Ayurveda Times
No Result
View All Result
  • Login
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
No Result
View All Result
Ayurveda Times
No Result
View All Result
Home ઘરેલું ઉપચાર

લોહીની ઉણપ, નબળાઈ, માથાનો દુખાવો, થાક લાગવો, કમરના દુખાવા માટે ખુબ ઉપયોગી

Deep Charaniya by Deep Charaniya
July 14, 2022
Reading Time: 1 min read
0
લોહીની ઉણપ, નબળાઈ, માથાનો દુખાવો, થાક લાગવો, કમરના દુખાવા માટે ખુબ ઉપયોગી

લોહીની ઉણપ, નબળાઈ, માથાનો દુખાવો, થાક લાગવો, કમરના દુખાવા માટે ખુબ ઉપયોગી

Share on FacebookShare on Twitter

આજે અમે તમને એક સરસ મજાના એવા વિષય ઉપર વાત કરવાના છીએ જે મોટા ભાગના લોકોને તેની જરૂર હોય છે અને તે આ સમસ્યાથી સતત પીડાતા હોય છે અનેક દવાખાને જવા છતાં પણ તેમને ધાર્યું પરિણામ મળતું હોતું નથી. માટે અમે તમને સંપૂર્ણ માહિતી આપી દઈશું.

RELATED POSTS

ખાલી આનું જ્યુસ પીય લ્યો ડાયાલીસીસ કરાવાની કોઈ દિવસ નહિ પડે જરૂર

આખો ચૈત્ર મહિનો આ એક વસ્તુ ખાઈ લેશો તો આખું વર્ષ બીમારી નહિ પડો

ઘેર ઘેર ચાલી રહેલો વાયરસ નો તાવ, શરદી,ગળુ, ખાસી, માથું ઉભી પૂછડીએ ભાગી જશે

તો ચાલો વાત કરીએ તેના વિશે અત્યારે નાનાથી માંડીને છેક મોટા અને વૃદ્ધ લોકો પણ આ રીતે સમસ્યાથી સતત હેરાન અને પરેશાન થતા હોય છે તે મુખ્ય સમસ્યા આ રીતે હોય છે જેવી કે અમુક  ઉંમરે લોહીની ઉણપ થવી, કમરનો સતત દુખાવો થવો, અશક્તિ જેવું લાગવું, શરીરમાં નબળાઈ જેવું સતત લાગ્યા કરવું વગેરે જેવી સમસ્યાથી લોકો સતત હેરાન થતા હોઇ છે. માટે આજે અમે તમને એક આયુર્વેદિક લાડવો બનાવીને તેનું સેવન કરવાથી કેવા કેવા ફાયદાઓ થાય છે તેના વિશે તમને માહિતગાર કરીશું. આ લાડવામાં મુખ્ય એવી વસ્તુઓનો ઉપયોગ થયેલો હશે જે આ તમામ પ્રકારના રોગો સામે ફાયદો કરે છે.

આ લાડવા બનાવવા માટે કઈ કઈ વસ્તુની જરૂર પડશે: આ લાડવા બનાવવા માટે તમારે સૌ પ્રથમ તો ૨૫૦ ગ્રામ જેટલા અખરોટ લેવા તથા ૧૫૦ ગ્રામ કાળા તલ લેવા, 500 ગ્રામ દેશી ગોળ,  તથા ૭૫ ગ્રામ જેટલા મગફળીના દાણા લેવા, તથા ૧૫૦ ગ્રામ મગફળીના દાણા ફોતરા વગરના એટલે કે ચોખ્ખા દાણા લેવા અને ૧૦૦ ગ્રામ જેટલું તેમાં દેશી ગાયનું ઘી નાખવું.

લોહીની ઉણપ, નબળાઈ, માથાનો દુખાવો, થાક લાગવો, કમરના દુખાવા માટે ખુબ ઉપયોગી
લોહીની ઉણપ, નબળાઈ, માથાનો દુખાવો, થાક લાગવો, કમરના દુખાવા માટે ખુબ ઉપયોગી

હવે વાત કરી લઈએ લાડવો કઈ રીતે બનાવવો: જો ઉપર જણાવેલ દરેક વસ્તુ તમારી પાસે હોય તો તમારે લાડવા બનાવવા સાવ સરળ છે આના માટે તમારે સૌ પ્રથમ અખરોટને મિક્સરમાં નાખીને અધકચરો ભૂકો કરી નાખવો, અખરોટમાં જોવા મળતા મુખ્ય જરૂરી એવા તત્વોની વાત કરીએ તો તેમાં મેગ્નેશિયમ, આયર્ન, અને સલ્ફર સારા એવા પ્રમાણમાં મળી રહે છે જે શરીરમાં લોહી વધારવા માટે તેમજ જરૂરી એવી ઉર્જાવાન કરવા માટે ઉપયોગી છે. તમારે અખરોટને પીસતી વખતે ખાસ ધ્યાન રાખવાનું કે તેનો સાવ પાઉડર કરવો નહિ પરંતુ તેને અધકચરા જ રેવા દેવા જેથી કરીને તમને લાડવામાં અખરોટની ક્રન્ચીનો સારા એવા પ્રમાણમાં ટેસ્ટ આવે.

