Ayurveda Times
No Result
View All Result
  • Login
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
No Result
View All Result
Ayurveda Times
No Result
View All Result
Home ઘરેલું ઉપચાર

રાત્રે સુતા પહેલા આ એક ચૂર્ણને હુંફાળા પાણી સાથે પી જાઓ, પેટની ચરબી સડસડાટ ઓગળી જશે

Editorial Team by Editorial Team
June 28, 2022
Reading Time: 1 min read
0
રાત્રે સુતા પહેલા આ એક ચૂર્ણને હુંફાળા પાણી સાથે પી જાઓ, પેટની ચરબી સડસડાટ ઓગળી જશે
Share on FacebookShare on Twitter

નમસ્કાર મિત્રો આજના આ આર્ટીકલમાં વાત કરવાના છીએ પેટની ચરબીને ઓગળવાના ઘરેલું ઉપાયો વિષે. આજની આ વર્તમાન સમયમાં વધતા વજનની સમસ્યાથી મોટા ભાગના લોકો પરેશાન છે. વજનને નિયંત્રણ કરવા અવનવી કસરત અને નુસખા અપનાવતા હોય છે પરંતુ કોઈ સફળતા મળતી નથી. વધતું વજનએ આપણી જીવનશૈલી સાથે જોડાયેલી એવી સમસ્યા છે જે બ્લડપ્રેશર, ડાયાબીટીસ અને હાર્ટની બીમારીને આમંત્રણ આપે છે.

RELATED POSTS

વિટામીન B-12 ની ઉણપ હોય તો ઘરે જ બનાવો આ દેશી દવા આજીવન તકલીફ નહિ થાય

કયા અનાજનો લોટ ખાવો આપડા સ્વાસ્થ્ય માટે છે ફાયદાકારક

સમજ્યા વિના અજમો ફાકે રાખશો તો ફાયદાની જગ્યાએ થશે નુકસાન

હાલના સમયમાં લોકો વધારે ચરબી વાળો અને ટેસ્ટી ખોરાક ખાવાના શોખીન બની ગયા છે જેના પરિણામ સ્વરૂપે દિવસેને દિવસે શરીરના વજનમાં વધારો થતો જોવા મળે છે. વજન વધવાની સમસ્યાથી દરેક લોકો પરેશાન થઇ જાય છે કારણકે હળવા-ચાલવા, ઉઠવા બેસવામાં ઘણી મુશ્કેલીઓ પડે છે. આજે અમે એક એવા ચૂર્ણ વિષે જણાવવાના છીએ તેનું સેવન કરવાથી શરીરનું વજન ઘટાડી શકાય છે.

આ રીતે બનાવો ચૂર્ણ : આ ચૂર્ણ બનાવવા માટે સૌપ્રથમાં 50 ગ્રામ વરીયાળી, 50 ગ્રામ અળસી અને 50 ગ્રામ અજમો લેવો. સૌપ્રથમ એક એક કરીને અળસી, અજમો અને વરીયાળીને તવીમાં ગરમ કરીને શેકી લેવું. જયારે આ બધી વસ્તુઓ શેકાઈ જાય ત્યારબાદ તેનો મિક્સરમાં પાવડર બનાવી લો. આ પાવડરને એક પેક ડબ્બામાં ભરીને મૂકી દો. આ તમારું ચૂર્ણ થઇ ગયું તૈયાર.

આ ચૂર્ણને તમે રાત્રે સુતા પહેલા હુફાળા ગરમ પાણી સાથે સેવન કરવાનો રહેશે. આ ચૂર્ણનું સેવન થોડા સમય કરવાથી ચરબી ઘટી જશે. આ ચૂર્ણમાં ઉપયોગમાં લેવામાં આવેલ પહેલો ઘટક એટલે વરીયાળી. વરીયાળીમાં ફાયબર, વિટામીન અને ઘણા બધા પોષક તત્વોથી ભરપુર હોય છે. વરીયાળી પાચન માટે બેસ્ટ માનવામાં આવે છે. માટે જ તેનું સેવન જમ્યા પછી મુખવાસ તરીકે કરવામાં આવે છે.

