Ayurveda Times
No Result
View All Result
  • Login
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
No Result
View All Result
Ayurveda Times
No Result
View All Result
Home ઘરેલું ઉપચાર

દરેક લોકો માટે ખૂબ ફાયદાકારક છે આ વનસ્પતિ, ડાયાબિટીસથી લઈને શ્વાસની સમસ્યાને કરે છે દુર

Editorial Team by Editorial Team
July 12, 2022
Reading Time: 1 min read
0
દરેક લોકો માટે ખૂબ ફાયદાકારક છે આ વનસ્પતિ, ડાયાબિટીસથી લઈને શ્વાસની સમસ્યાને કરે છે દુર
Share on FacebookShare on Twitter

નમસ્કાર મિત્રો, આજના આર્ટીકલમાં અમે વાત કરવાના છીએ વિજયસાર વૃક્ષના આયુર્વેદિક ફાયદાઓ વિષે. પ્રાચીન કાળથી વિજયસાર વૃક્ષનો ઉપયોગ ઔષધીય પ્રયોગ માટે કરવામાં આવે છે. વિજયસારના ફાયદા મુખ્યત્વે ડાયાબિટીઝ જેવી ગંભીર સમસ્યાઓ દૂર કરવા માટે જાણીતા છે. આ સિવાય બીજી ઘણી આરોગ્ય સમસ્યાઓ દૂર કરવામાં વિજયસાર મદદરૂપ સાબિત થાય છે.

RELATED POSTS

5 મહારોગ નુ દુશ્મન છે આ ફળ, કોઈ દિવસ આ પાંચ રોગો નહિ થાય

તમારાં ઘરમાં આવા લોટની રોટલી બને છે ? બનતી હોય તો આજથી જ ખાવાનું બંધ કરી દો

સવારે ઉઠીને આટલું કરશો તો ક્યારેય આંખોમાં નંબર નહિ આવે

વિજયાસરનું વૈજ્ઞાનિક નામ પેટ્રોકાર્પસ મારસૂપિયમ છે. તેના ઔષધીય ગુણધર્મોને કારણે આ વૃક્ષ વિવિધ દવાઓ ખાસ કરીને ડાયાબિટીઝમાં વ્યાપકપણે ઉપયોગમાં લેવાય છે. આ ઝાડની છાલનો ઉપયોગ તેમજ ઝાડના લાકડામાંથી બનેલા વાસણો ખાવા અને પીવા માટે વપરાય છે. ચાલો જાણીએ વિજયસાર વૃક્ષના આયુર્વેદિક ફાયદા વિશે.

ડાયાબિટીઝ માટે : ડાયાબિટીઝના નિવારણ માટે વિજયસારને અસરકારક ઉપાય માનવામાં આવે છે. તમે વિજયસરનો ઉપયોગ કરીને ડાયાબિટીઝના લક્ષણો ઘટાડી શકો છો. વિજયસાર બ્લડ શુગર લેવલ ઘટાડે છે અને કોલેસ્ટ્રોલ પણ ઓછું કરે છે. વિજયાસરનું સેવન નિયમિતપણે ડાયાબિટીસના લક્ષણો જેમ કે વારંવાર પેશાબ આવવો, વારંવાર ભૂખ અને તરસ લાગવી, શરીરમાં દુખાવો થવો અને બળતરાને નિયંત્રણમાં કરવામાં મદદ કરે છે.

લોહીની ઉણપ : જે લોકોને એનિમિયા અથવા લોહીની ઉણપ હોય છે તેના માટે વિજયસાર ખૂબ ફાયદાકારક ઔષધી માનવામાં આવે છે. વિજયસારમાં હાજર પોષક તત્ત્વોમાં આયર્ન પણ શામેલ છે જેનું પ્રમાણ વધારે છે. આયર્નની ઉણપ એનિમિયાનું કારણ બને છે, કારણ કે લોહીના નિર્માણ અને હિમોગ્લોબિન માટે આયર્ન જરૂરી હોય છે. તમે તમારા શરીરમાં આયર્નની ઉણપને દૂર કરવા માટે વિજયસારનાં ફાયદાઓ લઈ શકો છો. તે તમારા શરીરમાં લોહીનું ઉત્પાદન વધારી શકે છે.

ડાયેરિયાની સારવાર માટે : પ્રાચીન કાળથી વિજયસારનો ઉપયોગ એક દવા તરીકે થાય છે જે ઝાડાની સારવાર કરી શકે છે. ડાયેરિયા દરમિયાન ડિહાઇડ્રેશનની સમસ્યા થઈ શકે છે. જેના ગંભીર પરિણામો આવે છે. ઝાડાથી ગ્રસ્ત વ્યક્તિ ખૂબ કંટાળો, સુસ્તી અથવા નબળાઇ અનુભવે છે. પરંતુ વિજયસારનો ઉપયોગ ડાયેરિયાની સારવાર માટે થઈ શકે છે. ડાયેરિયાની સારવાર માટે તમે વિજયસારની છાલનો ઉપયોગ કરી શકો છો. તમે વિજયસારની છાલની પેસ્ટ બનાવી શકો છો, જેમાં કેરી અને આમળાની છાલનો ઉપયોગ કરી શકાય છે.

