધીની છાલનો કરો આ રીતે ઉપયોગ, તમારી સ્કીન ચમકી ઉઠશે

દુધીની છાલનો કરો આ રીતે ઉપયોગ, તમારી સ્કીન ચમકી ઉઠશે

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

કેન્સરથી લઈને બીજા 100 થી વધુ રોગો માટે ઉપયોગી છે આ ઔષધી

કેન્સરથી લઈને બીજા 100 થી વધુ રોગો માટે ઉપયોગી છે આ ઔષધી

December 29, 2022
કેન્સર થવાનું કારણ માત્ર વ્યસન જ નહી, પરંતુ ખોરાકમાં લેવાતી આ વસ્તુઓ પણ હોઈ શકે છે

કેન્સર થવાનું કારણ માત્ર વ્યસન જ નહી, પરંતુ ખોરાકમાં લેવાતી આ વસ્તુઓ પણ હોઈ શકે છે

September 16, 2022
શરીરમાં જો આ 8 લક્ષણો દેખાય તો ચેતી જજો, આવી શકે છે હાર્ટ એટેક

શરીરમાં જો આ 8 લક્ષણો દેખાય તો ચેતી જજો, આવી શકે છે હાર્ટ એટેક

July 21, 2022

Popular Stories

  • આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    મરી જાવ તો પણ આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    0 shares
    Share 0 Tweet 0
  • સવારે નરણે કોઠે બાળકો અને યુવાનો આ પીઓ 100 વર્ષ સુધી આંખોના નંબર નહી આવે

    0 shares
    Share 0 Tweet 0
  • ટોઇલેટમાં આ બે પોઈન્ટ દબાવી રાખો આંતરડામાંથી બધો જ કચરો નીકળી જશે બહાર

    0 shares
    Share 0 Tweet 0
  • જો તમારા શરીરમાં આવા અમુક લક્ષણો દેખાય તો તમારે સમજી જવું કે તમારું લીવર ખરાબ થઇ રહ્યું છે

    0 shares
    Share 0 Tweet 0
  • ભવિષ્યમાં કેન્સરથી બચવું હોય તો આ 3 શાકભાજી ને અવશ્ય વિચારીને ખાજો

    0 shares
    Share 0 Tweet 0
Ayurveda Times

Ayurveda Times એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

More »

Recent Posts

  • ગરીબીથી કરોડોનું સામ્રાજ્ય અને ‘શ્રદ્ધાળુઓનાં મનની વાત જાણવા’ના વિવાદની સંપૂર્ણ ‘કરમ કુંડળી’
  • 5 મહારોગ નુ દુશ્મન છે આ ફળ, કોઈ દિવસ આ પાંચ રોગો નહિ થાય
  • તમારાં ઘરમાં આવા લોટની રોટલી બને છે ? બનતી હોય તો આજથી જ ખાવાનું બંધ કરી દો

Categories

  • Cooking
  • Lifestyle
  • Travel
  • Uncategorized
  • આરોગ્ય
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ધર્મ દર્શન
  • ફિટનેસ
  • સમાચાર
  • સ્માર્ટ ગૃહિણી

Important Links

  • About US
  • Contact US
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

No Result
View All Result
  • Home
  • આરોગ્ય

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In