Ayurveda Times
No Result
View All Result
  • Login
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
No Result
View All Result
Ayurveda Times
No Result
View All Result
Home ઘરેલું ઉપચાર

પગના તળીયામાં થનારી બળતરા અને દુખાવાથી ચપટી જ વગાડતા મળશે છુટકારો, બસ કરવું પડશે આ કામ

Editorial Team by Editorial Team
July 25, 2022
Reading Time: 1 min read
0
પગના તળીયામાં થનારી બળતરા અને દુખાવાથી ચપટી જ વગાડતા મળશે છુટકારો, બસ કરવું પડશે આ કામ
Share on FacebookShare on Twitter

આજના સમયમાં ઘણાં બધા લોકો અનેક પ્રકારની સ્વાસ્થ્ય સંબંધીત બીમારીઓથી ઝઝૂમતા જોવા મળે છે. તેમાંથી એક છે પગ વધું ગરમ થવા અથવા જલન મહેસૂસ થવી. સામાન્ય રીતે આ સમસ્યા એક ઉંમર પછી જ લોકોમાં જોવા મળે છે. પરંતુ પગમાં આ પ્રકારની બળતરા કોઈ બીમારીના લક્ષણ પણ હોય શકે છે. મેડિકલ સાયન્સની દુનિયામાં તેને બર્નિંગ ફીટ સિંડ્રોમના નામથી ઓળખવામા આવે છે. પગમાં થનારી આ બળતરા રાતના સમય વધું પીડાદાયક થઈ જાય છે.

RELATED POSTS

સવારે ઉઠીને આટલું કરશો તો ક્યારેય આંખોમાં નંબર નહિ આવે

વિટામીન B-12 ની ઉણપ હોય તો ઘરે જ બનાવો આ દેશી દવા આજીવન તકલીફ નહિ થાય

કયા અનાજનો લોટ ખાવો આપડા સ્વાસ્થ્ય માટે છે ફાયદાકારક

ઘણીવાર પગમાં થનારી આ પ્રકારની જલન ન ફક્ત તળીયાને પણ પગના પાછળનો ભાગ, એડી અને પગ પર જુદી જુદી જગ્યા પર થવા લાગે છે. આ સમસ્યાની મુખ્ય જડ ડાયાબિટીસને માનવામાં આવે છે. આ પીડા હળવી પણ હોય છે, અને ખૂબ વધું પણ હોય શકે છે. એવામાં જે લોકો આ સમસ્યાથી પીડિત છે તે હંમેશા તેને જલ્દીથી જલ્દી મટાડવાના ઉપાય શોધતા રહે છે. જો તમે પણ (બર્નિંગ ફીટ સિંડ્રોમ) પગની બળતરાને ઘરેલુ ઉપાય દ્વારા ઈલાજ કરવા ઈચ્છો છો તો અમારા આ લેખ છેલ્લે સુધી વાંચજો.

સરસીયાનું તેલ : પગના તળિયામાં થતી બળતરાને દુર કરવા સરસીયાનું તેલ ઘણું ફાયદાકારક બને છે. એક વાટકીમાં2 ચમચી સરસીયાનું તેલ લઈને તેમાં 2 ચમચી ઠંડુ પાણી કે બરફનો ટુકડો ઉમેરીને માલીશ કરો, આ કરવાથી બે અઠવાડિયામાં રાહત મળશે. રાત્રે સુતા પહેલા એલોવેરા જેલ પગના તળિયામાં લગાવવાથી બળતામાં રાહત થાય છે.