હવે તમારી પાસે જે સફેદ અને કાળા તલ છે તેને એક પેનમાં નાખીને રોસ્ટ તૈયાર કરો જેથી તમને તેમાં રહેલું મોઈચ્છર દુર કરી શકાય છે, આ રીતે તમે એક દોઢ મિનીટ સુધી આ રીતે રોસ્ટ થવા દ્યો ત્યારબાદ તે થોડો ઠંડો થઇ જાય પછી તલને અખરોટની માફક જ અધકચરા પીસી નાખો.

હવે તમે જે ૧૫૦ ગ્રામ જેટલી ફોતરા વગર જે મગફળીના દાણા લીધેલા છે તેને તમે સીધી જ તે મગફળીના દાણાને મિક્સરની મદદથી અધકચરા પીસી લો, મગફળીમાં રહેલા મહત્વના તત્વ એવા ન્યુટ્રીશન એ કાજુમાં રહેલું ન્યુટ્રીશન જેટલું જ મહત્વ ધરાવે છે. મગફળી વિશે એવું પણ કહેવામાં આવે છે કે બદામ જેટલી જ વેલ્યુ અને ફાયદાઓ મગફળીના દાણામાં પણ છે તેથી ગરીબ લોકો માટે મગફળી એ બદામ જેટલી જ કિંમત ધરાવે છે.

હવે તમે આ જે ત્રણ વસ્તુને પીસેલી છે જેવી કે અખરોટ, મગફળી અને તલ તેને એક બોટલમાં નાખીને પછી સારી રીતે તેને મિક્સ કરી દ્યો તથા તેમાં ૧૦૦ ગ્રામ જેટલું ઘી નાખો અને તેને પણ સારી રીતે મિક્સ કરી દ્યો.

હવે તમે એક કડાઈ લો તેને ગેસ ઉપર ધીમા તાપે મૂકો ત્યારબાદ તે કડાઈમાં ૭૫૦ ગ્રામ જેટલો દેશી ગોળ નાખીને તેને બરાબર હલાવી નાખો અને હવે ગોળ બરાબર ઓગળી જાય ત્યાં સુધી ગેસ ઉપર ગરમ થવા દ્યો જેવો તે ઓગળી જાય એટલે તરત ગેસને બંધ કરી દ્યો અને તમે જે કડાઈમાં 3 વસ્તુને અધકચરી પીસેલી છે તેને તેમાં નાખો.

હવે તે કરેલા મિશ્રણને થોડું ઠંડુ થવા દ્યો એકદમ ઠંડુ પણ થવા દેવાનું નથી માત્ર સામાન્ય ઠંડુ થવા દ્યો જેથી કરીને લાડવા સારી રીતે વળે, તમે હવે તમારા હાથે થોડું થોડું ઘી ચોપડતા જાવ અને લાડવા વાળતા જાવ કદાસ બની શકે કે થોડું વધારે ઠંડુ થઇ જાય અને લાડવા ન વળે તો તેને ફરી વખત ગરમ થવા દો અને પછી લાડવા વાળવાનું શરુ કરી દ્યો.

હવે આ તૈયાર થયેલા લાડવાને કોઈ સારા એવા પાત્રમાં મુકીને પછી તેને સ્ટોર કરીને 10 થી ૧૫ દિવસ સુધી તેનું સેવન કરી શકાય છે. માટે તમે પણ આ રીતે ઘરે જ આયુર્વેદિક લાડવા બનાવીને ચોમાસાની ઋતુમાં તેનું સેવન કરી શકો છો. એનાથી તમને ભરપુર પ્રમાણમાં એનર્જી મળી રહેશે.

આમ, અમે તમને ઘરે બેઠા આ આયુર્વેદિક લાડવા કઈ રીતે બનાવવા તેના વિશે સંપૂર્ણ માહિતી આપી તથા આ લડવાનું સેવન કરવાથી કેવા કેવા ફાયદાઓ થાય છે તેના વિશે પણ તમને જરૂરી એવી સમજ આપી.

ShareTweetPin
Deep Charaniya

Deep Charaniya

લેટેસ્ટ ગુજરાતી સમાચાર, બીઝનેસ, આરોગ્ય તેમજ ટેકનોલોજી અપડેટ માટે અમારી સાથે જોડાયેલા રહો.

