Ayurveda Times
No Result
View All Result
  • Login
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
No Result
View All Result
Ayurveda Times
No Result
View All Result
Home Lifestyle

આ 6 ખરાબ આદતો તમને જલ્દી બનાવશે વૃદ્ધ અને રોગી

Deep Charaniya by Deep Charaniya
July 16, 2022
Reading Time: 1 min read
0
આ 6 ખરાબ આદતો તમને જલ્દી બનાવશે વૃદ્ધ અને રોગી

આ 6 ખરાબ આદતો તમને જલ્દી બનાવશે વૃદ્ધ અને રોગી

Share on FacebookShare on Twitter

આજે અમે તમને એવી મુખ્ય 6 ખરાબ કહેવાય તેવી આદતો વિશે માહિતી આપીશું કે જો તમને પણ આમાંથી કોઈપણ આદત હોય તો તેને આજે જ છોડી દેવી યોગ્ય છે નહીતર તે ખુબજ તમારા શરીરમાં નુકશાન કરે છે તેમજ આજે અમે તમને એવી 6 ખરાબ આદતો વિશે સંપૂર્ણ માહિતી આપીશું.

RELATED POSTS

નવા વર્ષ પહેલા આ નકારાત્મક વસ્તુઓ ઘરમાંથી કરો દુર, નહિતર આવશે બીમારી અને વાસ્તુદોષ

કોરોનાને લઇ કેન્દ્ર સરકારે જુઓ શું એડવાઇઝરી જાહેર કરી

ખાલી એકવાર 50 હજારનું રોકાણ કરો, વર્ષો સુધી હજારો રૂપિયાની કમાણી આપશે આ બિઝનેસ

જો તમારી ખરાબ આદતો અને ખરાબ ખાણી-પીણીની ટેવ હોય તો તે શરીર માટે ખુબજ નુકશાન કરે છે. તેને કારણે તમને શરીરમાં અનેક પ્રકારના રોગો થવાની શક્યતાઓ રહેલી હોય છે. અમુક ખોરાક એ આપણા સ્વાસ્થ્ય સાથે સાથે આપણી ત્વચાને પણ નુકશાન કરે છે. અમુક ખાવાની આદતોને લીધે જે તે વ્યક્તિને સમય પહેલા જ અનેક રોગો ઘેરી લેતા હોય છે. તેથી વ્યક્તિ  જે તે ઉંમર હોય તેના કરતા વધારે ઉંમર વાળો દેખાય છે.

પુરતી ઊંઘ લેવી જોઈએ : જો તમારે શરીરને તંદુરસ્ત અને એકદમ ફ્રેશ રાખવું હોય તો નિયમિતપણે ઊંઘ લેવી જોઈએ, પુરતી ઊંઘ ન લેવાથી પણ આ રીતે સમસ્યા થતી હોય છે અને જેને કારણે તણાવ વધે છે અને તેની અસર તમારા ચહેરા ઉપર પડતી હોય છે તેનાથી બને છે એવું કે તમારી આંખોની નીચે કાળા રંગના કુંડાળા પડી જતા હોય છે આ ઉપરાંત ચહેરા ઉપર કરચલીઓ પડી જતી હોય છે માટે તમારે ઓછામાં ઓછી 8 કલાકની ઊંઘ લેવી સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે.

વધુ પડતું ખાંડનું સેવન કરવાથી: જો તમે વધુ પડતું ખાંડનું સેવન કરો છો તો તે તમને સૌથી વધુ બીમાર પાડે છે માટે ખાંડનું બને એટલું ઓછુ સેવન કરવું જોઈએ. કદાસ તમને ખબર નહિ હોય કે શરીરની ત્વચામાં કોલેજન અને ઈલાસ્ટન નામના 2 અલગ અલગ પ્રોટીન જોવા મળે છે. જે તમારી ત્વચાને એકદમ હાઈદ્રેટ અને ચમકીલી રાખે છે. જો તમે વધુ પડતું ખાંડનું સેવન કરતા હોવ તો આ જે બે તત્વો જોવા મળતા હોય છે તે સાવ નબળા પડી જાય છે, જેને કારણે તમારી ત્વચાની ચમક પણ સાવ ગાયબ થઇ જાય છે પરિણામે બને છે એવું કે તમેં સમય પહેલા જ વધુ ઉમરવાળા દેખાવ છો. આ શિવાય શુગર પણ શરીરમાં વધવા લાગે છે અને ડાયાબીટીશનું પ્રમાણ પણ વધવાની શક્યતાઓ રહેલી હોય છે.