પેટના કીડાનો નાશ કરે : ખાસ કરીને વિજયસાર બાળકો માટે ખૂબ અસરકારક માનવામાં આવે છે. કારણ કે ઘણીવાર બાળકોને પેટમાં કીડા પડે છે, જેના કારણે તેને પૂરતા પોષક તત્વો મળતા નથી. આ સાથે તેના પેટમાં દુખાવાની સમસ્યા પણ થાય છે. એવું નથી કે પેટના કીડા ફક્ત બાળકોમાં જ થાય છે, તે પુખ્ત વયના લોકોમાં પણ થઈ શકે છે, જો કે તેની સંભાવના ઓછી છે. પેટના કીડાઓને નાશ કરવા માટે વિજયસાર ઝાડની છાલનો ચૂર્ણ તૈયાર કરો અને તેનું નિયમિત સેવન કરો. પેટના કીડાથી છુટકારો મેળવવા માટે આ એક સૌથી અસરકારક ઘરેલું ઉપાય હોય શકે છે.

ફ્રેક્ચરમાં : ભારતમાં ઘણાં લોકો આજે પણ ફ્રેક્ચર અને અન્ય ઇજાઓને સારવાર માટે વિજયસારનો ઉપયોગ કરે છે. લોકો હજી પણ પરંપરાગત ઉપાયોમાં વધુ માને છે. ફ્રેક્ચરને મટાડવા માટે વિજયસારની છાલ અને હાર્ડવુડના લાકડાનો ઉપયોગ કરી શકાય છે. તે અસ્થિભંગ અને ઇજાઓને અસરકારક રીતે મટાડી શકે છે.

શ્વાસની સમસ્યાઓ માટે : ઘણા કારણોસર શ્વાસનળીનો સોજો, અસ્થમા અને ઉધરસ જેવી સમસ્યાઓ થઈ શકે છે. જેની સારવાર માટે વિજયસારના લાકડાનો ઉપયોગ કરવામાં આવે છે. આ આયુર્વેદિક સારવાર છે જે અસરકારક રીતે આ સમસ્યાનો ઉપાય કરવા માટે સક્ષમ છે. બ્રોંકાઇટિસ અને અસ્થમા બંને ગંભીર સમસ્યાઓ છે જે વ્યક્તિ માટે જીવલેણ છે. જો તમને પણ આવી કોઈ શ્વાસની સમસ્યાથી પરેશાન છો તો તમે વિજયસારનો ઉપયોગ કરી શકો છો.

દાંતના દુખાવા માટે : જૂના જમાના વિજયસારાનો ઉપયોગ પેઢા અને દાંતને સ્વસ્થ રાખવા માટે કરવામાં આવે છે. તે પેઢામાંથી લોહી વહેતું બંધ કરવામાં મદદ કરે છે. તેમજ તેમાં હાજર એન્ટીબેક્ટેરિયલ ગુણ પણ ચેપ દૂર કરવામાં મદદગાર છે. વિજયસારનો ઉપયોગ અસરકારક રીતે દાંતના દુખાવાનો ઉપચાર કરી શકે છે. કેટલાક લોકો દાંત સાફ કરવા માટે હજી પણ વિજયસારની લાકડાનો ઉપયોગ દાંતણના રૂપમાં કરે છે. તમે દાંતને સ્વસ્થ અને મજબૂત બનાવવા માટે વિજયસારનો લાભદાયી ઉપયોગ પણ કરી શકો છો.

આમ, વિજયસાર શરીરની ઘણી બધી સમસ્યાને દુર કરવા ફાયદાકારક સાબિત થાય છે. આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ઉપયોગી સાબિત થાય અને તમારી બીમારીને દુર કરે. આ ઉપયોગી માહિતીને જરૂર જનહિત માટે શેર કરવા વિંનતી.

Tags: health-benefits-of-vijaysaar-plant
ShareTweetPin
Editorial Team

Editorial Team

udaantimesnews.com એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે. ડિજિટલ માધ્યમથી ગુજરાત અને વિદેશમાં વસતા લોકો માટે હકારાત્મક વિચાર અને દેશ પ્રત્યેની સાચી ઓળખ પહોંચાડવા Gujaratime.com લોકોના માધ્યમ તરીકે આગળ વધી રહ્યું છે.