Related Posts

ખાલી આનું જ્યુસ પીય લ્યો ડાયાલીસીસ કરાવાની કોઈ દિવસ નહિ પડે જરૂર
ઘરેલું ઉપચાર

ખાલી આનું જ્યુસ પીય લ્યો ડાયાલીસીસ કરાવાની કોઈ દિવસ નહિ પડે જરૂર

April 1, 2023
આખો ચૈત્ર મહિનો આ એક વસ્તુ ખાઈ લેશો તો આખું વર્ષ બીમારી નહિ પડો
ઘરેલું ઉપચાર

આખો ચૈત્ર મહિનો આ એક વસ્તુ ખાઈ લેશો તો આખું વર્ષ બીમારી નહિ પડો

March 28, 2023
ઘેર ઘેર ચાલી રહેલો વાયરસ નો તાવ, શરદી,ગળુ, ખાસી, માથું ઉભી પૂછડીએ ભાગી જશે
ઘરેલું ઉપચાર

ઘેર ઘેર ચાલી રહેલો વાયરસ નો તાવ, શરદી,ગળુ, ખાસી, માથું ઉભી પૂછડીએ ભાગી જશે

March 21, 2023
વિટામિન B12 વધારવાના 5 રામબાણ શાકાહારી ઈલાજ
ઘરેલું ઉપચાર

વિટામિન B12 વધારવાના 5 રામબાણ શાકાહારી ઈલાજ

March 15, 2023
ઉનાળામાં આ 1 વસ્તુ દેવુ કરી ને પણ પીજો, ગરમી તમારું કઈ નહિ બગાડી શકે
ઘરેલું ઉપચાર

ઉનાળામાં આ 1 વસ્તુ દેવુ કરી ને પણ પીજો, ગરમી તમારું કઈ નહિ બગાડી શકે

March 14, 2023
ઉનાળામાં ભરપુર થતું આ ફળ નોનવેજ કરતા પણ 100 ગણું શક્તિશાળી છે
ઘરેલું ઉપચાર

ઉનાળામાં ભરપુર થતું આ ફળ નોનવેજ કરતા પણ 100 ગણું શક્તિશાળી છે

March 13, 2023
Next Post
આ 6 ખરાબ આદતો તમને જલ્દી બનાવશે વૃદ્ધ અને રોગી

આ 6 ખરાબ આદતો તમને જલ્દી બનાવશે વૃદ્ધ અને રોગી

ચોમાસાની ઋતુમાં રોગો થી બચવા માટે સ્પેશ્યલ આયુર્વેદ ઉકાળો

ચોમાસાની ઋતુમાં રોગો થી બચવા માટે સ્પેશ્યલ આયુર્વેદ ઉકાળો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

એમ્બ્યુલન્સ ટ્રાફિકમાં ફસાઈ ગઈ, બેંક મેનેજરે 4 કિલોમીટર ચાલીને રસ્તો બનાવ્યો, સલામ છે

એમ્બ્યુલન્સ ટ્રાફિકમાં ફસાઈ ગઈ, બેંક મેનેજરે 4 કિલોમીટર ચાલીને રસ્તો બનાવ્યો, સલામ છે

January 3, 2022
Ahmadabad bus

આજ રાતથી કરફ્યુને લઈને બસો કરવામાં આવી છે બંધ, અમદાવાદમાં  9 વાગ્યા બાદ 350 જેટલી બસો બંધ કરવામાં આવી

November 20, 2020
સંકટની ઘડીમાં યુક્રેનને યાદ આવ્યા યુલિયા મેડમ, કોણ છે આ હિંમતવાન મહિલા જેનાથી રશિયા થરથર કાપતું

સંકટની ઘડીમાં યુક્રેનને યાદ આવ્યા યુલિયા મેડમ, કોણ છે આ હિંમતવાન મહિલા જેનાથી રશિયા થરથર કાપતું

March 29, 2022

Popular Stories

  • આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    મરી જાવ તો પણ આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    0 shares
    Share 0 Tweet 0
  • ટોઇલેટમાં આ બે પોઈન્ટ દબાવી રાખો આંતરડામાંથી બધો જ કચરો નીકળી જશે બહાર

    0 shares
    Share 0 Tweet 0
  • સવારે નરણે કોઠે બાળકો અને યુવાનો આ પીઓ 100 વર્ષ સુધી આંખોના નંબર નહી આવે

    0 shares
    Share 0 Tweet 0
  • ભવિષ્યમાં કેન્સરથી બચવું હોય તો આ 3 શાકભાજી ને અવશ્ય વિચારીને ખાજો

    0 shares
    Share 0 Tweet 0
  • જો તમારા શરીરમાં આવા અમુક લક્ષણો દેખાય તો તમારે સમજી જવું કે તમારું લીવર ખરાબ થઇ રહ્યું છે

    0 shares
    Share 0 Tweet 0
Ayurveda Times

Ayurveda Times એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

More »

Recent Posts

  • ખાલી આનું જ્યુસ પીય લ્યો ડાયાલીસીસ કરાવાની કોઈ દિવસ નહિ પડે જરૂર
  • આખો ચૈત્ર મહિનો આ એક વસ્તુ ખાઈ લેશો તો આખું વર્ષ બીમારી નહિ પડો
  • ઘેર ઘેર ચાલી રહેલો વાયરસ નો તાવ, શરદી,ગળુ, ખાસી, માથું ઉભી પૂછડીએ ભાગી જશે

Categories

  • Cooking
  • Lifestyle
  • Travel
  • Uncategorized
  • આરોગ્ય
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ધર્મ દર્શન
  • ફિટનેસ
  • સમાચાર
  • સ્માર્ટ ગૃહિણી

Important Links

  • About US
  • Contact US
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

No Result
View All Result
  • Home
  • આરોગ્ય

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In