ઠંડ઼ુ પાણીનો ઉપયોગ : જો તમને પગમાં બળતરા અથવા બર્નિંગ સેન્સેશન હોય તો તમે તેના માટે ઠંડા પાણીનો ઉપયોગ કરી શકો છો. આ માટે તમારે ફક્ત તમારા પગને ઠંડા પાણીમાં રાખવા પડશે. આમ કરવાથી અસ્થાયી રીતે જ તમને બળતરાથી આરામ મળશે

આ ઉપાયને રાતના સમય અઝમાવો વધું ફાયદાકારી હોય છે. આવું એટલા માટે કારણ કે રાતનો સમય જ આ બળતરા અને પીડા વધવા લાગે છે. આ સ્થિતિમાં જો કોઈ વ્યક્તિ સુતા પહેલા ઠંડા પાણીમાં એપ્સમ સોલ્ટ નાંખીને પગને થોડીવાર સુધી રાખે તો પીડા અને જલન ઓછી થઈ શકે છે. આ ઉપરાંત તમારે ગરમ પાણી અને કોઈ પ્રકારની ક્રીમ લગાવવાથી બચવું જોઈએ ક્રીમ અથવા અન્ય પ્રોડક્ટનો ઉપયોગ ફક્ત તબીબની સલાહ પછી જ કરો.

સફરજન સરકો (વેનેગર) : સફરજન સરકો એક એવો ઉપાય છે, જેને તમે સહેલાયથી અપનાવી બર્નિંગ ફીટ સિંડ્રોમ અને પગમા થનારા ફંગલ ઈન્ફેશનને મટાડી શકો છો. જોકે તેના પર એવી કોઈ રિસર્ચ નથી થઈ જે આ વાતની પુષ્ટિ કરતું હોય, કે સફરજન સરકો બર્નિંગ ફીટ સિંડ્રોમથી આરામ અપાવતું હોય. પરંતુ દાયકાઓથી પગથી જોડાયેલી સમસ્યાઓને દૂર કરવા માટે સફરજન સરકો ઉપયોગ થતો આવ્યો છે.

પગથી જોડાયેલુ સંક્રમણ દૂર કરવા માટે લોકો હંમેશા સફરજન સરકોથી પગને ધુએ અથવા સ્નાન કરે છે. તેની ખાસ વાત એ છે કે સફરજન સરકો તમને સહેલાયથી ક્યાય પણ મળી જાય છે. તેની અંદર હાજર ગુણ ન ફક્ત પગમાં થનારી બળતરા અને પીડાનો ઈલાજ કરે છે પણ આ તમારા પીએચ સ્તને પણ સુધારે છે. એવામાં પગની બળતરમાં તમે સફરજન સરકોનો ઉપયોગ કરી શકો છો.

સુકા ધાણા : સુકા ધાણા અને ખાંડ સરખા પ્રમાણમાં લઈને બરાબર પીસીને મિશ્રણ બનાવી લો, નિયમિત 2 ચમચી દિવસમાં ચાર વાર ઠંડા પાણી સાથે સેવન કરવાથી હાથ અને પગમાં થતી બળતરાની સમસ્યા કાયમ માટે દુર થાય છે.

હળદરનો ઉપયોગ : હળદર એક એવો મસાલો અથવા ઔષધી છે જે લગભગ દરેકના ઘરમાં મળી જ રહે છે. તેનો સદીઓથી રસોઈ બનાવવામાં અને ઈજાને જલ્દી મટાડવામાં પ્રયોગ કરવામાં આવે છે. તેમજ આ બર્નિંગ ફીટ સિંડ્રોમથી પણ તમને આરામ અપાવે છે. તેના માટે તમારે ફક્ત નાનું કામ કરવું પડશે, તમારે નાયિયેળ તેલની અંદર હળદર મિક્સ કરીને તેની પેસ્ટને પગ પર લગાવવી પડશે.

તેના દ્વારા તમારા પગમાં દુખાવો છે અને પગમાં થનારી બળતરાથી છુટકારો મળશે. તેમજ જો તમે ઈચ્છો તો તમે દૂધની અંદર પણ હળદર નાંખીને પી શકો છો. તેના આરોગ્ય પર અનેક ફાયદા જોવા મળે છે. જેથી સ્કિનને પણ ફાયદા થાય છે અને ફંગલ ઈન્ફેક્શન પણ નથી થતું.