ધુમ્રપાન કરવું નહિ : ધુમ્રપાન કરનારા લોકોને પણ તકલીફ પડતી હોય છે તેના ચહેરા ઉપર કરચલીઓ જોવા મળે છે, ધુમ્રપાન દરમિયાન જે ધુમાડો નીકળે છે તે મુક્ત રેડીકલનું કારણ બનાવે છે પરિણામે તમે સમય પહેલા જ વધુ પડતા પરિપક્વ દેખાવા લાગો છો અને તમે વધુ ઉમર હોય તેવા દેખાવ છો. આ ઉપરાંત પણ ધુમ્રપાન તમારા ફેફસાને નબળા પાડી દે છે.

વધુ પ્રમાણમાં મીઠાનું સેવન કરવું નહિ : એવા ઘણા બધા લોકો હોય છે જેને વધુ પડતું મીઠું ખાવાની આદત હોય છે. વધુ પડતું મીઠું ખાવું એ શરીર માટે હાનીકારક છે. જો તમે વધુ પડતું મીઠું ખાશો તો તમારા શરીરમાં ડીહાઈડ્રેશન જેવી સમસ્યા થવાની શક્યતાઓ રહેલી હોય છે. પરિણામે શરીરમાં અનેક નાની મોટી બીમારીઓ થાય છે, ક્યારેક બને છે એવું કે તમારી ત્વચા નિસ્તેજ પણ દેખાવા માંડે છે.

પૂરતા પ્રમાણમાં પાણી ન પીવાથી : જે લોકોને સતત ઓછુ પાણી પીવાની ટેવ હોય છે તે લોકોને ડીહાઈડ્રેશન જેવી સમસ્યા થવાની શક્યતાઓ રહેલી હોય છે પરિણામે શરીરમાંથી અમુક ઝેરી તત્વો બહાર નીકળી શકતા નથી અને સમય પહેલા જ તમારા શરીરમાં અનેક પ્રકારની બીમારીઓ થવા લાગે છે. ચહેરાની ચમક પણ જતી રહે છે, વ્યક્તિ નાની ઉંમરે વૃદ્ધ દેખાવા માંડે છે.

પડતો દારૂ પીવાથી : જો તમને એકવખત દારૂની આદત પડી ગઈ તો પછી તમે દારૂના ગુલામ બની જાવ છો જેને લીધે વ્યક્તિ પડતો વૃદ્ધ દેખાય છે તથા અનેક બીમારીઓ થી તે સતત પીડાઈ પણ છે. તમને કદાસ ખબર હશે કે દારૂમાં વધુ આલ્કોહોલ હોય છે જે શરીર માટે નુકશાન કરે છે, વધુ પડતું આલ્કોહોલ પીવાથી શરીરમાં ડીહાઈડ્રેશનનું પ્રમાણ વધારે છે અને તેની અસર પણ તમારી ત્વચા ઉપર પડતી હોય છે આ ઉપરાંત પણ તે ફેટી લીવર અને કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધારે છે.

આમ, આ મુખ્ય ૬ આદતોની જો તમને ટેવ પડી ગઈ હોય તો તમે તેને આજે જ છોડી દેશો તો ખુબજ ફાયદો થશે અને શરીર પણ તમારું નીરોગી બની રહેશે.

ShareTweetPin
Deep Charaniya

Deep Charaniya

લેટેસ્ટ ગુજરાતી સમાચાર, બીઝનેસ, આરોગ્ય તેમજ ટેકનોલોજી અપડેટ માટે અમારી સાથે જોડાયેલા રહો.

Related Posts

નવા વર્ષ પહેલા આ નકારાત્મક વસ્તુઓ ઘરમાંથી કરો દુર, નહિતર આવશે બીમારી અને વાસ્તુદોષ
Lifestyle

નવા વર્ષ પહેલા આ નકારાત્મક વસ્તુઓ ઘરમાંથી કરો દુર, નહિતર આવશે બીમારી અને વાસ્તુદોષ

January 1, 2023
કોરોનાને લઇ કેન્દ્ર સરકારે જુઓ શું એડવાઇઝરી જાહેર કરી
Lifestyle

કોરોનાને લઇ કેન્દ્ર સરકારે જુઓ શું એડવાઇઝરી જાહેર કરી

December 21, 2022
ખાલી એકવાર 50 હજારનું રોકાણ કરો, વર્ષો સુધી હજારો રૂપિયાની કમાણી આપશે આ બિઝનેસ
Lifestyle