વરિયાળીમાં ફાયબર વધારે માત્રામાં હોવાથી પાચન માટે ખુબ જ ઉપયોગી બને છે અને કબજીયાતની સમસ્યાને પણ દુર છે, જેથી પેટને લગતી કોઈ સમસ્યા થતી નથી અને શરીરની ચરબી વધશે નહિ.

આ ચૂર્ણમાં ઉપયોમાં લેવામાં આવેલ બીજો ઘટક એટલે અળસી, અળસી પણ પેટ સંબધિત સમસ્યાને દુર કરીને પાચનને સારું રાખે છે. અળસીના બીજામાં ઓમેગા-3 ફેટી એસીડ હાજર હોય છે જે હદયના સ્વાથ્ય માટે ખુબ લાભદાયી બને છે. અળસીના ઉપયોગથી શરીરની વધારાની ચરબીને દુર કરી શરીરનું વજન ઘટાડી શકાય છે.

અ ચૂર્ણમાં ઉપયોગમાં લેવાયેલ ત્રીજો ઘટક એટલે અજમો, અજમો પાચનને સુધારવામાં માટે ઉપયોગી થાય છે. ખાધેલા ખોરાકને પચાવવા માટે અજમો મદદરૂપ થાય છે. કબજિયાત, ગેસ અને અપચાની સમસ્યામાં પણ અજમો ફાયદાકારક થઇ શકે છે. અજમો ગરમ તાસીરનો હોવાથી યોગ્ય માત્રામાં તેનો ઉપયોગ કરવો નહિતર નુકશાન કરે છે. જો તમારે અન્ય કોઈ દવા ચાલુ હોય તો ડોક્ટરની સલાહ લીધા પછી જ તેનું સેવન કરવું.

વજને ઘટાડવા માટે ભોજન પર અંકુશ રાખવાની સાથે બહારના ચરબી વાળા ખોરાકનું સેવન ટાળવું જોઈએ. મેંદાવાળી અને બહારના જંક ફૂડનું સેવન પણ ટાળવું જોઈએ જેથી કરીને આપણે વધતા વજનને ઘટાડી શકીએ.

આમ, આ ચૂર્ણના સેવનથી તમે શરીરની ચરબીને ઓગળી શકો છો. આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ઉપયોગી સાબિત થાય અને તમે પણ વધતા વજનથી બચી શકો. જો આ માહિતી તમને ઉપયોગી લાગે તો જરૂર શેર કરવા વિંનતી.

ShareTweetPin
Editorial Team

Editorial Team

udaantimesnews.com એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે. ડિજિટલ માધ્યમથી ગુજરાત અને વિદેશમાં વસતા લોકો માટે હકારાત્મક વિચાર અને દેશ પ્રત્યેની સાચી ઓળખ પહોંચાડવા Gujaratime.com લોકોના માધ્યમ તરીકે આગળ વધી રહ્યું છે.

Related Posts

વિટામીન B-12 ની ઉણપ હોય તો ઘરે જ બનાવો આ દેશી દવા આજીવન તકલીફ નહિ થાય
ઘરેલું ઉપચાર

વિટામીન B-12 ની ઉણપ હોય તો ઘરે જ બનાવો આ દેશી દવા આજીવન તકલીફ નહિ થાય

January 27, 2023
કયા અનાજનો લોટ ખાવો આપડા સ્વાસ્થ્ય માટે છે ફાયદાકારક
ઘરેલું ઉપચાર

કયા અનાજનો લોટ ખાવો આપડા સ્વાસ્થ્ય માટે છે ફાયદાકારક

January 25, 2023
સમજ્યા વિના અજમો ફાકે રાખશો તો ફાયદાની જગ્યાએ થશે નુકસાન
ઘરેલું ઉપચાર

સમજ્યા વિના અજમો ફાકે રાખશો તો ફાયદાની જગ્યાએ થશે નુકસાન

January 25, 2023
નોનવેજ કરતા પણ 100 ગણું શક્તિશાળી છે આ ફળ, શરીર બનશે એકદમ તાકાતવાન
ઘરેલું ઉપચાર

નોનવેજ કરતા પણ 100 ગણું શક્તિશાળી છે આ ફળ, શરીર બનશે એકદમ તાકાતવાન

January 21, 2023
સવારે પેટ અને આંતરડા સાફ કરી વર્ષો જૂની કબજિયાત પાડી દેશે છૂટી
ઘરેલું ઉપચાર