Related Posts

5 મહારોગ નુ દુશ્મન છે આ ફળ, કોઈ દિવસ આ પાંચ રોગો નહિ થાય
ઘરેલું ઉપચાર

5 મહારોગ નુ દુશ્મન છે આ ફળ, કોઈ દિવસ આ પાંચ રોગો નહિ થાય

February 3, 2023
તમારાં ઘરમાં આવા લોટની રોટલી બને છે ? બનતી હોય તો આજથી જ ખાવાનું બંધ કરી દો
ઘરેલું ઉપચાર

તમારાં ઘરમાં આવા લોટની રોટલી બને છે ? બનતી હોય તો આજથી જ ખાવાનું બંધ કરી દો

January 30, 2023
સવારે ઉઠીને આટલું કરશો તો ક્યારેય આંખોમાં નંબર નહિ આવે
ઘરેલું ઉપચાર

સવારે ઉઠીને આટલું કરશો તો ક્યારેય આંખોમાં નંબર નહિ આવે

January 27, 2023
વિટામીન B-12 ની ઉણપ હોય તો ઘરે જ બનાવો આ દેશી દવા આજીવન તકલીફ નહિ થાય
ઘરેલું ઉપચાર

વિટામીન B-12 ની ઉણપ હોય તો ઘરે જ બનાવો આ દેશી દવા આજીવન તકલીફ નહિ થાય

January 27, 2023
કયા અનાજનો લોટ ખાવો આપડા સ્વાસ્થ્ય માટે છે ફાયદાકારક
ઘરેલું ઉપચાર

કયા અનાજનો લોટ ખાવો આપડા સ્વાસ્થ્ય માટે છે ફાયદાકારક

January 25, 2023
સમજ્યા વિના અજમો ફાકે રાખશો તો ફાયદાની જગ્યાએ થશે નુકસાન
ઘરેલું ઉપચાર

સમજ્યા વિના અજમો ફાકે રાખશો તો ફાયદાની જગ્યાએ થશે નુકસાન

January 25, 2023
Next Post
કેન્સરના દર્દીઓએ પોતાના આહારમાં આ વસ્તુ જરૂર ખાવી જોઈએ, રોગ સામે લડવામાં મળશે મદદ

કેન્સરના દર્દીઓએ પોતાના આહારમાં આ વસ્તુ જરૂર ખાવી જોઈએ, રોગ સામે લડવામાં મળશે મદદ

લોહીની ઉણપ, નબળાઈ, માથાનો દુખાવો, થાક લાગવો, કમરના દુખાવા માટે ખુબ ઉપયોગી

લોહીની ઉણપ, નબળાઈ, માથાનો દુખાવો, થાક લાગવો, કમરના દુખાવા માટે ખુબ ઉપયોગી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

mahebuba muffti

મહેબુબા મુફ્તીના નિવેદન પર હંગામો, ત્રિરંગો ફરકાવવા ગયેલા ભાજપ કાર્યકર્તાઓની ધરપકડ

October 26, 2020
જો  અબજપતિ થવું હોય તો ધનતેરસના દિવસે આ 5 વસ્તુઓને ઘરની બહાર ફેકી દો, જાણો શું છે કારણ

જો અબજપતિ થવું હોય તો ધનતેરસના દિવસે આ 5 વસ્તુઓને ઘરની બહાર ફેકી દો, જાણો શું છે કારણ

November 12, 2020
LOC

જમ્મુ કાશ્મીરમાં આંતકવાદી અથડામણ વચ્ચે LOC પર દેખાઈ સંકાસ્પદ ઉડતી વસ્તુ, ભારતના સુરક્ષાદળો સતર્ક.

November 24, 2020

Popular Stories

  • આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    મરી જાવ તો પણ આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    0 shares
    Share 0 Tweet 0
  • સવારે નરણે કોઠે બાળકો અને યુવાનો આ પીઓ 100 વર્ષ સુધી આંખોના નંબર નહી આવે

    0 shares
    Share 0 Tweet 0
  • ટોઇલેટમાં આ બે પોઈન્ટ દબાવી રાખો આંતરડામાંથી બધો જ કચરો નીકળી જશે બહાર

    0 shares
    Share 0 Tweet 0
  • જો તમારા શરીરમાં આવા અમુક લક્ષણો દેખાય તો તમારે સમજી જવું કે તમારું લીવર ખરાબ થઇ રહ્યું છે

    0 shares
    Share 0 Tweet 0
  • ભવિષ્યમાં કેન્સરથી બચવું હોય તો આ 3 શાકભાજી ને અવશ્ય વિચારીને ખાજો

    0 shares
    Share 0 Tweet 0
Ayurveda Times

Ayurveda Times એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

More »

Recent Posts

  • 5 મહારોગ નુ દુશ્મન છે આ ફળ, કોઈ દિવસ આ પાંચ રોગો નહિ થાય
  • તમારાં ઘરમાં આવા લોટની રોટલી બને છે ? બનતી હોય તો આજથી જ ખાવાનું બંધ કરી દો
  • સવારે ઉઠીને આટલું કરશો તો ક્યારેય આંખોમાં નંબર નહિ આવે

Categories

  • Cooking
  • Lifestyle
  • Travel
  • Uncategorized
  • આરોગ્ય
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ધર્મ દર્શન
  • ફિટનેસ
  • સમાચાર
  • સ્માર્ટ ગૃહિણી

Important Links

  • About US
  • Contact US
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

No Result
View All Result
  • Home
  • આરોગ્ય

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In