Ayurveda Times
No Result
View All Result
  • Login
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
No Result
View All Result
Ayurveda Times
No Result
View All Result
Home આરોગ્ય

કેન્સરના દર્દીઓએ પોતાના આહારમાં આ વસ્તુ જરૂર ખાવી જોઈએ, રોગ સામે લડવામાં મળશે મદદ

Editorial Team by Editorial Team
July 14, 2022
Reading Time: 1 min read
0
કેન્સરના દર્દીઓએ પોતાના આહારમાં આ વસ્તુ જરૂર ખાવી જોઈએ, રોગ સામે લડવામાં મળશે મદદ
Share on FacebookShare on Twitter

કેન્સર જેવી જીવલેણ બીમારી દિવસેને દિવસે વધી રહી છે. આ રોગ શારીરિક રીતે પરેશાન કરવા ઉપરાંત વ્યક્તિને માનસિક થાક પણ આપે છે. કેન્સરની બીમારીથી પીડિત દર્દીઓની રોગપ્રતિકારક શક્તિ ખૂબ જ નબળી પડવા લાગે છે, જેમાં વિવિધ પ્રકારની ઉપચાર અને સારવાર માટે તાકાતની જરૂર પડે છે અને તમારો આહાર આમાં મદદ કરે છે. આજે અમે એ જ આહાર વિશે વાત કરવાના છીએ જે કેન્સરના દર્દીઓએ લેવું જોઈએ. આ આહાર તમને શારીરિક રીતે મજબૂત બનાવશે અને કેન્સરના આ ભયાનક રોગને દૂર કરવામાં મદદ કરશે. જાણો તમારો આહાર કેવો હોવો જોઈએ તેના વિષે.

RELATED POSTS

5 મહારોગ નુ દુશ્મન છે આ ફળ, કોઈ દિવસ આ પાંચ રોગો નહિ થાય

તમારાં ઘરમાં આવા લોટની રોટલી બને છે ? બનતી હોય તો આજથી જ ખાવાનું બંધ કરી દો

સવારે ઉઠીને આટલું કરશો તો ક્યારેય આંખોમાં નંબર નહિ આવે

ફાઈબર યુક્ત ખોરાક : ડૉક્ટર્સ કહે છે કે આ રોગને લઈને દર્દીને સંતુલિત આહારમાં ફાઈબર યુક્ત ખોરાક ખાવાની સલાહ આપવામાં આવે છે. ફાઈબર યુક્ત ખોરાક ખાવો મહત્વપૂર્ણ છે કારણ કે આંતરડામાં રહેલા તમામ ઝેરી તત્વો અને તેની સાથે કાર્સિનોજેન્સ કેન્સરને પ્રોત્સાહન આપે છે તેને આ આહાર ઘટાડવામાં મદદ કરે છે. જો તમે ઈચ્છો તો ડાયટિશિયનની સાથે ડોક્ટરની સલાહ લઈને તમારા રોગ પ્રમાણે ડાયટ પ્લાન બનાવી શકો છો.

સૂકા ફળો અને બદામ : નિષ્ણાતો સૂચવે છે કે લિવર કેન્સરની બીમારીથી પીડિત લોકો સ્વસ્થ આહાર માટે તેમના આહારમાં સૂકા ફળો અને બદામનો સમાવેશ કરી શકે છે. આમાં બદામ, અખરોટ, સૂકી દ્નાક્ષ, પિસ્તા વગેરેનું સેવન કરી શકાય છે. તે ફાઇબર અને ઉર્જા પ્રદાન કરે છે. તેને સાંજના સમયે નાસ્તા તરીકે ખાઈ શકાય છે.

ઉચ્ચ પ્રોટીન વાળો ખોરાક : ડૉક્ટરો કહ્યા અનુસાર આ રોગથી પીડિત દર્દીઓને ઉચ્ચ પ્રોટીન વાળો આહાર લેવાનું કહેવામાં આવે છે. બદામ, સૂકા કઠોળ, ચણા, ઈંડા, માછલી, ચરબી વગરનું માંસ, દૂધની બનાવટો તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. પ્રોસ્ટેટ કેન્સર ધરાવતા દર્દીઓએ માછલી અને સોયામાંથી બનેલી વસ્તુઓનું સેવન કરવું જોઈએ. કેન્સરના કિસ્સામાં, તળેલી વસ્તુઓ, મસાલેદાર વસ્તુઓ, બહારનું પ્રોસેસ્ડ ફૂડ, જંક ફૂડ, પેકેજ્ડ ફૂડનું સેવન બિલકુલ ઓછું કરો.

