Ayurveda Times
No Result
View All Result
  • Login
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
No Result
View All Result
Ayurveda Times
No Result
View All Result
Home આરોગ્ય

કશું ગળ્યું ખાતા નથી તો ડાયાબિટીસ કેમ કાબુમા નથી રહેતું ? જાણો શુગર કેમ વારંવાર વધી જાય છે

Editorial Team by Editorial Team
July 6, 2022
Reading Time: 1 min read
0
કશું ગળ્યું ખાતા નથી તો ડાયાબિટીસ કેમ કાબુમા નથી રહેતું ? જાણો શુગર કેમ વારંવાર વધી જાય છે
Share on FacebookShare on Twitter

નમસ્કાર મિત્રો, આજના આર્ટીકલમાં વાત કરવાના છીએ ડાયાબિટીસને કાબુમાં રાખવા કેવો આહાર લેવો જોઈએ. આપણે ઘણી વાર સાંભળ્યું હશે કે ફક્ત ગળ્યું ખાવાથી શુગર લેવલ વધે છે પણ માત્ર ગળ્યું જ નહી અન્ય ખોરાક ખાવાથી પણ શુગર લેવલ વધી શકે છે. ચાલો જાણીએ કઈ કઈ વસ્તુ ખાવાથી શરીરમાં શુગલ લેવલ વધી શકે છે.

RELATED POSTS

5 મહારોગ નુ દુશ્મન છે આ ફળ, કોઈ દિવસ આ પાંચ રોગો નહિ થાય

કોરોનાને લઇ 1 જાન્યુઆરી 2023થી દેશમાં ફરજિયાત લાગુ પડશે આ નિયમ

આ બે નિયમ આજથી પાળવાનું શરુ કરી દ્યો તમારી 80 ટકા બીમારીઓ થઇ જશે ગાયબ

ડાયેટ વિશેષજ્ઞના જણાવ્યા અનુસાર ખોરાકમાં પોષક તત્વોના મુખ્યત્વે ત્રણ ઘટકો હોય છે. પ્રોટીન, ચરબી અને કાર્બોહાઈડ્રેટ. આ ત્રણેય ઘટકોનું પ્રમાણ સરખું હોય તેને સંતુલિત આહાર કહેવામાં આવે છે. પ્રોટીન સામાન્ય રીતે શાકાહારી આહારમાં કઠોળ, દૂધ,પનીર તેનો મુખ્ય સ્ત્રોત ગણાય છે જયારે માંસાહારમાં તો હોય જ. કાર્બોહાઈડ્રેટ બધા જ અનાજ કઠોળ અને ખાંડ, ગોળમાં હોય છે. અન્ય ગળપણ માંથી ખાંડ અને ગોળ જેવા ગળપણ સીધા જ આંતરડા માંથી લોહીમાં ભળે છે એટલે તેની લોહીમાં શુગર વધારવાની ઝડપ અને શક્તિ બંને વધારે હોય છે.

અનાજ અને કઠોળમાં જે કાર્બોહાઈડ્રેટ હોય તે કોમ્પ્લેક્ષ કાર્બોહાઈડ્રેટ કહેવાય જેને પાચન દરમિયાન વિઘટનની પ્રક્રિયા માંથી પસાર થયા પછી એ લોહીમાં પહોચે એટલે તેને લોહીમાં શુગરનું પ્રમાણ વધારતા સમય લાગે છે અને ધીમે ધીમે પણ લાંબા સમય સુધી શુગર વધારે અને શુગર વધારવાની ઝડપ અને શક્તિ બંને ઓછા હોય છે.

આમ ફક્ત ખાંડ અને ગોળ જ નહિ પણ લગભગ ખોરાક માના બધા જ લોહીમાં શુગર વધારવા સક્ષમ હોય છે. આ તમે શું ખાવ છો, કેટલી માત્રામાં ખાવ છો, અને કેવી રીતે ખાવ છો એ પણ અગત્યનું છે. બાધા જ ફળોમાં ફ્રૂકટોઝ નામની શર્કરા આવેલી હોય છે પરંતુ ફળોમાં ફાયબરનું પ્રમાણ હોવાથી લોહીમાં ભળવાની પ્રકિયા નબળી અને ધીમી બનાવે છે. જયારે ફ્રુટજ્યુસ પીવો છો ત્યારે તેમાં ફાયબર ઓછા અથવા નહીવત પ્રમાણમાં હોય છે માટે તેમાં ખાંડ ઉમેરી ના હોય તો પણ ઝડપથી શુગર વધારી શકે છે.