ફિશ ઓઈલ : ફિશ ઓઈલનો ઉપયોગ ઘણી બધી વસ્તુ માટે કરવામાં આવે છે. તેના ઉપયોગથી આરોગ્યને અનેક પ્રકારની લાભ થાય છે. તેમજ જો તમને બર્નિંગ ફીટ સિંડ્રોમની સમસ્યા છે અને તેનું કારણ ડાયાબિટીસ છે તો ફિશ ઓયલ દ્વારા તેને મટાડવું સરળ થઈ શકે છે. હાલમાં જ થયેલી રિસર્ચ પણ જણાવે છે કે જો ફિશ ઓયલ નો ઉપયોગ કરવામાં આવે તો આથી પીડાને ઘટાડી શકાય છે.

સાથે જ ડાયાબિટીસના કારણ થનારી ન્યૂરોપેથી પણ રિવર્સ કરી શકાય છે. ફિશ ઓયલની ખાસ વાત એ છે કે આ સરળતાથી બજારમાં મળી શકે છે. તેમજ તેનું 2400થી 2500 એમજી સુધી સેવન કરી શકાય છે. તેની અંદર હાજર ઓમેગા અનેક પ્રકારીના દુખાવા અને સમસ્યાઓથી તમારી રાહત અપાવવામાં મદદ કરે છે.

આમ, આ ઘરેલું ઉપાયો દ્વારા તમે પગના તળીયામાં થનારી બળતરા અને દુખાવાથી રાહત મેળવી શકો છો. આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ઉપયોગી સાબિત થાય અને તમારી સમસ્યાને દુર કરે. આ ઉપયોગી માહિતીને જરૂર શેર કરવા વિનંતી.

ShareTweetPin
Editorial Team

Editorial Team

udaantimesnews.com એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે. ડિજિટલ માધ્યમથી ગુજરાત અને વિદેશમાં વસતા લોકો માટે હકારાત્મક વિચાર અને દેશ પ્રત્યેની સાચી ઓળખ પહોંચાડવા Gujaratime.com લોકોના માધ્યમ તરીકે આગળ વધી રહ્યું છે.

Related Posts

સવારે ઉઠીને આટલું કરશો તો ક્યારેય આંખોમાં નંબર નહિ આવે
ઘરેલું ઉપચાર

સવારે ઉઠીને આટલું કરશો તો ક્યારેય આંખોમાં નંબર નહિ આવે

January 27, 2023
વિટામીન B-12 ની ઉણપ હોય તો ઘરે જ બનાવો આ દેશી દવા આજીવન તકલીફ નહિ થાય
ઘરેલું ઉપચાર

વિટામીન B-12 ની ઉણપ હોય તો ઘરે જ બનાવો આ દેશી દવા આજીવન તકલીફ નહિ થાય

January 27, 2023
કયા અનાજનો લોટ ખાવો આપડા સ્વાસ્થ્ય માટે છે ફાયદાકારક
ઘરેલું ઉપચાર

કયા અનાજનો લોટ ખાવો આપડા સ્વાસ્થ્ય માટે છે ફાયદાકારક

January 25, 2023
સમજ્યા વિના અજમો ફાકે રાખશો તો ફાયદાની જગ્યાએ થશે નુકસાન
ઘરેલું ઉપચાર

સમજ્યા વિના અજમો ફાકે રાખશો તો ફાયદાની જગ્યાએ થશે નુકસાન

January 25, 2023
નોનવેજ કરતા પણ 100 ગણું શક્તિશાળી છે આ ફળ, શરીર બનશે એકદમ તાકાતવાન
ઘરેલું ઉપચાર

