Ayurveda Times
No Result
View All Result
  • Login
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
No Result
View All Result
Ayurveda Times
No Result
View All Result
Home Lifestyle

પારસી લોકોની અંતિમસંસ્કાર વિધિ જાણીને તમે પણ નવાઈ પામશો

Editorial Team by Editorial Team
June 28, 2022
Reading Time: 1 min read
0
પારસી લોકોની અંતિમસંસ્કાર વિધિ જાણીને તમે પણ નવાઈ પામશો
Share on FacebookShare on Twitter

આપણે બધા જાણીએ જ છીએ કે જેમનો જન્મ છે તેમનું મૃત્યુ પણ અવશ્ય છે. અત્યારે મોટાભાગના લોકોના ધર્મ પ્રમાણે અંતિમસંસ્કાર એટલે કે મૃત્યુ પછી કરવામાં આવતી વિધિ એ અલગ અલગ હોય છે, હિંદુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ, પારસી, વગેરે લોકોમાં અંતિમ સંસ્કારની વિધિ તેમના ધર્મ મુજબ અલગ અલગ કરવામાં આવતી હોય છે. આજે અમે તમને જણાવવાના છીએ કે જયારે પારસી લોકોમાં કોઈપણ મૃત્યુ થાય છે ત્યારે તેની કઈ રીતે વિધિ કરવામાં આવે છે તેના વિશે તમને સંપૂર્ણ માહિતી આપી દઈશું.

RELATED POSTS

શિવરાત્રિમા શિવજી ના દર્શન કરતાં પહેલાં એક વાર આ વીડિયો જોઈ લો

નવા વર્ષ પહેલા આ નકારાત્મક વસ્તુઓ ઘરમાંથી કરો દુર, નહિતર આવશે બીમારી અને વાસ્તુદોષ

કોરોનાને લઇ કેન્દ્ર સરકારે જુઓ શું એડવાઇઝરી જાહેર કરી

પારસી ધર્મમાં જયારે કોઇપણ વ્યક્તિ મૃત્યુ પામે છે ત્યારે તેમના શબને બીજા બધા જ ધર્મ કરતા કંઇક અલગ જ વિધિ કરવામાં આવે છે, તેમના શબને અગ્નિ સંસ્કાર પણ નથી કરવામાં આવતું તથા તેમના શબને દફન વિધિ પણ નથી કરવમાં આવતી, તથા તેમના શબને નદી કે વહેતા પાણીમાં પધરાવી દેવામાં પણ નથી આવતા.

પારસી લોકોના મૃત્યુ વિશે એવું માનવામાં આવે છે કે જ્યારથી તેમના પૂર્વજો ઈરાનમાં રહેતા હતા ત્યારથી તેમના મૃત્યુ પછીની તમામ પ્રકારની વિધિ કંઇક અલગ રીતે જ કરવામાં આવતી હોય છે. આ રીત પદ્ધતિ બીજા બધા ધર્મો કરતા સાવ અલગ જ હોય છે તેવું માનવમાં આવે છે તો ચાલો જાણી લઈએ કે શું હોય છે તેમની વિધિ.

પારસી લોકો પોતાના અંતિમ સંસ્કાર માટે જે વિધિ કરે છે તે વિધિને તીખ મીનાશની વિધિ નામથી ઓળખવામાં આવે છે. આ વિધિમાં પારસી લોકો તેમના મૃત્યુ પછી તેમના શબને ખાસ એવી એકાંત જગ્યામાં લઇ જાય છે, આ વાત જાણીને તમને સાવ નવાઈ જ લાગશે અને સવાલ પણ થશે કે આ લોકો તેમના મૃત્યુ પછી શબને શા માટે એકાંત જગ્યા એ લઇ જતા હોય છે, ત્યાં લઇ જઈને પછી તેમના શબને લટકાવી દેતા હોય છે , આના વિશે એવું પણ કહેવામાં આવે છે કે ત્યાં એકાંત જગ્યા ઉપર ગીધ પક્ષી આવતા હોય છે અને તે ગીધ આ શબને ખાઈ જાય છે માટે ગીધના ભોજન માટે આવી જગ્યા ઉપર તે લોકો મૃત્યુ પછી પછીના શબને લાવતા હોય છે.

પારસી લોકોનો સમુદાય અંદાજે ૧૭ ટકા જેટલો મુંબઈમાં રહે છે. સૌ પ્રથમ ઇ.સ ૧૬૬૧માં પારસી સમાજ મુંબઈમાં વસવા લાગ્યો હતો. મુંબઈ જેવા મહાન સીટીમાં પણ પારસી લોકો માટે એક જગ્યા એવી બનાવવામાં આવેલી છે કે ત્યાં પારસી લોકોનું કોઈપણનું મૃત્યુ થયું હોય તો તેની અંતિમ વિધિ આ જગ્યા ઉપર કરવામાં આવે છે તે જગ્યા મલબાર હિલમાં ટાવર ઓફ સાઈલેન્સના નામથી પ્રસિદ્ધ છે. આ જગ્યા આમ જોઈએ તો એક બગીચા જેવી જ છે આ જગ્યા ઉપર પારસીઓના મૃત્યુ પછીની વિધિ કરવામાં આવે છે.