આવી જ રીતે મેંદો અને આથાવાળા ખોરાક, બ્રેડ, બિસ્કીટ પણ ઝડપથી શુગરનું પ્રમાણ વધારી શકે છે. કોઇપણ સોફ્ટડ્રીંકમાં સામાન્ય રીતે 200mlની બોટલમાં આશરે 10-15 ચમચી જેટલી ખાંડનું પ્રમાણ હોય છે જે ખતરનાક રીતે લોહીમાં શુગર વધારી શકે છે.

આ બધા ખોરાક કે પીણા લીધા પછી લોહીમાં જે શુગરનું પ્રમાણ વધે તે ક્ષણિક નહી પરંતુ તેની અસર લાંબા સમય સુધી રહે છે. લોહીમાં જયારે શુગરનું પ્રમાણ વધે એટલે તે પેદા થયેલા અને થનારા ઇન્સ્યુલીનને ઓછુ કે બિન કાર્યક્ષમ બનાવે છે જેને ગ્લુકો ટોકસીસીટી કહેવાય છે.

એકવાર લોહીમાં શુગર વધે તેની આ ટોક્સિક અસર લાંબો સમય રહે અને આથી જ એકવાર ખાવા પીવામાં કાબુ ગુમાવ્યો એટલે તરત જ ડાયાબિટીસનું નિયમન વિખાઈ છે જેને ફરી કાબુમાં લાવવા દવાઓ કે ઇન્સ્યુલીનના ઇન્જેક્શન ડોઝમાં પણ વધારો કરવો પડે છે.

સતત વધતા રહેતા બ્લડ શુગર ઇન્સ્યુલીન પેદા કરતા સ્વાદુપીંડના બીટા સેલને પણ ઝેરી નુકશાન પહોચાડે છે. સતત વધી રહેલું શુગર ધીમે ધીમે આ બીટા સેલની સંખ્યા નહીવત કરી નાખે છે. મોઢેથી લેવાયેલ કોઇપણ ડાયાબીટીક દવાઓ તોજ કામ કરે છે જો સ્વાદુપિંડમાં બીટા સેલ કાર્યશીલ રીતે હાજર હોય. જયારે આ શુગરથી બીટા સેલ ઓછા અને બિનકાર્યક્ષમ બને ત્યારે ઇન્સ્યુલીનના ઇન્જેક્શન લીધા વગર ડાયાબીટીસનું નિયમન અશક્ય બને છે.

ડાયેટ વિશેષજ્ઞના જણાવ્યા અનુસાર ખોરાક, કસરત, તણાવમાં ઘટાડો, ખુશ રહેવું અને યોગ્ય દવાઓના સંયોજનથી જ ડાયાબીટીસનું નિયંત્રણ શક્ય બને છે. તમે જયારે પણ કોઈ ખોરાકનું સેવન કરો છો ત્યારે પેટની સાથે મગજને પણ પૂછીને ખાવાનું રાખો.

આમ, શુગર વધારનારા ખોરાકનું સેવન કરતા પહેલા ખુબ જ ધ્યાન રાખવું જરૂરી બને છે. આશા રાખીએ કે આ માહિતી તમને સંપૂર્ણ સમજમાં આવી અને તમે પણ દયાબીતીની સમસ્યાથી દુર રહી શકો. આ ઉપયોગી માહિતીને જરૂર શેર કરવા વિનંતી.

Tags: Reason of increase Blood sugar
ShareTweetPin
Editorial Team

Editorial Team

udaantimesnews.com એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે. ડિજિટલ માધ્યમથી ગુજરાત અને વિદેશમાં વસતા લોકો માટે હકારાત્મક વિચાર અને દેશ પ્રત્યેની સાચી ઓળખ પહોંચાડવા Gujaratime.com લોકોના માધ્યમ તરીકે આગળ વધી રહ્યું છે.

Related Posts

5 મહારોગ નુ દુશ્મન છે આ ફળ, કોઈ દિવસ આ પાંચ રોગો નહિ થાય
ઘરેલું ઉપચાર

5 મહારોગ નુ દુશ્મન છે આ ફળ, કોઈ દિવસ આ પાંચ રોગો નહિ થાય

February 3, 2023
કોરોનાને લઇ 1 જાન્યુઆરી 2023થી દેશમાં ફરજિયાત લાગુ પડશે આ નિયમ
આરોગ્ય

કોરોનાને લઇ 1 જાન્યુઆરી 2023થી દેશમાં ફરજિયાત લાગુ પડશે આ નિયમ

December 29, 2022
આ બે નિયમ આજથી પાળવાનું શરુ કરી દ્યો તમારી 80 ટકા બીમારીઓ થઇ જશે ગાયબ
ઘરેલું ઉપચાર