નોનવેજ કરતા પણ 100 ગણું શક્તિશાળી છે આ ફળ, શરીર બનશે એકદમ તાકાતવાન

January 21, 2023
સવારે પેટ અને આંતરડા સાફ કરી વર્ષો જૂની કબજિયાત પાડી દેશે છૂટી
ઘરેલું ઉપચાર

સવારે પેટ અને આંતરડા સાફ કરી વર્ષો જૂની કબજિયાત પાડી દેશે છૂટી

January 20, 2023
Next Post
ટોઇલેટને એકદમ ચકાચક કરવા ઘરમાં રહેલી આ એક વસ્તુનો ઉપયોગ કરો

ટોઇલેટને એકદમ ચકાચક કરવા ઘરમાં રહેલી આ એક વસ્તુનો ઉપયોગ કરો

પેટના કૃમિ બાળકોને બનાવે છે શારીરિક અને માનસિક રીતે નબળા, આ ઘરગથ્થુ ઉપાયોથી મળશે રાહત

પેટના કૃમિ બાળકોને બનાવે છે શારીરિક અને માનસિક રીતે નબળા, આ ઘરગથ્થુ ઉપાયોથી મળશે રાહત

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

Doctors warn Garba not to treat infected corona

ડોકટરો ગરબાની મંજુરીની વિરોધમાં કોરોના સંક્રમિત ખેલૈયાઓની સારવાર નહીં કરવાની ચીમકી

September 11, 2020
આ સ્થિતિમાં ક્યારેય વાળમાં તેલ ન નાખવું જોઈએ, નહિતર વાળમાં થશે નુકશાન

આ સ્થિતિમાં ક્યારેય વાળમાં તેલ ન નાખવું જોઈએ, નહિતર વાળમાં થશે નુકશાન

August 29, 2022
પેટ ફૂલવાના આ છે 10 કારણો, તમને કયુ કારણ લાગુ પડે છે તે જાણી લો

પેટ ફૂલવાના આ છે 10 કારણો, તમને કયુ કારણ લાગુ પડે છે તે જાણી લો

January 18, 2023

Popular Stories

  • આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    મરી જાવ તો પણ આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    0 shares
    Share 0 Tweet 0
  • સવારે નરણે કોઠે બાળકો અને યુવાનો આ પીઓ 100 વર્ષ સુધી આંખોના નંબર નહી આવે

    0 shares
    Share 0 Tweet 0
  • ટોઇલેટમાં આ બે પોઈન્ટ દબાવી રાખો આંતરડામાંથી બધો જ કચરો નીકળી જશે બહાર

    0 shares
    Share 0 Tweet 0
  • જો તમારા શરીરમાં આવા અમુક લક્ષણો દેખાય તો તમારે સમજી જવું કે તમારું લીવર ખરાબ થઇ રહ્યું છે

    0 shares
    Share 0 Tweet 0
  • ભવિષ્યમાં કેન્સરથી બચવું હોય તો આ 3 શાકભાજી ને અવશ્ય વિચારીને ખાજો

    0 shares
    Share 0 Tweet 0
Ayurveda Times

Ayurveda Times એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

More »

Recent Posts

  • સવારે ઉઠીને આટલું કરશો તો ક્યારેય આંખોમાં નંબર નહિ આવે
  • વિટામીન B-12 ની ઉણપ હોય તો ઘરે જ બનાવો આ દેશી દવા આજીવન તકલીફ નહિ થાય
  • આજે વસંત પંચમી ભૂલથી પણ ન કરવા જોઈએ આ ચાર કામ, નહીંતર જીવનભર રહેશે પસ્તાવો

Categories

  • Cooking
  • Lifestyle
  • Travel
  • Uncategorized
  • આરોગ્ય
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ધર્મ દર્શન
  • ફિટનેસ
  • સમાચાર
  • સ્માર્ટ ગૃહિણી

Important Links

  • About US
  • Contact US
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

No Result
View All Result
  • Home
  • આરોગ્ય

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In