એવું પણ માનવામાં આવે છે કે પારસી લોકો આ વંશ પરંપરાને જાળવી રાખવા માટે ગીધ ઉપર નિર્ભર હોય છે પરંતુ અત્યારે આપણે બધા જોઈએ જ છીએ કે દિવસેને દિવસે ગીધની સંખ્યામાં ઘટાડો થતો જાય છે આ ઘટતી જતી સંખ્યા તે લોકો માટે એક ચિંતાનો વિષય બની ગઈ છે. પારસી લોકો અંતિમ વીધી અગ્નિની પૂજા અને તીખ મીનાશની અંતિમ વિધી કરતા હોય છે.

પારસીલોકોની અંતિમ વિધિમાં તેમના મૃત શરીરને એક એકાંત એવા ઉંચા ટાવર ઉપર લટકાવી દેવામાં આવે છે તે જગ્યા ઉપર કોઈપણ અવર જવર કરતું હોતું નથી. ત્યાં તેમના શબને અટકાવી દેવામાં આવતું હોય છે. ત્યારબાદ તે લટકાવેલા મૃત દેહ ને ગીધ ખાઈ છે. પારસી લોકો અગ્નિને ઈશ્વર માને છે અને અગ્નિની પૂજા કરે છે.

પારસી લોકોની અથવા તો તેમના સમુદાયની કોઈપણ છોકરી બીજા સમુદાયના છોકરા સાથે અથવા તો બીજા ધર્મના પુરુષ સાથે જો લગ્ન કરે તો તેમના બાળકોને કોઈપણ પારસી મંદિરમાં કે તેમના અંતિમ વિધિ કરવાના સ્થળે જવા માટેની મંજુરી આપવમાં આવતી નથી.

એક સરેરાશ મુજબ ભારતમાં મોટાભાગનો પારસી લોકોનો સમુદાઈ મુંબઈમાં રહે છે. જે ટાવર ઓફ સાઈલન્સમાં તેમના મૃતદેહ ની અંતિમ વિધિ કરવમાં આવે છે. દર વર્ષે મુંબઈમાં અંદાજે ૮૫૦ કે તેથી પણ વધુ લોકો અવસાન પામતા હોય છે તેની સરખામણીએ ૨૦૦ કે તેથી પણ વધુ બાળકો જન્મ લે છે.

એક ઈતિહાસ પ્રમાણે જયારે સૌ પ્રથમ પારસી  લોકો દરિયાઈ મારફતે ભારત આવ્યા ત્યારે તેને ત્યાં કિનારે જ રોકી દેવામાં આવ્યા હતા. ત્યારબાદ તેને મળવા માટે રાજા પોતે આવ્યા હતા. જયારે રાજા પારસીને મળવા માટે ગયા ત્યારે રાજાએ પારસીને કહ્યું કે તમે અહિયાં રહી નહિ શકો ત્યારે પારસી લોકોએ તેમને વળતો ઉત્તર આપ્યો અને કહ્યું કે એક દૂધથી ભરેલો ગ્લાસ લાવો પછી તેમાં થોડી સાકાર નાખો હવે જેમ સાકર દૂધમાં ભળી જાય છે તેમ અમે પણ તમારામાં ભળી જશું એવું પારસી લોકોએ મળવા આવેલા રાજાને કહ્યું ત્યારબાદ રાજાએ તેમને રહેવા માટેની મંજુરી આપી.

આમ, અમે તમને પારસી લોકોના મૃત્યુ પછીની અંતિમ સંસ્કાર વિધિ શું હોય છે તેના વિશે તમને અમે વિગત વાર માહિતી આપી. તથા પારસી લોકોનું ભારતમાં આગમન કેવી રીતે થયું તેના વિશે પણ જરૂરી સમજ આપી.

ShareTweetPin
Editorial Team

Editorial Team

udaantimesnews.com એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે. ડિજિટલ માધ્યમથી ગુજરાત અને વિદેશમાં વસતા લોકો માટે હકારાત્મક વિચાર અને દેશ પ્રત્યેની સાચી ઓળખ પહોંચાડવા Gujaratime.com લોકોના માધ્યમ તરીકે આગળ વધી રહ્યું છે.

Related Posts

શિવરાત્રિમા શિવજી ના દર્શન કરતાં પહેલાં એક વાર આ વીડિયો જોઈ લો
ધર્મ દર્શન

શિવરાત્રિમા શિવજી ના દર્શન કરતાં પહેલાં એક વાર આ વીડિયો જોઈ લો

February 16, 2023
નવા વર્ષ પહેલા આ નકારાત્મક વસ્તુઓ ઘરમાંથી કરો દુર, નહિતર આવશે બીમારી અને વાસ્તુદોષ
Lifestyle

નવા વર્ષ પહેલા આ નકારાત્મક વસ્તુઓ ઘરમાંથી કરો દુર, નહિતર આવશે બીમારી અને વાસ્તુદોષ