આ બે નિયમ આજથી પાળવાનું શરુ કરી દ્યો તમારી 80 ટકા બીમારીઓ થઇ જશે ગાયબ

December 29, 2022
લીવરને 100 વર્ષ સુધી તંદુરસ્ત રાખવું હોય તો આ 7 વસ્તુ આજ થી જ ખાવાનું બંધ કરી દેજો
આરોગ્ય

લીવરને 100 વર્ષ સુધી તંદુરસ્ત રાખવું હોય તો આ 7 વસ્તુ આજ થી જ ખાવાનું બંધ કરી દેજો

December 27, 2022
બાળકો અને યુવાનો ને 100 વર્ષ સુધી આંખોના નંબર નહી આવે
ઘરેલું ઉપચાર

બાળકો અને યુવાનો ને 100 વર્ષ સુધી આંખોના નંબર નહી આવે

December 27, 2022
બહાર જમવાના શોખીન હોવ તો આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ
ઘરેલું ઉપચાર

બહાર જમવાના શોખીન હોવ તો આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

December 26, 2022
Next Post
પુરુષોને જ કેમ વધુ થાય છે હૃદયરોગ, જાણો શું છે આ પાછળના કારણો

પુરુષોને જ કેમ વધુ થાય છે હૃદયરોગ, જાણો શું છે આ પાછળના કારણો

આ 7 માંથી કોઈપણ વસ્તુ ખાધા પછી ભૂલથી પણ તાત્કાલિક ન પીવું પાણી

આ 7 માંથી કોઈપણ વસ્તુ ખાધા પછી ભૂલથી પણ તાત્કાલિક ન પીવું પાણી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

રસોડામાં રહેલી આ એક વસ્તુ ખાવાનું ચાલુ કરી દો  હાડકાં બનશે લોખંડ જેવા મજબુત

રસોડામાં રહેલી આ એક વસ્તુ ખાવાનું ચાલુ કરી દો હાડકાં બનશે લોખંડ જેવા મજબુત

September 28, 2022
પુરુષોની આ 10 ટેવને મહિલાઓ કરે છે સખત નફરત, તેની આ ટેવથી સ્ત્રીઓ ભાગે છે દૂર

પુરુષોની આ 10 ટેવને મહિલાઓ કરે છે સખત નફરત, તેની આ ટેવથી સ્ત્રીઓ ભાગે છે દૂર

September 4, 2022
કદરૂપો દેખાવને કારણે માતાએ પણ છોડી દીધો, આજે છે આફ્રિકાનો એક પ્રખ્યાત સફળ ગાયક

કદરૂપો દેખાવને કારણે માતાએ પણ છોડી દીધો, આજે છે આફ્રિકાનો એક પ્રખ્યાત સફળ ગાયક

March 29, 2022

Popular Stories

  • આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    મરી જાવ તો પણ આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    0 shares
    Share 0 Tweet 0
  • સવારે નરણે કોઠે બાળકો અને યુવાનો આ પીઓ 100 વર્ષ સુધી આંખોના નંબર નહી આવે

    0 shares
    Share 0 Tweet 0
  • ટોઇલેટમાં આ બે પોઈન્ટ દબાવી રાખો આંતરડામાંથી બધો જ કચરો નીકળી જશે બહાર

    0 shares
    Share 0 Tweet 0
  • જો તમારા શરીરમાં આવા અમુક લક્ષણો દેખાય તો તમારે સમજી જવું કે તમારું લીવર ખરાબ થઇ રહ્યું છે

    0 shares
    Share 0 Tweet 0
  • ભવિષ્યમાં કેન્સરથી બચવું હોય તો આ 3 શાકભાજી ને અવશ્ય વિચારીને ખાજો

    0 shares
    Share 0 Tweet 0
Ayurveda Times

Ayurveda Times એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

More »

Recent Posts

  • 5 મહારોગ નુ દુશ્મન છે આ ફળ, કોઈ દિવસ આ પાંચ રોગો નહિ થાય
  • તમારાં ઘરમાં આવા લોટની રોટલી બને છે ? બનતી હોય તો આજથી જ ખાવાનું બંધ કરી દો
  • સવારે ઉઠીને આટલું કરશો તો ક્યારેય આંખોમાં નંબર નહિ આવે

Categories

  • Cooking
  • Lifestyle
  • Travel
  • Uncategorized
  • આરોગ્ય
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ધર્મ દર્શન
  • ફિટનેસ
  • સમાચાર
  • સ્માર્ટ ગૃહિણી

Important Links

  • About US
  • Contact US
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

No Result
View All Result
  • Home
  • આરોગ્ય

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In