પુષ્કળ પ્રમાણમાં પાણી પીવું : ડોક્ટર્સનું કહેવું છે કે લીવર કેન્સરના દર્દીઓની સારવારને કારણે તેમને બીજી ઘણી સમસ્યાનો સામનો કરવો પડે છે. ઉલ્ટી, કબજિયાત, લૂઝ મોશન વગેરેને કારણે શરીરમાં ડીહાઈડ્રેશન થઈ શકે છે. આવી સ્થિતિમાં, તેઓએ આખા દિવસ દરમિયાન પુષ્કળ પ્રમાણમાં પાણી પીવું જોઈએ. દર્દીઓને સંતુલિત આહાર સાથે શરીરને હાઇડ્રેટેડ રાખવાની સલાહ આપવામાં આવે છે. દર્દીને દરરોજ 3 થી 4 લિટર પાણી પીવાની સલાહ આપવામાં આવે છે. ડૉક્ટર્સ કહે છે કે જો દર્દીને એડવાન્સ લિવર સિરોસિસ છે અને તેની સારવાર ચાલુ છે, તો ડૉક્ટર દર્દીને ઓછું પાણી પીવાની સલાહ આપી શકે છે.

શાકભાજી ખાઓ : જો તમે કેન્સરની સારવાર લઈ રહ્યા છો, તો તમારે તમારા આહારમાં અમુક શાકભાજીનો સમાવેશ કરવો જ જોઈએ. ગાજર, કોળું, ટામેટાં, વટાણા વગેરે શાકભાજી ખાઓ. તમે કાચા સલાડના રૂપમાં ટામેટાં, ગાજરનું સેવન પણ કરી શકો છો. ટામેટાંમાં હાજર વિશેષ પોષક તત્વો પ્રોસ્ટેટ કેન્સરથી પીડિત દર્દીઓ માટે ખૂબ જ ફાયદાકારક છે. આ સિવાય કેન્સરના દર્દીઓ બ્રોકોલી, કોબીજ પણ ખાઈ શકે છે.

સૂવાના સમયે હળદરનું એક કપ દૂધ પીવું : લીવર કેન્સરના દર્દીઓએ સૂવાના સમયના આહારમાં એક કપ હળદરવાળા દૂધનું સેવન કરવું જોઈએ. ડૉક્ટર્સ કહે છે કે તેનાથી એનર્જી વધે છે. તેમાં કેલરી ઓછી હોય છે. આ સ્થિતિમાં તમે તેનું સેવન કરી શકો છો. જો તમે ઈચ્છો તો ડાયટિશિયનની સલાહ લઈ શકો છો. જેથી તમારી બીમારી અનુસાર તેઓ તમારા માટે સારો ડાયટ ચાર્ટ તૈયાર કરે. તમે તેને દિનચર્યામાં સામેલ કરીને આ રોગ સામે લડી શકો છો.

આમ, કેન્સર જેવી ભયંકર બીમારી સામે લડવા ઉપર જણાવેલા ખોરાકનું સેવન કરીને બીમારી સામે લડી શકો છો. આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ઉપયોગી સાબિત થાય અને બીમારી સામે લડી શકો. આ માહિતી એક શૈક્ષણિક માહિતી છે. ડોક્ટરની સલાહ અનુસાર આ વસ્તુ ખાવી ફાયદાકારક બની શકે છે. આ ઉપયોગી માહિતીને જનહિત માટે એક શેર જરૂર કરજો.

Tags: cancer-patient-food
ShareTweetPin
Editorial Team

Editorial Team

udaantimesnews.com એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે. ડિજિટલ માધ્યમથી ગુજરાત અને વિદેશમાં વસતા લોકો માટે હકારાત્મક વિચાર અને દેશ પ્રત્યેની સાચી ઓળખ પહોંચાડવા Gujaratime.com લોકોના માધ્યમ તરીકે આગળ વધી રહ્યું છે.

Related Posts

5 મહારોગ નુ દુશ્મન છે આ ફળ, કોઈ દિવસ આ પાંચ રોગો નહિ થાય
ઘરેલું ઉપચાર

5 મહારોગ નુ દુશ્મન છે આ ફળ, કોઈ દિવસ આ પાંચ રોગો નહિ થાય

February 3, 2023
તમારાં ઘરમાં આવા લોટની રોટલી બને છે ? બનતી હોય તો આજથી જ ખાવાનું બંધ કરી દો
ઘરેલું ઉપચાર

તમારાં ઘરમાં આવા લોટની રોટલી બને છે ? બનતી હોય તો આજથી જ ખાવાનું બંધ કરી દો

January 30, 2023
સવારે ઉઠીને આટલું કરશો તો ક્યારેય આંખોમાં નંબર નહિ આવે
ઘરેલું ઉપચાર