ખાલી એકવાર 50 હજારનું રોકાણ કરો, વર્ષો સુધી હજારો રૂપિયાની કમાણી આપશે આ બિઝનેસ

December 20, 2022
આ રીતે ચેક કરો તમારા PAN Card પર કોઈએ લોન તો નથી લીધી ને
Lifestyle

આ રીતે ચેક કરો તમારા PAN Card પર કોઈએ લોન તો નથી લીધી ને

December 18, 2022
પગમાં કાળો દોરો બાંધવા પાછળ રહેલું છે વૈજ્ઞાનિક અને ધાર્મિક કારણ
Lifestyle

પગમાં કાળો દોરો બાંધવા પાછળ રહેલું છે વૈજ્ઞાનિક અને ધાર્મિક કારણ

November 1, 2022
નવરાત્રીમાં વરસાદ બાબતે અંબાલાલ પટેલે કરી મોટી આગાહી
સમાચાર

નવરાત્રીમાં વરસાદ બાબતે અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

September 23, 2022
Next Post
ચોમાસાની ઋતુમાં રોગો થી બચવા માટે સ્પેશ્યલ આયુર્વેદ ઉકાળો

ચોમાસાની ઋતુમાં રોગો થી બચવા માટે સ્પેશ્યલ આયુર્વેદ ઉકાળો

શરીરમાં જો આ 8 લક્ષણો દેખાય તો ચેતી જજો, આવી શકે છે હાર્ટ એટેક

શરીરમાં જો આ 8 લક્ષણો દેખાય તો ચેતી જજો, આવી શકે છે હાર્ટ એટેક

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

સાંજે આ વસ્તુના 10 થી 12 દાણાને વાટકીમાં પલાળી ને સવારે ખાલી પેટ સેવન કરો

સાંજે આ વસ્તુના 10 થી 12 દાણાને વાટકીમાં પલાળી ને સવારે ખાલી પેટ સેવન કરો

December 19, 2022
સાંજે એક મુઠી પલાળી ને સવારે ખાલી પેટે પીઈ લેવું

સાંજે એક મુઠી પલાળી ને સવારે ખાલી પેટે પીઈ લેવું, નખમાં પણ રોગ નહિ રહે

April 16, 2022
હરડે

દરરોજ સવારે નરણા કોઠે ખાલી બે ચપટી લેવાથી નાડમાં પણ રોગ નહિ રહે

April 27, 2022

Popular Stories

  • આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    મરી જાવ તો પણ આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    0 shares
    Share 0 Tweet 0
  • સવારે નરણે કોઠે બાળકો અને યુવાનો આ પીઓ 100 વર્ષ સુધી આંખોના નંબર નહી આવે

    0 shares
    Share 0 Tweet 0
  • ટોઇલેટમાં આ બે પોઈન્ટ દબાવી રાખો આંતરડામાંથી બધો જ કચરો નીકળી જશે બહાર

    0 shares
    Share 0 Tweet 0
  • જો તમારા શરીરમાં આવા અમુક લક્ષણો દેખાય તો તમારે સમજી જવું કે તમારું લીવર ખરાબ થઇ રહ્યું છે

    0 shares
    Share 0 Tweet 0
  • ભવિષ્યમાં કેન્સરથી બચવું હોય તો આ 3 શાકભાજી ને અવશ્ય વિચારીને ખાજો

    0 shares
    Share 0 Tweet 0
Ayurveda Times

Ayurveda Times એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

More »

Recent Posts

  • સવારે ઉઠીને આટલું કરશો તો ક્યારેય આંખોમાં નંબર નહિ આવે
  • વિટામીન B-12 ની ઉણપ હોય તો ઘરે જ બનાવો આ દેશી દવા આજીવન તકલીફ નહિ થાય
  • આજે વસંત પંચમી ભૂલથી પણ ન કરવા જોઈએ આ ચાર કામ, નહીંતર જીવનભર રહેશે પસ્તાવો

Categories

  • Cooking
  • Lifestyle
  • Travel
  • Uncategorized
  • આરોગ્ય
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ધર્મ દર્શન
  • ફિટનેસ
  • સમાચાર
  • સ્માર્ટ ગૃહિણી

Important Links

  • About US
  • Contact US
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

No Result
View All Result
  • Home
  • આરોગ્ય

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In