સવારે પેટ અને આંતરડા સાફ કરી વર્ષો જૂની કબજિયાત પાડી દેશે છૂટી

January 20, 2023
આ સંકેતો દેખાય તો સમજી જજો કે તમારી કિડનીમાં પથરી બની રહી છે
ઘરેલું ઉપચાર

આ સંકેતો દેખાય તો સમજી જજો કે તમારી કિડનીમાં પથરી બની રહી છે

January 18, 2023
Next Post
ઊંડા શ્વાસ લેવાથી શરીરને થાય છે આ 5 ફાયદા, શરીર રહેશે એકદમ નીરોગી

ઊંડા શ્વાસ લેવાથી શરીરને થાય છે આ 5 ફાયદા, શરીર રહેશે એકદમ નીરોગી

માત્ર 1 મીનીટ મા જ ગેસ, અપચો, આફરો ગાયબ કરી નાખશે આ ઉપાય

માત્ર 1 મીનીટ મા જ ગેસ, અપચો, આફરો ગાયબ કરી નાખશે આ ઉપાય

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

રસોડામાં વપરાતો આ મસાલાના છે અઢળક ફાયદા, જે જાણીને તમે પણ હેરાન રહી જશો

રસોડામાં વપરાતો આ મસાલાના છે અઢળક ફાયદા, જે જાણીને તમે પણ હેરાન રહી જશો

August 7, 2022
આ ચાર રોગોમાં આદુનું સેવન કરવાથી શરીર પર ઝેર જેવી અસર થાય છે

આ ચાર રોગોમાં આદુનું સેવન કરવાથી શરીર પર ઝેર જેવી અસર થાય છે

December 12, 2022
અમેરિકામાં ગીતા બેન રબારી પર ડોલરનો વરસાદ, યુક્રેનમાં યુદ્ધનો ભોગ બનેલા ભારતીયોને કરોડો રૂપિયાનું દાન કરશે

અમેરિકામાં ગીતા બેન રબારી પર ડોલરનો વરસાદ, યુક્રેનમાં યુદ્ધનો ભોગ બનેલા ભારતીયોને કરોડો રૂપિયાનું દાન કરશે

March 29, 2022

Popular Stories

  • આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    મરી જાવ તો પણ આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    0 shares
    Share 0 Tweet 0
  • સવારે નરણે કોઠે બાળકો અને યુવાનો આ પીઓ 100 વર્ષ સુધી આંખોના નંબર નહી આવે

    0 shares
    Share 0 Tweet 0
  • ટોઇલેટમાં આ બે પોઈન્ટ દબાવી રાખો આંતરડામાંથી બધો જ કચરો નીકળી જશે બહાર

    0 shares
    Share 0 Tweet 0
  • જો તમારા શરીરમાં આવા અમુક લક્ષણો દેખાય તો તમારે સમજી જવું કે તમારું લીવર ખરાબ થઇ રહ્યું છે

    0 shares
    Share 0 Tweet 0
  • ભવિષ્યમાં કેન્સરથી બચવું હોય તો આ 3 શાકભાજી ને અવશ્ય વિચારીને ખાજો

    0 shares
    Share 0 Tweet 0
Ayurveda Times

Ayurveda Times એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

More »

Recent Posts

  • વિટામીન B-12 ની ઉણપ હોય તો ઘરે જ બનાવો આ દેશી દવા આજીવન તકલીફ નહિ થાય
  • આજે વસંત પંચમી ભૂલથી પણ ન કરવા જોઈએ આ ચાર કામ, નહીંતર જીવનભર રહેશે પસ્તાવો
  • કયા અનાજનો લોટ ખાવો આપડા સ્વાસ્થ્ય માટે છે ફાયદાકારક

Categories

  • Cooking
  • Lifestyle
  • Travel
  • Uncategorized
  • આરોગ્ય
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ધર્મ દર્શન
  • ફિટનેસ
  • સમાચાર
  • સ્માર્ટ ગૃહિણી

Important Links

  • About US
  • Contact US
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

No Result
View All Result
  • Home
  • આરોગ્ય

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In