સવારે ઉઠીને આટલું કરશો તો ક્યારેય આંખોમાં નંબર નહિ આવે

January 27, 2023
વિટામીન B-12 ની ઉણપ હોય તો ઘરે જ બનાવો આ દેશી દવા આજીવન તકલીફ નહિ થાય
ઘરેલું ઉપચાર

વિટામીન B-12 ની ઉણપ હોય તો ઘરે જ બનાવો આ દેશી દવા આજીવન તકલીફ નહિ થાય

January 27, 2023
કયા અનાજનો લોટ ખાવો આપડા સ્વાસ્થ્ય માટે છે ફાયદાકારક
ઘરેલું ઉપચાર

કયા અનાજનો લોટ ખાવો આપડા સ્વાસ્થ્ય માટે છે ફાયદાકારક

January 25, 2023
સમજ્યા વિના અજમો ફાકે રાખશો તો ફાયદાની જગ્યાએ થશે નુકસાન
ઘરેલું ઉપચાર

સમજ્યા વિના અજમો ફાકે રાખશો તો ફાયદાની જગ્યાએ થશે નુકસાન

January 25, 2023
Next Post
લોહીની ઉણપ, નબળાઈ, માથાનો દુખાવો, થાક લાગવો, કમરના દુખાવા માટે ખુબ ઉપયોગી

લોહીની ઉણપ, નબળાઈ, માથાનો દુખાવો, થાક લાગવો, કમરના દુખાવા માટે ખુબ ઉપયોગી

આ 6 ખરાબ આદતો તમને જલ્દી બનાવશે વૃદ્ધ અને રોગી

આ 6 ખરાબ આદતો તમને જલ્દી બનાવશે વૃદ્ધ અને રોગી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

Donald Trump

અમરિકામાં બિડેનની જીત અને ટ્રમ્પની હાર થશે તો ટ્રમ્પ ખાલી નહિ કરે વ્હાઈટ હાઉસ, બોલાવવી પડશે મીલીટરી ?

November 6, 2020
Women Movement

આંદોલન કરી રહેલી મહિલા ખેડૂતો બોલી, અમારો જીવ ચાલ્યો ગયો તો અમારી વહુ અને દીકરીઓ આવીને સંભાળશે મોરચો

November 29, 2020
China electric products

ભારતે ચીની ઈલેક્ટ્રિક સામાનની આયાત પર લગાવી બ્રેક, ચીનને થશે હવે ભારે નુકશાન

November 7, 2020

Popular Stories

  • આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    મરી જાવ તો પણ આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    0 shares
    Share 0 Tweet 0
  • સવારે નરણે કોઠે બાળકો અને યુવાનો આ પીઓ 100 વર્ષ સુધી આંખોના નંબર નહી આવે

    0 shares
    Share 0 Tweet 0
  • ટોઇલેટમાં આ બે પોઈન્ટ દબાવી રાખો આંતરડામાંથી બધો જ કચરો નીકળી જશે બહાર

    0 shares
    Share 0 Tweet 0
  • જો તમારા શરીરમાં આવા અમુક લક્ષણો દેખાય તો તમારે સમજી જવું કે તમારું લીવર ખરાબ થઇ રહ્યું છે

    0 shares
    Share 0 Tweet 0
  • ભવિષ્યમાં કેન્સરથી બચવું હોય તો આ 3 શાકભાજી ને અવશ્ય વિચારીને ખાજો

    0 shares
    Share 0 Tweet 0
Ayurveda Times

Ayurveda Times એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

More »

Recent Posts

  • ગરીબીથી કરોડોનું સામ્રાજ્ય અને ‘શ્રદ્ધાળુઓનાં મનની વાત જાણવા’ના વિવાદની સંપૂર્ણ ‘કરમ કુંડળી’
  • 5 મહારોગ નુ દુશ્મન છે આ ફળ, કોઈ દિવસ આ પાંચ રોગો નહિ થાય
  • તમારાં ઘરમાં આવા લોટની રોટલી બને છે ? બનતી હોય તો આજથી જ ખાવાનું બંધ કરી દો

Categories

  • Cooking
  • Lifestyle
  • Travel
  • Uncategorized
  • આરોગ્ય
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ધર્મ દર્શન
  • ફિટનેસ
  • સમાચાર
  • સ્માર્ટ ગૃહિણી

Important Links

  • About US
  • Contact US
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

No Result
View All Result
  • Home
  • આરોગ્ય

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In