January 1, 2023
કોરોનાને લઇ કેન્દ્ર સરકારે જુઓ શું એડવાઇઝરી જાહેર કરી
Lifestyle

કોરોનાને લઇ કેન્દ્ર સરકારે જુઓ શું એડવાઇઝરી જાહેર કરી

December 21, 2022
ખાલી એકવાર 50 હજારનું રોકાણ કરો, વર્ષો સુધી હજારો રૂપિયાની કમાણી આપશે આ બિઝનેસ
Lifestyle

ખાલી એકવાર 50 હજારનું રોકાણ કરો, વર્ષો સુધી હજારો રૂપિયાની કમાણી આપશે આ બિઝનેસ

December 20, 2022
આ રીતે ચેક કરો તમારા PAN Card પર કોઈએ લોન તો નથી લીધી ને
Lifestyle

આ રીતે ચેક કરો તમારા PAN Card પર કોઈએ લોન તો નથી લીધી ને

December 18, 2022
પગમાં કાળો દોરો બાંધવા પાછળ રહેલું છે વૈજ્ઞાનિક અને ધાર્મિક કારણ
Lifestyle

પગમાં કાળો દોરો બાંધવા પાછળ રહેલું છે વૈજ્ઞાનિક અને ધાર્મિક કારણ

November 1, 2022
Next Post
દુધીની છાલનો કરો આ રીતે ઉપયોગ, તમારી સ્કીન ચમકી ઉઠશે

દુધીની છાલનો કરો આ રીતે ઉપયોગ, તમારી સ્કીન ચમકી ઉઠશે

રાત્રે સુતા પહેલા આ એક ચૂર્ણને હુંફાળા પાણી સાથે પી જાઓ, પેટની ચરબી સડસડાટ ઓગળી જશે

રાત્રે સુતા પહેલા આ એક ચૂર્ણને હુંફાળા પાણી સાથે પી જાઓ, પેટની ચરબી સડસડાટ ઓગળી જશે

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

કબજીયાતનો ઘરેલું ઉપાય : માત્ર 5 જ મીનીટમાં જ તમારું પેટ થઇ જશે સાફ અને બધો જ મળ અને કચરો નીકળી જશે

કબજીયાતનો ઘરેલું ઉપાય : માત્ર 5 જ મીનીટમાં જ તમારું પેટ થઇ જશે સાફ અને બધો જ મળ અને કચરો નીકળી જશે

March 29, 2022
ખાલી એકવાર 50 હજારનું રોકાણ કરો, વર્ષો સુધી હજારો રૂપિયાની કમાણી આપશે આ બિઝનેસ

ખાલી એકવાર 50 હજારનું રોકાણ કરો, વર્ષો સુધી હજારો રૂપિયાની કમાણી આપશે આ બિઝનેસ

December 20, 2022
પીએમ કિસાન યોજના હેઠળ આ ખેડૂતોના ખાતામાં 4000 રૂપિયા આવશે, પરંતુ  31 માર્ચ પહેલા કરવું પડશે આ કામ

પીએમ કિસાન યોજના હેઠળ આ ખેડૂતોના ખાતામાં 4000 રૂપિયા આવશે, પરંતુ 31 માર્ચ પહેલા કરવું પડશે આ કામ

March 29, 2022

Popular Stories

  • આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    મરી જાવ તો પણ આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    0 shares
    Share 0 Tweet 0
  • ટોઇલેટમાં આ બે પોઈન્ટ દબાવી રાખો આંતરડામાંથી બધો જ કચરો નીકળી જશે બહાર

    0 shares
    Share 0 Tweet 0
  • સવારે નરણે કોઠે બાળકો અને યુવાનો આ પીઓ 100 વર્ષ સુધી આંખોના નંબર નહી આવે

    0 shares
    Share 0 Tweet 0
  • ભવિષ્યમાં કેન્સરથી બચવું હોય તો આ 3 શાકભાજી ને અવશ્ય વિચારીને ખાજો

    0 shares
    Share 0 Tweet 0
  • જો તમારા શરીરમાં આવા અમુક લક્ષણો દેખાય તો તમારે સમજી જવું કે તમારું લીવર ખરાબ થઇ રહ્યું છે

    0 shares
    Share 0 Tweet 0
Ayurveda Times

Ayurveda Times એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

More »

Recent Posts

  • ખાલી આનું જ્યુસ પીય લ્યો ડાયાલીસીસ કરાવાની કોઈ દિવસ નહિ પડે જરૂર
  • આખો ચૈત્ર મહિનો આ એક વસ્તુ ખાઈ લેશો તો આખું વર્ષ બીમારી નહિ પડો
  • ઘેર ઘેર ચાલી રહેલો વાયરસ નો તાવ, શરદી,ગળુ, ખાસી, માથું ઉભી પૂછડીએ ભાગી જશે

Categories

  • Cooking
  • Lifestyle
  • Travel
  • Uncategorized
  • આરોગ્ય
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ધર્મ દર્શન
  • ફિટનેસ
  • સમાચાર
  • સ્માર્ટ ગૃહિણી

Important Links

  • About US
  • Contact US
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

No Result
View All Result
  • Home
  • આરોગ્ય

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In